Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास्त्र - स भूतिप्रज्ञः-अनन्तज्ञानवान् , सर्वार्थविषयकज्ञानवान्न इत्यर्थः । अथवा सर्वमङ्गल
भूतप्रज्ञावान् , यद्वा-जगद्राथूतप्रज्ञावान् । तथा-(अणिएअचारी) अनिकेतचारी, निकेत-गृहं तद्रहितमनिकेतं यथारणतथा अतिवद्धमित्यर्थः तचरितुं शीलं यस्य सोऽनिकेतचारी-अप्रतिवद्धविहारीत्यर्थः तथा-(ओहंतरे) ओघन्तरः, भोघ-संसारं
टीकार्थ- भगवान महावीर स्वामी 'भूतिप्रज्ञ' थे । भूति शब्द के
अनेक अर्थ हैं, यथा-वृद्ध, मंगल, रक्षा और स्पर्श। यहां इलका ___ 'वृद्ध' अर्थ है । जिनकी प्रज्ञा अधिक वृद्धि को प्राप्त हुई हो ऐले अर्थात् . जो अनन्तज्ञानी हैं उन्हें भूलिप्रज्ञ कहते हैं। - तात्पर्य यह है कि भगवान् लमस्त पदार्थों को विषय करने वाले • ज्ञान ले सम्पन्न थे। अथवा वे सब के लिए कल्याणकारी था । अथवा
उनकी प्रज्ञा जगत् की रक्षा करनेवाली थी। अथवा उनकी प्रज्ञा लोक
में स्थित समस्त पदार्थों का स्पर्श करने वाली-उन्हें विषय ....करने वाली थी।
सामान्न अनिकेत रूप से विचरण करने वाले थे। परिग्रह से , रहित होने के कारण प्रतिबंध विहारी थे। अतएच 'अभिए अचारी' . इस पद का अर्थ है-'अनिशेतचारी' । स्यवान् गृहहित होकर विचरण
ટીકાઈ–ભગવાન મહાવીર સ્વામી “ભૂતિપ્રજ્ઞ હતા. “ભૂતિ પદના નીચે પ્રમાણે અનેક અર્થ થાય છે જેમ કે “વૃદ્ધ, સંગળ, રક્ષા અને સ્પર્શી અહીં તેનો અર્થ વૃદ્ધ સમજવું જોઈએ. જેમની વિશાળ પ્રજ્ઞા વૃદ્ધિ પામેલી છે, એટલે કે જેઓ અનંત જ્ઞાનથી સંપન્ન છે, તેમને “ભૂતિપ્રજ્ઞ કહે છે.
તાત્પર્ય એ છે કે મહાવીર પ્રભુ સમસ્ત પદાર્થોને બંધ કરાવનારા જ્ઞાનથી સંપન્ન હતા. અહિયાં “ભૂતિ પદને મંગળ અર્થ ગ્રહણ કરવામાં =ાવે, તે તેમનું જ્ઞાન સૌને માટે કલ્યાણકારી હતું. એ ભૂતિપ્રજ્ઞનો અર્થ થાય જે “ભૂતિ પદને ચર્થ “રક્ષા ગ્રહણ કરવામાં આવે, તે “ભૂતિ પ્રજ્ઞ પદનો અર્થ આ પ્રમાણે થાય–તેમની પ્રજ્ઞા જગતની રક્ષા કરનારી હતી. “ભૂતિ પદને “સ્પર્શ' અર્થ ગણ કરવામાં આવે, તો ભૂતિને અર્થ આ પ્રમાણે થાય–તેમની પ્રજ્ઞા સમસ્ત પદાર્થોને સ્પર્શ કરનારી–પદાર્થોના વિષયમાં માહિતી પૂરી પાડનારી હતી.
લાગવાન મહાવીર અનિકેત રૂપે વિચરણ કરનારા હતા. પરિગ્રહથી रहित पाने पारणे ती अप्रतिमा विहारी ता. अथवा 'अणिए अचारी'