Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 724
________________ . सुत्रकृतासूत्रे यद्वा तद्वा आहारमाहार्य यत्र तत्र मुखनिद्रा मासादितः, येन तेन प्रकारेण - सन्तुः, अतस्त्वयाऽऽत्मा ज्ञात इति भावः। एकैककवलस्य न्यूनताकरणेन ऊनोदरता कर्तव्या। एवमेव पाने, पात्रादिसंयमोपकरणेऽपि ऊनोदरता विधेया । तथा चोक्तम् 'थोवाहारो थोवभणिो य जो ! होइ योवनिदो य । - थोबोवहि उवगरणी, तस्स हु देवा वि पणमंति' ॥१॥ अवमोरिक कहलाता है, तीप्त कवल प्रमाण आहार करने वाला प्रमाण प्राप्ताहारी कहलाता है और बत्तीस कश्ल आहार करने वाला सम्पूर्णाहारी कहा जाता है । व्य. सूत्र उ. ८॥ . .. .. ___ अरस विरस आदि का भेद न करके जो भी आहार निर्दोष प्राप्त हो जाय, उसे ही ग्रहण करले । प्रशस्त अप्रशस्त भूमि का विकल्प न फरके कहीं भी सुख की नींद से सो ले और जो भी मिल जाय उसी में सन्तुष्ट रहे । ऐसी उदासीन वृत्तिवाला महापुरुष ही आत्मा का ज्ञाता होता है। __ एक एक कवल की कमी करके ऊनोदरता करनी चाहिए। इसी प्रकार पानी तथा संघम के उपकरण पात्र आदि में ऊनोदरता करनी चाहिए । कहाँ भी है-'धोवाहारो थोवभणिो ' इत्यादि। આવે છે. વીસ કેળીયાના પ્રમાણવાળા આહાર લેનારને અવમદરિક કહેવાય છે, ત્રીસ કેળીયાના પ્રમાણુવાળે આહાર લેવા વાળાને પ્રમાણપ્રાણાહારી કહેવાય છે. અને બત્રીસ કેળિયાના આહારવાળાને સંપૂર્ણાહારી કહેपाय छे. ॥व्य सू. ३८ અરસ વિરસ વિગેરેનો ભેદ કર્યા વિના નિર્દોષ રીતે જે કાંઈ આહાર પ્રાપ્ત થઈ જાય, તેને જ ગ્રહણ કરી લે. પ્રશસ્ત અથવા અપ્રશસ્ત ભૂમિને વિકલ્પ ન કરતાં જ્યાં સુખ પૂર્વકની નિદ્રા આવે ત્યાં સુઈ જવું. અને જે કંઈ મલે તેનાથી સંતોષી રહેવું. આવી ઉદાસીન વૃત્તિવાળા મહાપુરૂષ જ આત્મતત્વને જાણવાવાળા થાય છે. એક એક કેળીયાને કેમ-છો કરીને ઉનેદરતા કરવી જોઈએ. આજ પ્રમાણે પાણે તથા સંયમના ઉપકરણ પાત્ર વિગેરેમાં ઉદરપણું કરવું ४. ४ छ -'थोवाहारा थोवभणियो' त्या २ अ५ भाडा.

Loading...

Page Navigation
1 ... 722 723 724 725 726 727 728 729 730