Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२४
सूत्रकृताङ्गो भुक्त्वा-यथा विपमिश्रितपायसभोजी पश्चाताप करोति तद्वत् (एवं) एवमेव (विवेगमादाय) विवेकमादाय (इपिए) द्रव्यो मुक्तिगमनयोग्यः तस्मिन् (संवास) संबासा स्त्री संबन्धः (नवि कपए) नापि कल्पते समीचीनो न भवतीति भावः ॥१०॥
टीका-अह' अथ 'से' असौ साधुः स्त्रीपाशनियंत्रितः सन् प्रतिदिनं क्लेशमनुभवन् ' एच्छा' पश्चात् 'अणुतुरई' अनुतप्यते पश्चात्तापं करोति। यथा कुटुम्बे नियन्त्रितालाम्, एतादृशं दुसमनश्यमेव भवति। परिवारकृते पापमिश्रितं कर्म कुर्वन् पापलिप्टो दुःखमनति । उक्तंच
'मया परिजनस्या कृतं कर्म सुदारुणम् । एकाशी तेल दहोऽहं हारते फल पाणिनः ॥१॥
एवं स साधुरी परितप्यते। टीकार्थ--स्त्री के जाल में पड़ा हुआ वह साधु प्रतिदिन क्लेश का अनुभव करता हुआ पश्चाताप करता है। जो जो लोग कुटुम्ब रूपी जाल में पडे हैं उन्हें नाना प्रकार के दुखों को अवश्य ही भुगतना पडता है। परिवार के लिए पापमय कर्म करने वाला स्वयं पाप ले लिप्त होता है और भविष्य में भी उसे दुःखों क्षा भानी होना पडता है। कहा भी है- मया' इत्यादि। __'मैंने परिजनों के लिये नूर से क्रूर करें शिये, मगर आज मैं अकेला ही संतप्त हो रहा हूं। जिन्होंने मेरे उन पाप कार्यों से संगृहीत वस्तु का फल भोगा था वे सब चले गये !' इस प्रकार वह साधु भी पश्चात्ताप करता है। તથ્યને હદયમાં ઉતારીને મોક્ષગમનની અભિલાષા રાખતા સાધુએ સ્ત્રીઓની સાથે નિવાસ કર જોઈએ નહીં ૧.
ટીકાર્થ–સ્ત્રીની જાળમાં ફસાયેલો તે સાધુ પરિવારને નિમિત્તે પ્રતિદિન કલેશને અનુભવ કરતે રહે છે, તે કારણે સંયમથી ભ્રષ્ટ થવા માટે તેને પશ્ચાત્તાપ થાય છે. જે લેકે કુટુંબની સાથે રહે છે તેમને વિવિધ રખાન અનુભવ કરે પડે છે. પરિવારને નિમિત્તે પાપકર્મ સેવનારો પુરુષ પોતે જ પાપથી લિપ્ત થાય છે. અને ભવિષ્યમાં પણ તેને દુઃખના ભાગીદાર બનવું ५. छ. ४ह्यु ५४ छे 3-'मया' त्या
મેં પરિજનોને માટે રમાં કૂર કર્મોનું સેવન કર્યું, પરંતુ આજે હું એકલે જ સંતાપનો અનુભવ કરી રહ્યો છું. જેમણે માાં તે પાપકર્મો દ્વારા ઉપાર્જિત વસ્તુઓનું ફળ ભેગવ્યું હતું તેઓ બધાં ચાલ્યા ગયા આ રીતે સાધુ પણ પશ્ચાત્તાપ કરે છે.