Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ५ उ.२ नारकीयवेदनानिरूपणम् ४०७ भवन्ति भय॑मानचणकरत् उच्छलन्तीत्यर्थः । ते नारकजीवाः ऊर्ध्वमुत्पतिता अपि 'उड़काएहि ऊर्यकाकैः द्रोण नाम काकनातिषु परमाधार्मिकः । पखज्जमाणा' पखाद्यमानाः-भक्ष्यमाणाः, अत्यन्तनष्टाः सन्तः पुन: 'अपरेहिं. अपरैः 'सणफएहि सनखपदैः-सिंहव्याघ्रसनखपशुभिः । 'खज्जति' खाधन्ते, भक्षिता भवन्तीति । परमाधार्मिकाः कश्चिद् नारकजीवं कन्दुकाकृतिनरके पचन्ति । तत्र भय॑मानास्ते ततः उत्पतन्ति, उत्पततस्तानाकाशे समासाद्य द्रोणनामकाका भक्षयन्ति । ततः पतिताः सिंहादिरूपधारिभिः परमाधार्मिकैक्षिताः भवन्ति । यत्र कुत्र यान्ति सर्वत्रैवापद्भाजो तत्र भवन्तीति भावः ॥७॥ कारण ऊपर उछलते हैं तो द्रोणकाक उन्हें खाते हैं । (नरक में पक्षियों की कोई पृथक जाति नहीं है । परमाधार्मिक अस्तुर ही चिक्रिया करके द्रोणकाक का रूप धारण कर लेते हैं। इसी प्रकार सिंह आदि के विषय में भी समझना चाहिए। और फिर सिंह व्याघ्र आदि नाखूनों वाले जानवर उन्हें खाते हैं।
अभिप्राय यह है कि परमाधार्मिक असुर नारकजीव को किसी 'कन्दुक की आकृति वाले नरक में डालकर पकाते हैं। जब उन्हें पकाया जाता है तो वे घबराकर ऊपर उछलते हैं । ऊपर उछले हुए उन नारकों को आकाश में पाकर द्रोण नामक काक खाते हैं। जब वे नीचे गिरते है तो सिंह आदि का रूप धारण किये हुए परमाधार्मिकों द्वारा भक्षण તેમના શરીર શેકાય છે, ત્યારે દાઝી જવાને કારણે તેઓ ઊંચે ' ઉછળે છે. ઉપર ઉછળેલા તે નારકને દ્રોણકાક ખાવા માંડે છે. (નરર્કમાં પક્ષીઓની કઈ અલગ જાતિ નથી. પરમાધામિક અસુરે જ પિતાની પૈક્રિય શક્તિથી દ્રોણકાનું રૂપ ધારણ કરે છે. એ જ પ્રમાણે તેઓ સિંહ આદિના રૂપની પણ વિમુર્વણું કરે છેજે તેઓ ઉછળીને નીચે પડે છે, તે સિંહ, વાઘ આદિ નહોરવાળા જાનવરે તેમનું ભક્ષણ કરી જાય છે. આ
- આ કથનને ભાવાર્થ એ છે કે નરકપાલે નારકોને દડાના આકા. રની નરકમાં પછાડીને પકાવે છે. આ પ્રકારે જ્યારે તેમનાં અંગો અંગ્નિથી દાઝવા માંડે છે, ત્યારે તેઓ ગભરાઈ જઈને ઊંચે ઉછળે છે. ઊંચે ઉછળતા તે નારકે દ્રોણકાક નામના પક્ષીને શિકાર બને છે. જે તેઓ નીચે પડે છે, તે સિંહ, વાઘ આદિ દ્વારા તેમનું ભક્ષણ કરવામાં આવે છે. તે સિંહ, વાઘના રૂપની વિકુવરણ પણે પરમાધાર્મિક અસુરે જ કરતા હોય છે. સૂત્રકાર આ કથન દ્વારા એ વાત પ્રકટ કરે છે, કે નારકે ગમે ત્યાં જાય,