Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७०
सूत्रकृतास्त्रे ___टीका--'एगे एके-साधः संसाराऽभिषक्ता ऐहिक.पारलौकिककर्मभयात् स्यक्तमानसाः 'पावर्ग' पापम् 'कस्म कर्म 'कुवंति' पुर्वन्ति । 'पुटा' पृष्टा - गुरुभिः पृष्टाः सन्त एवमाहुः 'अहं पावग' अहं पाप कर्म न करोमि, नाऽहमेवं कुलसमुत्पन्नो यदेवविधं कर्म करिष्ये । 'एसा एषा 'अंकेसाइणी' अंकेशायिनी कन्यासदृशी पूर्वमासीत् । तदेषा मयि एवं करोति, किन्तु अ विदितसंसारासारस्वमायः प्राणाऽतिपातेऽपि एतादृशं कुत्सितकृत्यं नै करिष्यामि एवं मिथ्या वचनं प्ररूपयति, इति ॥२८॥ मूलम्-बालस्स संदेयं बीयं जं च कडं अजाणइ सुनो।
दुर्गुणं करई से पावं पूर्यणकामो विसन्नेसी॥२९॥ छाया-बालस्य मान्द्यं द्वितीयं यत् च कृतमपजातीते श्रूयः ।
द्विगुणं करोनि स पापं पूजनकामो विषण्णपी ॥२९॥ . ___टीक्षार्थ--कोई साधु, जो संसार में आसक्त हैं और इहलोक तथा परलोक संबंधी फर्म भय से रहित हैं, पापर्म करते हैं, किन्तु जब उनके गुरू आदि उनसे पूछते हैं तो ऐसा करते हैं कि मैं पापकर्म नहीं करता। मैं ऊंचे कुल में जन्मा हूँ ऐसा पाप कैसे कर सकता हूँ। यह स्त्री अंकेशायिनी है अर्थात् कन्या के समान है। इसी कारण यह मेरे साथ ऐसा व्यवहार करती है । मैंने संसार के अलार स्वरूप को समझा है। में प्राण जाने पर भी ऐसा कुकृत्य नहीं करूंगा। इस प्रकार मिथ्या वचनों का प्रयोग करते हैं ॥२८॥
ટીક – ઈ સાધુ કે જે સંસારમાં આસક્ત હોય છે અને એ લોક અને પરલેક સ બંધી કર્મભયથી જે રહિત છે, તેના દ્વારા પાપકર્મનું સેવન કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેના ગુરુ આદિ તે વિષે તેને પૂછે છે ત્યારે તે એવો જવાબ આપે છે કે – હું પાપકર્મ આચરતો નથી, ઊંચા કુળમાં જ છું. મારાથી એવું પાપકર્મ કેવી રીતે કરી શકાય? તમે જે સ્ત્રી સાથેના મારા સંબધના વિષયમાં સંદેહ સે છે, તે સ્ત્રી તે અંકેશાયિની છે. એટલે કે બાલ્યાવસ્થામાં તે મારા ખોળામાં ખેલી હતી અને શયન કરતી હતી. તે તે મારી પુત્રી સમાન છે. તે કારણે તે મારી સાથે એવો વ્યવહાર રાખે છે. મેં સંસારની અસારતાને જાણી લીધી છે. મારાં પ્રાણનો નાશ થાય તે પણ હું એવું દુષ્ક્રય ન કરુ આ પ્રકારનાં અસત્ય વચને તે પ્રગ रे छे. १२८॥