Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५४
सूचकृता शिक्षन्ते-सोघमास्तादृशं शस्त्रं शास्त्रं वा अभ्यसन्ति । अथवा-'एगे' एके एतादृशं शस्त्रं शास्त्रं वा शिक्षयन्ति, परानुपदिशन्ति । एतत्सर्व शिक्षितं सत् पाणिणं' माणिनां-जीवानाम् 'अदिवायाय' अतिपाताय भवति, अतिपातो विनाशस्तदर्थ भवति । तदीयशास्ने केन प्रकारेण परो हिंसनीय इत्येव निवेदितम् । तथोक्तम्-मुष्टिना छादयेल्लक्ष्यं मुष्टौ दृष्टि निवेशयेत् ।
हतं लक्ष्यं विजानीयाद् यदि मूर्धा न कम्पते ॥१॥ इत्यादि। एवं कथमरीणां मारणं, कयं परवचन, कामादिविषयः कथं सेव्यते ? आदि शस्त्रों की अथवा धनुर्वेद आदि शास्त्रों की शिक्षा लेते हैं और खूब उद्यम करके उन्हें सीखते हैं । अथवा इस प्रकार के शस्त्र या शास्त्र को वे दूसरों को सिखलाते हैं । यह सीखा हुआ या सिखलाया हुआ शस्त्र या शास्त्र प्राणियो की हिंसा का कारण बनता है, क्यों कि उन शास्त्रों में यही कहा जाता है कि किस प्रकार दूसरों का वध किया जाय ! कहा भी है-'मुष्टिना छादयेल्लक्ष्य' इत्यादि । ___ अपनी मुट्ठी से लक्ष्य को आच्छादित कर ले और मुट्ठीपर दृष्टिजमाले । अगर मुर्धा पर कम्प न हो तो लक्ष्य को विधा हुआ ही समझे ॥१॥ इत्यादि।
इस प्रकार उस शास्त्र में यही प्ररूपण किया है कि किस प्रकार शत्रुओं का घात किया जाय ? कैसे दूसरों को धोखा दिया जाय? શોની અથવા ધનુર્વેદ વિગેરે શાસ્ત્રોની શિક્ષા ગ્રહણ કરે છે, અને ખૂબ ઉદ્યમ કરીને તે શીખે છે, અથવા તેવા પ્રકારના શસ્ત્ર અથવા શાસ્ત્રને તેઓ બીજાઓને શીખવાડે છે. આ પ્રકારથી શીખેલા કે શીખવાડેલા શસ્ત્ર અથવા શાસ્ત્ર પ્રાણિઓની હિંસાનું કારણ બને છે, કેમકે–એ શાસ્ત્રોમાં એજ કહે વામાં આવે છે કે–બીજાની હિંસા કઈ રીતે કરી શકાય ? કહ્યું પણ છે કે'मुष्टिना छायेल्लक्ष्य" छत्यादि
અર્થાત્ પિતાની મુઠી વડે લક્ષ્યને આછાદિત કરીલેય અને મુઠી પર નજર સ્થિર કરી લે. અથવા માથા પર કપ ન થાય તે લક્ષ્ય વિધાયેલજ સમજવું. છેલ
આ રીતે તે શાસ્ત્રમાં એ જ નિરૂપણ કરવામાં આવેલ છે કે-કેવી રીતે શત્રુઓનો ઘાત કરી શકાય ? કેવી રીતે બીજાને દગો દઈ શકાય ? અર્થાત્ ગફલતમાં નાખી શકાય ? કામાદિ અશુભ અનુષ્ઠાન જ એ શાસ્ત્રનો