Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
% 3D
सूत्रकृताङ्गसूत्रे अत्यन्तीति नसाः द्वीन्द्रियादयः । 'पाणा' पाणिनः 'जे' ये च 'अंडया' अण्डनाः
भण्डाजाता पक्षिसरीस्टपादयः । 'जे य जराऊ पाणा' ये च जरायुजाः प्राणिना, जरायुजाः जंबालजालपरिवेष्टिता एव जायन्से मनुष्यगोमहिपादयः, तथा'जे संसेयया' ये संस्वेदजाः संस्वेदाज्जाता यूकाः मत्कुणकस्यादयः । 'रसयाभि हाणा' रसनाभिधाना=विकृतवस्तुपु समुत्पनाः इति । अनेकदभिन्नान् पृथिव्यादिषट्कायान् प्रदर्थ तेषां हिंसने दोपं दर्शयितुं सुत्रकार आह-'एयाई' इत्यादि । 'एयाई' एते 'कायाई कायाः एते पड्जीवनिकाया: 'पदेइयाई' भवेदिता-प्तर्वज्ञः
आम, पन आदि बीज अर्थात् शालि जौ आदि। इस कथन से लना गुल्म गुच्छ आदि भेदों का भी ग्रहण कर लेना चाहिये।
द्वीन्द्रिय आदि जो प्राणी त्राल का अनुभव करके एक स्थान से दूसरे स्थान में जाते हैं, वे बस कहलाते हैं । अण्डज (पक्षी) सरीसृप (स) आदि जरायुज (चमड़े की झिल्ली से लिपटे हुए जन्म लेने वाले) जैसे मनुष्य, गाय, भैल आदि, स्वेदज अर्थात् पसीने से उत्पन्न होने वाले जू, अक्रुण (खटमल) आदि विकृत वस्तुओं में उत्पन्न हो जाने वाले रसज जन्तु, यह सब ब्रल जीव होते हैं ! ___पृथ्वीकाय आदि के भेद कहकर सूत्रकार अब उनकी हिंसा में दोष प्रदर्शित करते हैं-'एयाई इत्यादि । .. सर्वज्ञ तीर्थकर ने जीवों के यह पूर्वोक्त छह निकाय कहे हैं। केवल.
એટલે કે શાલિ, યવ આદિ આ કથન દ્વારા લતા, ગુલ્મ, ગુચ્છ આદિ ભેદોને प्रय ४२६ नये. . . ,
દ્વીન્દ્રિય આદિ જે પ્રાણુઓ ત્રાસને અનુભવ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેમને ત્રસ કહે છે. અંડજ એટલે ઇંડામાંથી ઉત્પન્ન થતાં પક્ષીઓ, અને સપ” આદિ જી, જરાયુજ એટલે ચામડાના પાતળા પારદર્શક પડમાં લપેટાઈને જન્મ લેનાર મનુષ્ય, ગાય, ભેંસ આદિ છો,
દજ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થનાર , માકડ આદિ જીવો, રસજ એટલે સડેલી અથવા વિકૃત વસ્તુઓમાં ઉત્પન્ન થનાર જંતુઓ. આ બધાં જેને ત્રસ જી કહે છે.
પૃથ્વીકાય આદિ ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમની હિંસામાં २९ प ट रे छे-'एयाई' त्या .
સર્વણ તીર્થકરોએ ના પૂર્વોક્ત છ નિકાય કહ્યા છે. કેવળજ્ઞાન