Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ५३५ (वंता) वान्त्वा-परित्यज्य (ण पावं कुबइ) न पापं करोति (ण कारवेइ) न कारयति परैः, सावधमनुष्ठानं न करोति स्वयं न वा कारयतीति भावः ॥२६॥
टीकाकारणाऽभावेन कार्यस्याऽप्यभावो भवति' इति नियमात् , संसार कार्यम्-कारणं च चत्वारोऽध्यात्मदोषाः क्रोधादय:-तत्र-कोधा दिकपायाणां, कारणानामभावेऽवश्यं तत्कार्यस्य संसारस्याऽप्यभाव इति कृत्वा कारणस्य समुच्छेदे कार्यस्य संप्तारस्यापि उच्छित्ति दर्शयति-'कोहंच' इत्यादि । 'अरहा महेसी' अर्हन्महपिः-श्रीनर्द्धमानस्वामी, 'कोहं च' क्रोधं च, तथा-'माणं च' मानं च, तथा-'तहेव' तथैव 'माय' मायाम् 'चउत्यं लोभ चतुर्थे लोभम् 'एयाणि' एतान् 'अज्झत्थदोसा' अशत्मदोपान 'वंता' वान्त्वा-परित्यज्य 'ण' नैव 'पा' पापम्-माणातिपातादिकं स्वयं करोति मनोव कायैः । 'ग' न वा परेभ्यः 'कारवे,' कारयति, - अन्वयार्थ-अर्हन मही महावीर क्रोध, मान, माया और चौथे लोभ कषाय इन आन्तरिक दोषों का परित्याग करते थे एवं न स्वयं पाप करते हैं, और न दूसरों से करवाते हैं । २६॥
टीकार्थ- कारण के अभाव में कार्य का भी अभाव होता है, इस नियम के अनुसार कषायों के अभाव में संसार अर्थात् भवभ्रमण का भी अभाव हो जाता है, क्यों कि काय रूप अध्यात्मदोष कारण हैं और संसार उनका कार्य है। कारण के अभाव में कार्य का अभाव सूत्रकार दिखलाते हैं-अरिहन्न महर्षि वर्द्धमान स्वामी क्रोध, मान, माया तथा चौथा लोभ, इन अध्यात्म दोषों को त्याग करके न प्राणातिपात आदि पाप स्वयं करते हैं, न दूसरों से करवाते हैं और न पाप.
સૂત્રાર્થ–અર્વન મહર્ષિ ભગવાન મહાવીર ક્રોધ, માન, માયા અને લભ રૂપ ચારે કષાયે રૂપ આન્તરિક દેને પરિત્યાગ કરવાવાળા હતા તથા પિતે પાપ કરતા નહીં અને અન્યની પાસે ૫૫ કરાવતા નહીં શારદા
ટીકાઈ–કારણને અભાવ હોય, તે કાર્યને પણ અભાવ જ હોય છે, આ નિયમાનુસાર કષાને જીવમાં જે અભાવ હોય, તે તેના ભવભ્રમણને પણ અભાવ જ રહે છે, કારણ કે કષાયરૂપ અધ્યાત્મદોષ કારણ છે, અને સ સાર તેમના કાર્ય રૂપ છે.
કારણનો અભાવ હોય તે કાર્યને અભાવ હોય છે, એ વાતનું સૂત્રકાર પ્રતિપાદન કરે છે.
અરિહન્ત, મહર્ષિ વર્ધમાન સ્વામીએ ક્રોધ, માન, માયા અને લેમ રૂપ કષાયોને-અધ્યાત્મ દેવોને-પરિત્યાગ કર્યો હતે. તેઓ પોતે પ્રાણાતિ