Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૮
. .. सूत्रकृताङ्गसूत्र परन्तु 'से' स साधुः (एयाणि) एतानि-शयनासनादीनि (विस्वरूवाणि) विरू. परूपाननेकपकारकान् (पासाणि) पाशान् (जाणे) जानीयात् इति ||४|| .
टीका-'एगया' एकदा एकस्मिन् काले देशे च एकान्तदेशकालादौ । 'सयणासणेहि' शयनाऽऽसनैः, शयनं शय्या पर्यकादिकम् । आसनं रूपरिच्छदसोपधानस वितानमासनम् । तै:-पुनः पुनः, 'जोरगेहि योग्यैः तत्कालोचितोपभोगयोग्येः 'दुग्यफेनसमा शय्या' इत्युक्तेः । 'इत्थीओ' त्रिय-कामिन्यः 'णिमंतति' निमंत्रयन्ति-प्रार्थयन्ति साधुम् । 'से' स साधुः परमार्थदर्शी 'एयाणि' एतानि-शयनाऽऽसननिमंत्रणादीनि 'विख्वरूपाणि-निरूपरूपान्-अनेकाकारकान 'पासाणि' पाशान् स्त्रीसंबंधकारिणः । 'जाणे' जानीयादिति। -- । ___ अयं भावः-स्त्रियो हि मायः भासन्नवस्तुग्राहिण्यो भवन्ति, लवादिवत् ।
टीकार्थ--किसी समय और किसी जगह या एकान्त देशकाल में स्त्रियां साधु को उपभोग के योग्य शय्या (विछौना) एवं आसन के लिये पार्थना करती हैं। पर्यडा पलंग आदि शय्या कहलाते हैं और आसन वह है जिस पर विस्तर विछा हो, तकिया लगा हो और ऊपर से चंदोवा लगा हो कहा जाता है कि शय्या दुग्धफेन के सदृश होती है । किन्तु साधु को समझ लेना चाहिए कि शयन आसन आदि के लिये जोनिमंत्रण है सो साधु को फंसाने के लिए नानाप्रकार के जाल हैं।
तात्पर्य यह है स्त्रियां प्रायः समीपवर्ती वस्तु को ही लता के समान ग्रहण करती हैं। जैसे लता आदि समीपवर्ती को ही परिवेष्टित करती તથા આસનોને વિવિધ પ્રકારના કર્મોના બન્થનરૂપ સમજીને સાધુએ તેમને અસ્વીકાર કરવું જોઈએ, ૫૪ . . ટીકાર્થ-ક્યારેક કેઈ એકાન્ત સ્થાનમાં સ્ત્રિઓ કેઈ સુંદર શમ્યા બિછાવીને અથવા આસન ગઠવીને તેનો ઉપભોગ કરવાને માટે સાધુને વિનવે છે. શયન કરવાને માટે પલંગ અથવા ખાટલા પર બિછાવેલ બિછાનાને શસ્ત્ર કહે છે. બેસવાને માટે પાથરણું, ગાદી આદિ પાથરીને, પાછળ તકિયે ગોઠવીને તથા ઉપર ચંદરે તાણુને જે બેસવા માટેની વ્યવસ્થા કરાય છે તેને આસન કહે છે તે શય્યા દૂધના ફીણ જેવી હોય છે. પરંતુ સાધુએ સમજી લેવું જોઈએ કે શય્યા, આસન આદિના ઉપગ માટેની સ્ત્રિઓની તે પ્રાર્થનાઓ તે તેમને સંયમના માર્ગેથી ભ્રષ્ટ કરવાની કપટ જાળ જ છે. • ' જેમલતા સમીપવર્તી વસ્તુને જ વીંટળાઈ જાય છે, એ જ પ્રમાણે