Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यकतानसूत्रे टीका--'तासु' तामु-स्त्रीषु 'नो' नैव कथमपि 'चक्खु' चक्षुः नेत्रम् 'संधेज्जा' संदध्यात्-संयोजयेत् कदाचिदपि स्त्रीचक्षुपि सानुराग स्वचक्षुन निवेशयेत् न पश्येदित्यर्थः । यदि कंदाचित्प्रयोजनं भवेत् तदापि अवज्ञावदेव सा निरीक्षपीया । तंदुक्तम्-- ___कार्येऽपीषन्मतिमान् निरीक्षते योपिदंगमस्थिरयो ।
अस्निग्धयाशावज्ञया छकुपितोऽपि कुपित इवा॥१॥' 'नोवि य' नापि च 'साहसं समभिजाणे' साहसं कुकृत्यकरणम् तदीयप्रार्थनया समनुजानीयात् , स्वीकुर्यात् । यथा संग्रामावतरणमनीव दुखदायि, तथा स्त्रीसको नरकादि दुःखानां कारणं भवति । 'यो सहियं विहरेज्जा' नो सहितो विहरेत्
टीकार्थ--साधु को चाहिये कि वह किसी भी स्त्री की दृष्टि के साथ अपनी दृष्टि न मिलावे । कदाचित् कोई प्रयोजन हो और देखना ही पडे तो अवज्ञा की दृष्टि से ही देखे । कहा भी है-'कार्य' इत्यादि। _ 'धुद्धिमान् पुरुष प्रयोजन होने पर स्त्री के शरीर को देखता भी है तो थोडी सी देर तक ही देखना है और वह भी अस्थिर तथा अनुरागहीन दृष्टि से । वह ऐसी अवज्ञापूर्ण दृष्टि से देखता है कि कुपित न होने पर भी कुपित सा प्रतीत होता है।
साधु स्त्री की प्रार्थना पर कोई कुकृत्य करना स्वीकार न करे। जैसे संग्राम में उतरना अत्यन्त दुःखप्रद होता है, उसी प्रकार स्त्री का
सूत्राथ-साधुसे रिमे। त२६ न०१२ ५५ ३७वी नये नही. ते -રીની દષ્ટિ સાથે પિતાની દષ્ટિ મેળવવી જોઈએ નહીં. તેણે તેના કહેવાથી 'કે અકાર્ય કરવું નહીં અને તેની સાથે વિચરવું જોઈએ નહીં. આ પ્રમાણે કરવાથી જ તેને આત્મા સુરક્ષિત રહે છે. પાન - ટીકર્થ–સાધુએ કદી પણ કેઈ સ્ત્રીની દૃષ્ટિ સાથે પિતાની દૃષ્ટિ મેળવવી જોઈએ નહીં. કદાચ કઈ પ્રજનને કારણે સ્ત્રી સામે નજર કરવી પડે, તે उपेक्षानी दुष्टये तेनी सामे ऽन्ये ४युं पर छे है-'कार्य' या
વિવેકવાન પુરુષ કે પ્રજનને કારણે સ્ત્રીના શરીર પર નજર નાખે છે, ત્યારે પણ તેની સામે અસ્થિર અને અનુરાગહીન દષ્ટિથી જ દેખે છે. તે તેની સામે એવી અવજ્ઞાપૂર્ણ દષ્ટિએ દેખે છે કે કુપિત ન હોવા છતાં પણ કપિત જે લાગે છે.”
, સી ગમે તેટલી વિનંતી કરે, તે પણ સાધુએ કેઈ કુકૃત્ય કરવાનું કવીકારવું જોઈએ નહીં. જેવી રીતે સંગ્રામમાં ઉતરનારને અત્યન્ત દુખને