Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३३३ . विपुला-विशाला परिमाणरहितत्वात३, कर्कशा-कठोरा प्रत्यङ्गदुःखजनकत्वात्४,
खरा-तीक्ष्णा-अन्तःकरणभेदकत्वात् ५, परुषा निष्ठुरा सुखलेशरहितत्वात् ६, • प्रगाढा-प्रतिक्षणमसमाधिजनकत्वात् ७, प्रचण्डा भयानका आत्मनः प्रतिप्रदेश व्यापित्वात् ८, घोरा विकटा श्रवणेऽपि दुःखननकत्वात् ९, भीपणा-भयोत्पादिका, प्रतिमाणिभयजनकत्वात् १०, दारुणा-हृदयमंक्षोभकारिणी, प्रतिकाररहित. स्वात् ११, एतादृशैकादशविधवेदना संकुलत्वेन दुःखरूपम् सर्वज्ञेनापि वाचा वर्णयितुमशक्यमतोऽयंदुर्गमिति । 'आदीणियं' आदीनकम् , तादृशं नरकस्थानं दीना. शरणत्राणजीवानां निवासस्थानम् । 'दुक्कडियं' दुष्कृतिकम् तत्र दुष्कृतिनां पापिना की वेदना से व्याप्त हैं वहां अत्यन्त तीव्र एवं प्रकर्ष प्राप्त वेदना है । वह
वेदना अनिवार्य है उसके निवारण का कोई उपाय नहीं है। वह विशाल - है, क्योंकि उसका कोई परिणाम नहीं है । अंग अंग में दुःखप्रद होने के कारण कर्कश-कठोर है । अन्तःकरण को भेदन करनेवाली होने से खर-तीक्ष्ण है । उसमें स्तुखका लेशमात्र भी न होने से.परुष है । प्रति. क्षण असमाधि उत्पन्न करनेवाली होने से प्रगाढ है। वह प्रचण्ड है. क्योंकि आत्मा के प्रत्येक प्रदेश में व्याप्त रहती है। सुनने मात्र से दुःखजनक होने के कारण घोर विकट है। प्रत्येक प्राणी को भयजनक होने से भयंकर है। प्रतीक्षाररहित होने से हृदय को क्षुब्ध करनेवाली -दारुण है । सर्वज्ञ भी वाणी द्वारा उसका वर्णन नहीं कर सकते। इस कारण नरक को दुर्ग कहा है। वह नरक दोन, शरणहीन एवं प्राण.
ત્યાં અત્યન્ત તીવ્ર અને પ્રકષપણાથી ભોગવવી પડે છે. તે વેદના - અનિવાર્ય છે-તેના નિવારણનો કેઈ ઉપાય જ હેત નથી વળી તે દિના વિશાળ હોય છે એટલે કે તેનું કઈ પ્રમાણ જ કલ્પી શકાય તેમ નથી, - તે વેદના પ્રત્યેક અંગમાં દુ ખ ઉત્પન કરનારી હોવાથી કર્કશ-કઠોર છે. તે
વેદના અન્તઃકરણને ભેદનારી હોવાને કારણે તેને “ખરતીક્ષણ (અત્યન્ત તીક્ષણ) 'કહી છે તેમાં સુખને સહેજ પણ સદ્દભવ ન હોવાને કારણે તે પરુષ છે. પ્રતિક્ષણ અસમાધિ ઉત્પન્ન કરનારી હોવાને કારણે તે પ્રગાઢ છે આત્માના પ્રત્યેક પ્રદેશમાં વ્યાપ્ત હોવાને કારણે તે પ્રચંડ છે. તે વેદના એવા પ્રકારની હોય છે, તેને શ્રવણ કરવાથી પણ દુઃખ થાય છે, તે કારણે તેને ઘોર-વિકટ કહી છે. પ્રત્યેક જીવમાં ભય ઉત્પન્ન કરનારી' હોવાને કારણે તેને ભયંકર 'કહી છે. પ્રતીકાર રહિત હોવાને કારણે હૃશ્યને ક્ષુબ્ધ કરનારી હોવાથી તેને
દારુણ કહી શકાય છે. સર્વજ્ઞ પણ વાણુ દ્વારા તેનું વર્ણન કરી શકતા નથી, છે. તેના કારણે નરકને “દુગ કહેલ છે. તે નરક દીન, શરણહીન અને ત્રાણુવિહીન