Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ.१ स्त्रीपरीषहनिरूपणम् . . .२४९
अन्वयार्थः--(वाले) बालोऽज्ञानी (सयं दुक्कडं) स्त्रयं दुष्कृतं (न वदई) न वदति आत्मना कृतं पापं आचार्यादिना पृष्टो न कथयति (आइट्ठो वि) आदिष्टोऽपि परेण (पकत्थड) प्रकत्थते स्वकीयां प्रशंसां वदति (वेयाणुवीइ माकासी) वेदानुवीचि माकापी मैथुनाभिलापं मा कुरु इति आचार्ये कथिते (भुजो चोइज्जती) भूयो नोधमानः (से) सः - कुशीलः (गिलाइ) ग्लायति-ग्लानि प्रामोतीति ॥१९॥ ____टीका-'वाले' वालोऽज्ञानी 'सयं दुक्कडं न वदई' स्वयमात्मना छतं दुष्कर्म न वदति, स्वकीयदुर्मकथनाय परेण 'आइटो वि' आदिष्टोऽपि आचायेणाऽन्येन वा केनचित् 'पकत्थई' प्रत्यते, स्वकीयां प्रशंसामेव वदति आत्मानं निहातुम् अएल नि, असन्तं सन्तं व्रते इति भावः । तथा-वेयाणुवीइ' ज्जंतो-भूयोनोद्यमान.' बार बार कहा जाने पर 'खे-सः' वह अशील 'गिलाइ-ग्लायति' ग्लानिको प्राप्त होते हैं ॥१९॥ ___ अन्वयार्थ--अज्ञानी जीव स्वयं अपने पापको प्रकाशित नहीं करता है, दूसरे के कहने पर भी मुकरता है और अपनी प्रशंसा करता है, मैथुनलेवन मत करो, इस प्रकार आचार्य के कहने पर और पुनः पुनः प्रेरणा करने पर ग्लानि का अनुभव करता है ॥१९॥ . टीकार्थ--अज्ञानी जीव अपने दुष्कृत्य को प्रकाशित नहीं करता है, अपना दुष्कृत (पाप) कहने के लिए दूसरे के कहने पर नटता है, झुठी सच्ची पातें कहता है । जब गुरु कहते हैं कि मैथुन सेवन मत करो तो वह वारंवार ग्लानि को प्राप्त होता है। तशील शिष्य 'गिलाइ-ग्लायति' खान मनी लय छे. अर्थात भी બની જાય છે. ૧
સૂત્રાર્થ–-અજ્ઞાની જ જાતે જ પિતાના પાપને પ્રકટ કરતા નથી, બીજા લોકે તેમને સમજાવવા પ્રયત્ન કરે તો પણ તેઓ પિતાના દોષોને સ્વીકાર જ કરતા નથી, પરંતુ પોતાની પ્રશંસા જ કર્યા કરે છે. આચાર્ય દ્વારા મૈથુન સેવન ન કરવાને ઉપદેશ આપવામાં આવે અને સ્ત્રીના સંપર્કને પરિત્યાગ કરવાની પ્રેરણા ફરી ફરીને આપવામાં આવે, ત્યારે તેઓ ગ્લાનિ (વિષાદ) અનુભવે છે ના • ટીકા—-અજ્ઞાની છો પિતાનાં દુષ્કૃત્યને પિતાની જાતે પ્રકટ કરતાં જ નથી, પરંતુ જ્યારે તેઓને કે દુષ્કૃત્યે પ્રકટ કરવાને માટે સમજાવે છે, ત્યારે પણ તેઓ તેને સ્વીકાર જ કરતા નથી, ઊલટી એર ટી વાત કહીને પિતાના દુષ્ક (પાપ)ને છુપાવવાને જ પ્રયત્ન કરે છે. જ્યારે ગુરૂ દ્વારા તેને મૈથુન સેવન ન કરવાનું કહેવામાં આવે છે,
सू० ३२