Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
. सूत्रकृतीगसूत्रे, ____टीका-(से) स:-असौ भगवान् महावीरः चतुस्त्रिंशदतिशययुक्तः, पञ्चत्रिशद्वाणीगुणसम्पन्नः (खेयन्नए) खेदज्ञः खेदं-संसारोदरविवरवर्तिजीवानां कर्मविपाकजनितं चतुर्गतिभ्रमणलक्षणं दुःखं जानातीति खेदज्ञः, दुःखनिराकरणसमर्थोपदेशदानात् । अथवा-(खेयन्नए) क्षेत्रज्ञः क्षेत्रं सकलकर्मणामुत्पादनस्थान जनातीति क्षेत्रज्ञः यद्वा क्षेत्रमाकाशं तदुजानातीति क्षेत्रज्ञा, लोकालोकस्वरूपपरिज्ञानवान् तथा-(कुसले) कुशल:-प्राणिनां दुःखकारणकर्मणोऽपनरने उपदेशदाना.. दिना दक्षः। यद्वा-कौ-आत्मरूपपृथिव्यां शेते तिष्ठति प्रादुर्भवतीति कुश:भवस्थकेवली अवस्था में चक्षु के पथ में स्थित भगवान् के श्रुतचारित्र धर्म को समझो और भगवान के धैर्य को सम्यक् प्रकार से कुशाग्र बुद्धि से विचारो ॥३॥ - टीकार्थ-चौतीस अतिशयों से सम्पन्न एवं वाणी के पैंतीस गुणों से विभूषित वह भगवान महावीर खेदज्ञ थे, अर्थात् संसार में भ्रमण करने बाले जीवों को कर्मविपाक से उत्पन्न होनेवाले एवं चार गतियो में भ्रमण रूप दुःख को जाननेवाले थे । उत्त दुःख को दूर करने में समर्थ उपदेश दिया है, अतएव वे उसके ज्ञाता थे। अथवा 'खेयन्नए' का अर्थ है क्षेत्रज्ञ अर्थात् सम्पूर्ण कर्मों के उत्पाद स्थान को जाननेवाले थे। अथवा क्षेत्र आकाश को जाननेवाले थे अर्थात् उन्होंने लोक और आलोक के स्वरूप को जाना था। भगवान् कुशल थे अर्थात् प्राणियों को दुःख पहुँचानेचाले कर्मों का निवारण करनेवाला उपदेश देने में दक्ष थे अथवा भग
દષ્ટિ સમક્ષ પ્રત્યક્ષ વિદ્યમાન મહાવીર પ્રભુના શ્રુતચારિત્ર રૂપ ધર્મને બરાબર સમજી લે અને તેમના ધર્યગુણના સારી રીતે કુશાગ્રબુદ્ધિથી વિચાર કરે. એવા
ટીકાર્યું–ત્રીશ અતિશયથી અને વાણને પાંત્રીશ ગુણેથી સંપન્ન એવા તે મહાવીર પ્રભુ ખેરા હતા એટલે કે સંસારમાં ભ્રમણ કરનારા જીને કમવિપાકને લીધે ભેગવવા પડતાં દુખના તથા ચાર ગતિઓમાં ભ્રમણ કરતાં કરતાં સહન કરવા પડતાં દુખના જાણકાર હતા. તેમણે તે દુખને દૂર કરવાને માર્ગ બતાવ્યું છે. સંસારના દુઃખનું કારણ તથા તે દુઃખને દૂર કરવાને ઉપાય તેઓ જાણતા હતા, તેથી જ તેમને ખેદજ્ઞ કહ્યા છે, अथवा 'खेयन्नए' । अर्थ क्षेत्र ५ थाय छे. तसे! Ai, ना पाह સ્થાનને જાણનારા હતા. અથવા તેઓ ક્ષેત્રને જાણનારા હતા એટલે કે લેક અને અલેકના સ્વરૂપના જાણકાર હતા. તેઓ કુશલ હતા, એટલે કે પ્રાણીઓને સુખ દેનારા કર્મોનું નિવારણ કરનારો ઉપદેશ દેવામાં દક્ષ (નિપુણ) હતા.