Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४६३
अष्टविधं कर्म, तादृशान् कुशान् लुनाति-छिनत्ति इति कुशलः । प्राणिनां स्वस्य च कर्मणां विनाशनेन पटुरित्यर्थः, दृश्यते हि इहापि सर्वसमर्थं कुशलप्रयोगः, यथाऽयं व्याकरणे कुशलः कुगलोऽयं न्यायशाने इत्यादि। तथा-भगवानपि भावकुशाष्टविधक्रमविनाशनेऽतिशयेन कुशलः । (महेसी) महा ऋषिः, महांश्वासौ ऋषिश्व महर्षिः-अत्यन्तोग्रतपश्चणानुष्ठायित्वाद् अतुलपरीपहोपसर्गसहनाञ्चेति । भगवान् तपोचलेन घातिकर्मचतुष्टयं विनाश्य संमाप्त केवलज्ञानः । अतः सर्वत्र सर्वदा तस्योपयोगस्तिष्ठत्येव न तु छद्मस्थ इव विचिन्त्य जानाति। किन्तु सर्वानेव पदार्थान् वान् 'कु' अर्थात् आत्मा रूपी भूमि में 'श' अर्थात् शयन करनेवाले रहने या उत्पन्न होनेवाले 'कुश' अर्थात् आठ प्रकार के कर्मों को लुनने वाले अर्थात् छेदन करनेवाले होने से 'कुशल' थे। आशय यह है कि भगवान् प्राणियों के तथा अपने कर्मों का विनाश करने में अतिशय पटु थे । लोक में भी सर्वसमर्थ अर्थ में कुशल शब्द का प्रयोग होता है, जैसे यह व्याकरण में कुशल है, यह न्याय या सर्वशास्त्रों में कुशल है इत्यादि । इसी प्रकार भगवान् भी अष्ट विध कर्म रूप भाव 'कुश' का विनाश करने में अतिशय कुशल थे । भगवान महानषि थे उप्रतपश्चरण करने से और घोर परीषहोपसर्ग सहन करने से महाऋषि थे। कर्मों की निर्जरा करके उन्होंने चार घातिक कों का क्षय कर दिया था, अतएव उनका उपयोग सर्व पदार्थों में सदैव व्यास ही रहता था। वे छद्मस्थ की भाँति सोच विचार नहीं जानते थे, समस्त पदार्थो को हस्ता
અથવા ભગવાન “' એટલે કે આત્મા રૂપી ભૂમિમાં, “જ્ઞ' એટલે શયન ४२नारा-२ना। अथवा उत्पन्न थनार, 'कुश' मे मा ४२नर्भानु છેદન કરનારા હતા, તે કારણે તેમને કુશલ કહ્યા છે. આ કથનને ભાવાર્થ એ છે કે મહાવીર પ્રભુ પિતાનાં કર્મોને તથા પ્રાણીઓનાં કર્મોને વિનાશ ४२वामा निपुण तत. भां ५५ 'सौथी समर्थ' ना अर्थमा 'शव' शहने। પ્રયોગ થાય છે. જેમકે “તે વ્યાકરણમાં કુશલ છે, તે ન્યાયમાં કુશલ છે, તે સર્વશાસ્ત્રોમાં કુશલ છે” એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ આઠ પ્રકારના કર્મ રૂપ કુશને વિનાશ કરવામાં અતિશય કુશલ હતા. તેઓ ઉગ્રતપસ્યા કરનારા હતા અને ઘેર પરીષહ અને ઉપસર્ગો સહન કરવાવાળા હતા તેથી તેમને મહર્ષિ કહ્યા છે. કર્મોની નિર્જરા કરીને તેમણે ચાર પ્રકારનાં ઘાતિયા કમેને ક્ષય કરી નાખ્યું હતું, તેથી તેમનું જ્ઞાન-ઉપગ સર્વ પદાર્થમાં સદા વ્યાપ્ત ન રહેતું હતું. તેઓનું જ્ઞાન છોના જેવું અપૂર્ણ કે મર્યાદિત ન હતું