Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
. . . . . . . २६२ ....
सूत्रकृताङ्गसूत्रे - ननु यदा इत्थं परमाधार्मिकद्वारा नरकवासिनः पीडां प्राप्नुवन्ति, यथाघृक्षात् पातनं, छेदनं, भेदनं, कटाहे पाचनं च, तदा-तत् शरीरं विहायाऽन्यत्रगच्छन्तस्तादृशयातनाभ्यो विमुक्ता भविष्यन्तीति कथं पुनस्तेपामनुक्षणं तादृशी पीडा स्यादित्याशंक्य समाधत्ते । न हि ताशयातनाभ्यः शिरस छेदेऽपि पां मुक्तिभवति । अपि तु वारं वारं तामेवाऽनुभवन्तीत्यत आ६-- मूलम्-नो चेव ते तत्थ मसीभवंति, ण जिंजती तिबभिवेयणाए। .
तमाणुभागं अणुवेदयंता दुखंति दुक्खी इह दुक्कडेणं॥१६॥ छाया-नो चैव ते तत्र मपीभवन्ति नो म्रियन्ते तीवाऽमिवेदनया।
_____तमनुभागमनुवेदयन्तो दुख्यन्ति दुःखिन इह दुष्कृतेन ॥१६॥ - जब नारक जीवों को परमाधार्मिकों द्वारा इस प्रकार की पीडा पहुंचाई जाती है -वृक्ष से गिराया जाता है, छेदन भेदन किया जाता है, पकाया जाता है, तब वे उस शरीर को छोडकर अन्यत्र जाकर उन यातनाओं से छुटकारा पा लेते होंगे, ऐसी स्थिति में उन्हें लगातार पीडा कैसे हो सकती है ? इस शंका का समाधान करते हैं। इस प्रकार की यातनाओं से, यहां तक कि मस्तक छेदन होने पर भी उनका बचाव नहीं होता, किन्तु बार बार वे उसी प्रकार की यातनाएँ ओगते ही रहते हैं। सूत्रकार यही कहते हैं
शब्दार्थ--ते-ते वे नारक 'तत्थ-तत्र' उस नरक में 'नो चेव मसीभवंति-नैव मषीभवन्ति' जलकर भस्म नहीं हो जाते हैं तथा
પરમાધામિક દેવતાઓ દ્વારા આ પ્રકારની પીડાઓ (વૃક્ષ પરથી નીચે પટકવાની, અંગેનું છેદન કરવાની, અગ્નિ પર પકાવવાની આદિ) જ્યારે પહોંચાડવામાં આવતી હશે, ત્યારે તે નારકે મરણ પામીને તે યાતનાઓમાંથી મુક્ત થઈ જતા હશે અને અન્ય ગતિમાં ઉત્પન્ન થઈને તે યાતનાઓમાંથી છૂટકારો મેળવતા હશે, આ પ્રકારની પરિસ્થિતિમાં તેમને નિરંતરે પીડા અનુભવવાની વાત કેવી રીતે સંભવી શકે ?
આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે આ પ્રકારની યાતનાઓ સહન કરવા છતાં પણ તેમનું આયુષ્ય સમાપ્ત થતું નથી. અરે ! તેમનું મસ્તક છેદવામાં આવે, તે પણ તેઓ જીવતાં જ રહે છે અને વાર વાર આ પ્રકારની યાતનાઓ સહન કર્યા જ કરે છે. એજ વાત સૂત્રકાર वे ट छे. ॥१५॥
शहाय-ते-ते' ते ना२३ 'तत्थ-तत्र' ते नारमा 'नो चेव मसि भवंवि-नैव मपीभवन्ति' ममीन सभ २७ rai नथी तथा 'तिव्वभिवेयणाए