Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७२
सूत्रकृताङ्गधने टीकार्थ- 'बालस्स' वालस्य मन्दमतेः रागद्वे रश्कलुषितान्तःकरणस्य । 'बीयं' द्वितीयमिदम् 'मंदर्य' मान्यम्-अज्ञत्तम् । हिदि द्वितीयम्-'जं च कडं' यच पापकर्म कृतम् , शरीरवालनोलिः संपादितम् । तादृशं मैथुनरूपं कर्म तत् प्रथमम् , 'भुजो' भूयः गुर्वादिभिः पृष्टः सन् पुनरपि 'अवजाणइ' अपजानीते अश्लापं करोतिप्रच्छादयति नाहमेवं कृतवानिति द्वितीयम् एवम् । 'से' स पुरुषः 'दुगुणं पावं करे' द्विगुणं पापं करोति । किमर्थमेवं करोति तत्र ह- 'पूयणसामो' पूजनकामः, लोकेऽस्माकं पूजा भवतु इत्यभिलापां वित्तिं करोति च संयमविराधरम् । एकस्तु तावत् माथमिको दोषः, यत् पापाम तेन कृतम् । द्वितीयस्तु दोषः तादृशं कुत्सितं कर्म कृत्वाऽपि परेण पृष्टोऽपलपति । एतादृशः पुरुषः संसारे स्वकीयपूजादिकमिच्छन् (विसन्ने सी) विपश्येपी-विष्ण!-असंयत्रः, तस्यैपी-अभिलापीअस्ति असंयममिच्छतीत्यर्थः। पापकर्माऽनुष्ठानं मृषावादिता च, इति उभय. मपि दोपायैवेति भावः ॥२९॥
टीकार्थ--रागद्वेष से कलुषिन अन्तःकरणवाले मतिमन्द उस साधु की यह दूसरी मूढता है । वह दूसरी मूढता कौन सी हैं ? एक तो उसने मन बचन काय से पापकर्म किया, दूसरे गुरु आदि के पूछने पर वह नटता है। उसे छिपाने के लिए कहता है कि मैंने ऐसा "नहीं किया है । ऐसा मनुष्य दुगुना पाप करता है । वह चाहता है कि लोक में मेरी पूजा प्रतिष्ठा हो किन्तु करता है संयमविराधना। ... तात्पर्य यह है कि पहला दोष तो उसने यह किया कि पापकर्म किया, दूसरा दोष यह है कि दूसरे के पूछने पर दोष का सेवन करके भी अपलाप किया। ऐसा पुरुष चाहता तो यह है कि लोक में मेरी 1 ટીકા-રાગદ્વેષથી કલુષિત અંત:કરણવાળા, મન્દતિ તે સાધુની આ બીજી 'મૂઢતા છે, આ બીજી મૂઢતા કઈ છે, તે સૂત્રકાર સમજાવે છે–પહેલી મૂઢતા તો એ છે કે તેણે પાપકર્મ કર્યું. ગુરુ આદિએ તેને પૂછયું ત્યારે તેણે કહ્યું કે હું પાપકર્મ કરતું નથી' આ પ્રકારે અમાત્ય વચનનો જે આધાર લીધે, તે તેની બીજી મૂઢતા ગ શકાય તે બમણું પાપ કરે છે -મૈથુનસેવન જન્ય પાપ અને મૃષાવાદજન્ય પાપ તે એવું ઈચ્છે છે કે લેકમાં મારી પૂજાપ્રતિષ્ઠા થાય, પરંતુ તેને આ પ્રકારના વર્તન દ્વારા તે સંયમની વિરાધના કરતો હોય છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે તેણે પાપકર્મનું સેવન કયું આ તેને પહેલો દેવ “પોતે પાપકર્મ રસ્તો નથી. આ પ્રકારના અસત્ય કથનને કારણે ત મૃષાવાદના દોષને પણ પાત્ર છે પાપકર્મનું આચરણ અને અસત્ય ભાષણ, આ બન્ને દેશે કરવાને કારણે તે બમણ પાપને પાત્ર થશે. એ સાધુ એવું