Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४६५ पदान्तरोपादानं पुनरुक्तितां विभर्ति तथापि विशेषार्थावगहिज्ञानं सामान्यार्थपरिच्छेदकं दर्शनमित्युभयो विवेकः। अत एव यथास्थानमुभयो निवेश इति । 'जसं सिणो) यशस्विनः-साऽतिशायि यशः शालिनः, अगवतो यशः, नरसुरासुरातिशायि वर्तते तादृशयशस्वतो भगवतः (चक्खुपहे ठियस्स) चक्षुष्पथे स्थितस्य-लोकस्य चक्षुःपथे-लोचनमार्गे स्थितस्य-शत्रस्थ केवल्यवस्थायां वर्तमानस्य, यद्वा-लोकानां सूक्ष्मव्यवहितपदार्थाविभावेनाऽऽलोकवत सहकारित्या चक्षुर्भूतस्य भगवती महावीरतीर्थकरस्य, भगवदुए देशेनैव जीवादिपदार्थज्ञानसंभवात् । (धम्म धर्मम् -संसारोद्धरणस्वभावस् । भगवता प्रणीतं प्रतिपादितं वा धर्म-श्रुतचारित्रलक्षणम् अर्थ समान है, अतएव किसी भी एक शब्द से काम चल सकता है तो दूसरे शब्द का प्रयोग करने से पुनरुक्ति दोष होता है, तथापि दोनों में भेद है। ज्ञान वस्तु के विशेष धनों का ग्राहक होता है और दर्शन सामान्य अर्थ का अर्थात् वस्तु के लामान्य अंश का परिच्छेदक है। अतएव दोनों को यथास्थान प्रयुक्त किया गया है।
भगवान् सर्वाधिक यश से सुशोभित अर्थात् समस्त मनुष्यों देवों और असुरों से बढकर यशवाले तथा भवस्थ केवली अवस्था में लोक के चक्षु पथ में स्थित थे । अथवा भगवान लोगों को आलोक के समान सूक्ष्म और व्यवहित पदार्थों को प्रकाशित करने वाले होने से चक्षु के समान थे, क्योंकि भगवान् के उपदेश से ही जीवादि पदार्थों દર્શનનો અર્થ સમાન છે. તેથી કઈ પણ એક શબ્દને પ્રવેશ કરવાથી કામ ચાલી શક્ત, છતાં અહીં બને પદને પ્રવેગ કરવાથી પુનરુક્તિ દોષ લાગતો નથી? આ શંઠનું નિવારણ કરતા સૂત્રકાર કહે છે કે જ્ઞાન અને દર્શનના અર્થમાં આ પ્રકારનો તફાવત છે-જ્ઞાન વસ્તુના વિશેષ ધર્મોનું ગ્રાહકોય છે. પરંત દર્શન સામાન્ય અર્થનું એટલે વસ્તુના સામાન્ય અંશનું પરિચછેદક (ગ્રાહક-બોધક) છે, તેથી આ બંનેને પ્રવેશ કરવાથી પુનરુક્તિ દોષને અવકાશ રહેતું નથી.
મહાવીર પ્રભુ સર્વાધિક યશથી વિભૂષિત હતા એટલે કે સમસ્ત મનુષ્યો. દે અને અસુરે કરતાં અધિક યશસંપન્ન હતા તથા ભવસ્થ કેવલી અવસ્થામાં લેકના દષ્ટિપથમાં વિદ્યમાન હતા, અથવા તેઓ સૂક્ષમ અને વ્યવહિત (વ્યવધાનવાળા-સ્થળ) પદાર્થોને પ્રકાશિત કરનારા હવાથી ચક્ષુના સમાન હતા, કારણ કે તેમના ઉપદેશ વડે જ જીવાદિતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે