Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८० .
. स्मशताइसूत्रे ___टीला---(आनुपाने) आशुपन:-आशु-शीनं प्रज्ञा यस्य स आगुपक्षः (कासवे) काश्यपः-काश्यपगोत्रे सान्पन्नः (शुणी) शुभिः, सन्यते आगमार्थहेतुद्वारा ही. क्रियते इति युनिः सायकाय मौलवान् श्री नईमानस्लामी (जिणाण) जिनानाम्, जयन्ति रामादिकमिति जिनाः, आदिनाथादयत्रयोचिंगतिः तीर्थंकारतेषाम् । (इणं) हमम्-प्रत्यक्षपरिम् । (अणुनर) अनुचरम , नास्ति उत्तरो यस्य सोऽनुतरः -सर्वतः प्रधानस्तम् । (धम्म) धर्मस् धर्मश्वेत्यर्थः (जेया, नेता प्रणेता-ऋपमाघतीलजिनानां धर्म सञ्चालक अप्रेमरो निक्षले उतिभाषः, यथा-(विविः स्वर्ग (सहस्सदेवाण) सहस्त्र देवानाम् (इंदे) इन्द्र इय (महाणुभावे) महानुभावः, महान् अनुभावः पराक्रो यस्य स महानुभावः । (विसिटे) विशिष्टः-सतिशायी, यथा-स्वर्गे शनैश्वर प्रभावियो देवालामिन्द्रो नेता महानुमाः, तथा सामादि
टीक्षार्थ-शीघ्र प्रज्ञा वाले शार्थात् अनन्त ज्ञानवान् काश्यपगोत्र. में उत्पन्न, आननार्थ को हेतु द्वारा दृढ करने वाले या सारच कार्य में मौन रखने वाले होने ले मुनि श्री बद्धमानस्वामी, आदिनाथ आदि पर्वघी तेईस तीर्थकारों के हल प्रत्यक्षगोचर सर्वोत्तम धर्म के नेता संचालक या अग्रेसर हैं। जैसे स्वर्ग में इन्द्र सहस्रों देवों का नेता और महानुभाव होता है, इसी प्रकार लगवान् सर्वातिशायी अर्थात् लबले अधिक माहारूप से विभूषित हैं। ___ आशय यह है कि जैसे स्वर्ग में इन्द्र धन, ऐश्वर्य तथा प्रभा आदि में सबसे उत्तम देशों का नेता महाप्रलाबचान् है। उसी प्रकार ऋणम आदि तीर्थंकरों द्वारा प्रवर्तित एवं समस्त धर्मों से उत्तम धर्म के नेता
ટીકાર્થ–શીવ્ર પ્રજ્ઞાવાળા એટલે કે અનન્ત જ્ઞાનસંપન્ન, કાશ્યપગોત્રમાં ઉત્પન્ન થયેલા, આગમાર્થને હેતુ દ્વારા દઢ કરનારા અથવા સાવદ્ય કાર્યોમાં મૌન રાખનારા રહેવાને કારણે સુનિ વિશેષણથી યુક્ત, શ્રી વર્ધમાનસ્વામી, આદિનાથ આદિ પૂર્વવત્તી ૨૩ તીર્થકરોના આ પ્રત્યક્ષગોચર સર્વોત્તમ ધર્મના નેતા-સંચાલક-અગ્રેસર છે. જેવી રીતે સ્વર્ગમાં ઈન્દ્ર સૌથી અધિક પ્રભાવશાળી હવાને કારણે દેશના નેતા રૂપે શેભે છે, એજ પ્રમાણે આ સંસારમાં સૌથી અધિક માહાસ્યથી સંપન્ન હોવાને કારણે મહાવીર પ્રભુને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તાત્પર્ય એ છે કે જેમ સ્વર્ગમાં ઈન્દ્ર ધન, અશ્વર્ય તથા પ્રભા આદિમાં સઘળા દેવે કરતાં શ્રેષ્ઠ હોવાને કારણે સઘળા દેવને નેતા ગણાય છે તથા સઘળા દેવે કરતાં વધારે પ્રભાવશાળી ગણાય છે, એ જ પ્રમાણે રાષભદેવ આદિ તીર્થકરો દ્વારા પ્રવર્તિત અને સમસ્ત ધર્મો કરતાં શ્રેષ્ઠ એવાં શતચારિત્ર રૂપ ધર્મના નેતા હોવાને કારણે,