Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
V०२
सूत्रकृतासूत्र टीका-'वाला' वाला:-विवेकरहिताः नारकिजीवाः 'लोहपहं च तत्त' लोहपथमिव सप्ताम् , तप्तलोहपथमिवातिशयेन जाज्वल्यमानाम् 'पविज्जलं' प्रदीप्तजलां मधिरपूयरूपकर्दमपिच्छिलां 'भूमि' भूमि-पृथिवीतलमार्गम्। 'वला अणुकमंता' बलात् अनुक्राम्यमाणाः, यद्यपि तादृशभूमौ चलितुं नेच्छन्ति, तथापि-बलात्कारेण चाल्यमानाः 'जसि अभिदुगंसि' यस्मिन् अभिदुर्गेऽतिकठिने स्थाने कुंमीनरकादौ । 'पवज्जमाणा' प्रपद्यमानाः प्रचाल्यमाना अपि यदा न सम्यक् प्रचलन्ति तदा 'पेसेव' प्रेष्यानिव, क्रीतदासानिव वृपभानिव वा 'दंडेहि' दण्डः-दण्डपहरणैः ते परमाऽधार्मिकास्तान् 'पुरा करंति' पुरः कुर्वन्ति पुरोऽग्रतचालयन्ति । ते तु नारकाः स्वेच्छया स्थातुं गन्तुं कथमपि नैव सक्ताः । स्थितौ गमनेऽपि वा पराधीनतैव नारकजीवानाम् । न क्वचित् ते स्थिरा भवंति, न वा कुत्रचित् चलाते हैं । चलाये जाते हुए वे यदि अति दुर्गम मार्ग पर नहीं चलतेरुक जाते हैं तो परमाधार्मिड डंडे मार-मार कर आगे चलाते हैं ॥५॥
टीकार्थ--विवेशरहित नारकजीव, लोहपथ के समान अतिशय जाज्वल्यमान तथा रुधिर एवं पीव के कीचड़ से व्याप्त भूमि पर परमाधार्मिकों द्वारा चलाये जाते हैं । यद्यपि वे उस भूमि पर चलना नहीं चाहते, तथापि बलात्कार से चलाये जाते हुए जो नरक अत्यन्त दुर्गम तपाये हुए स्थान पर ठीक तरह नहीं चलते हैं, तब खरीदे हुए नौकरों की तरह अथवा बैलों की तरह डंडों का प्रहार करके परमाधार्मिक उन्हें आगे चलाते हैं । वे अपनी इच्छा के अनु. सार न कहीं ठहरने में समर्थ हैं और न चलने में समर्थ है । नारक जीव ठहरने में भी पराधीन हैं और चलने में भी पराधीन हैं। न वे તેઓ દુર્ગમ માર્ગ પર ચાલતાં ચાલતાં અટકી જાય છે, તે પરમધામિક તેમને દંડા મારી મારીને આગળ ચલાવે છે. આપા
ટીકાર્થ–પરમાધાર્મિક અસુરે નારકેને તપાવેલા લેઢાના જેવા ગરમ અને જાજવલ્યમાન માર્ગ પર ચલાવે છે. તે માગ રુધિર અને પરુ રૂપ કીચડથી છવાયેલો હોય છે. જે તએ તે માંગ પર ચાલવાની ના પાડે છે, તો તેમને બલાત્કારે ચલાવવામાં આવે છે. નરક અત્યંત દુર્ગમ માર્ગ પર જે તેઓ સરખી રીતે ચાલતા નથી, તે બળદ અથવા ગુલામેની માફક આર લેકીને અથવા દંડા મારીને તેમને ચલાવવામાં આવે છે. આગળ ચાલવું કે ભવું તે પણ તેમની ઈચ્છાનુસાર થતું નથી એટલે કે આ બને બાબતમાં તેઓ પરાધીન છે. તેઓ તેમની ઈચ્છા પ્રમાણે વિશ્રામ પણ લઈ શકતા નથી અને ચાલી પણ શકતા નથી. ત્યાં તે તેમને બિલકુલ પરાધીન