Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
1
'अतिदुःखधम्मं' अतिदुःखधर्मम् अतीव दुःखमसावेदनीयं धर्मः स्वभावो यस्य तथाभूतं वर्त्तते । तादृशस्थाने स्थितं नारकजीवं 'अंनु' अन्दूषु कुम्भीविशेषेषु 'fear' far देह वितु' देह विविदार्य 'सी' शीर्ष - मस्तकम् । 'से' तस्य नारऋजीवस्य 'हेग' वेथेन छिद्रोत्पादनेन । 'अभितापयंति' अभि तापयन्ति, सर्वतः संवारयन् । नारकजीवानां स्थानं सर्वदेवात्युष्णं भवति, तस्थानं तीव्रतीतीव्रतम परिणाम कम चिकणकर्मणा जीवन प्राप्तं भवति । तत्स्थानमती दुःखदनि, यत्र स्थाने नारकिजीवानां सर्वाण्यंगानि प्रमिध, तत्र stai निक्षिप संतापयन्ति परमधार्मिका नारकीरान् इति भावः ॥२१॥ के कारण उस स्थान की प्राप्ति होती है । वह स्थान पुनः किस प्रकार का है, सो कहते हैं, यह अत्यन्त दुःखमय स्वभाव वाला है अर्थात् स्वभावतः उस स्थान को प्राप्त करने से असह्य दुःख उत्पन्न होता है । ऐसे स्थान में नारकों को रहना पडना है । परमधार्मिक असुर वारकियों के शरीर को वेडियों में डालकर तथा मस्तक में छिद्र करके घोर संताप पहुंचाते हैं ।
३७६
आशय यह है - जारकजीवों का स्थान सदैव अत्यन्त उष्ण रहता है । तीव्र, तीव्रतर और तीव्रतम परिणाओं के द्वारा उपार्जित किये हुए चिकने कर्मों से उस स्थान की प्राप्ति होती है । वही अत्यन्त दुःखदायी है । उस स्थान में नारकियों के सब अंगों को भेदन करके तथा कील Dinar परमधार्मिक देव नारक जीवों को घोर सन्ताप देते हैं ॥ २१ ॥
પ્રાપ્ત થયુ હાય છે તે સ્થાનનુ વિશેષ વર્ણન કરતા સૂત્રકાર કહે છે કે~~ તે અત્યંત દુ:ખપ્ર- સ્વભાવવાળું છે, એટલે કે આ સ્થાનમાં ઉત્પન્ન થનારા જીવાને સ્વાભાવિક રીતે જ અસહ્ય દુઃખાને અનુભવ કરવા પડે છે. ત્યાં પરમાધામિઁક દેવતાએ નાકા પર ખૂબ જ અત્યાચાર ગુજારે છે. તેઓ તેમના શરીરને કુભીમાં નાખીને તથા તેમના મસ્તકમાં છિદ્ર પાડીને તેમને દારુણ દુખના અનુભવ કરાવે છે.
આ કથનના ભાવાર્થ એ છે કે નારકેટનાં નિવાસ્થાન સદા અત્યન્ત ઉષ્ણ રહે છે. તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ પરિણામે દ્વારા ઉપાર્જિત કરાચેલાં ચીકણાં કર્મોને લીધે આ સ્થાનમાં તેમની ઉત્પત્તિ થતી હાય છે આ સ્થાન અતિશય દુ:ખદાયી છે. તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા નારકેાને કુ'ભીમાં નાખીને તેમના મસ્તક આદિ અગેામાં ખીલા ઠેકીને પરમાધાર્મિક અસુરા તેમને ઘાર સતાપના અનુભવ કરાવે છે. તારા