Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीपहनिरूपाम् २१५ . . अन्वयार्थः--(आमंतिय) आमंत्र्य (उस्सविया) उच्छ्राय्य-विश्वाससुःपाध (आयसा) आत्मना-स्वकया भोगं कत्तुं (भिक्खु) भिक्षु साधु (निमंतंति) निम त्रयन्ति-प्रार्थयन्ति स्त्रियः । (से) सा-साधुः (एयाणि सदाणि) एतान् शब्दान (विलवरूवाणि) विरूपरूपान्-अनेकमकारान् पाशवन्धानिव (जाणे) जानीयादिति ॥६॥
टीका-'आमंतिय आमन्य,-स्त्री साधु संकेतं दत्वा अर्थगत्याऽहमिदानीममुक. स्थानं गमिष्यामि, भवताऽपि तदानीन्तत्रैव आगन्तव्यमिति स्वाभिमायेणाऽऽमन्नणं दत्वा । 'उस्तरिय उच्छ्राय्य-विश्वासमुत्पाद्य विविधवाक्यरचनादिना। 'आयसा' आत्मना-स्वकया सहोपभोगाय । 'निमंति' निमन्त्रयन्ति, निमन्त्रणं ददाति प्रार्थयंतीति यावत् । 'एयाणि सद्दागि' एतान् शहान्-स्त्री संबन्धिनः शब्दान् शब्दादीन् विषयान् । 'विल्वरूपाणि' विरू५रूपान्--दिविधप्रकारान् 'से' सः साधुः यथा इमे स्त्री संवद्धाः सर्वेऽपि शब्दादयो विषयाः नरकादिहेतुत्वादनर्थ___ अन्वयार्थ--स्त्रियां साधु को आमंत्रित करके विश्वास उत्पन्न करके अपने साथ लोग करने के लिए निमंत्रित करती हैं। साधु इस प्रकार के शब्दों को पाशबन्ध (जाल) सलझे ॥६॥ _____टीकार्थ-स्त्री लाधु को संकेत करके आमंत्रण देती है कि मैं अष अमुक स्थान पर जाऊंगी। आप भी वहीं पर आ जाना। इस प्रकार अपने अभिप्राय के अनुसार आमंत्रण देकर विविध प्रकार की वाक्य रचना द्वारा विश्वाश उत्पन्न करती है और फिर अपने साथ उपभोग करने के लिये प्रार्थना करती है। स्त्री संबंधी इन शब्दों को या शब्द आदि विषयों को साधु नाना प्रकार के पाराबन्धन समझे । साधु को समझना चाहिये कि स्त्री संबंधी सभी शब्दादि विषय नरकादि के
સુત્રાર્થ–સ્ત્રીઓ સાધુને આમંત્રિત કરીને, વિશ્વાસ ઉત્પન્ન કરીને, પિતાની સાથે ભેગ ભેગવવાની વિનંતી કરે છે. સ્ત્રિનાં આ પ્રકારનાં વચનોને સાધુઓએ પાશબધ (જાળ)રૂપ સમજવા. દા
1 ટીકાર્થ–સ્ત્રી સાધુને સંકેત દ્વારા એવું રામજાવે છે કે હું અમુક સ્થળે જઉં છું તમે પણ ત્યાં આવી પહોંચજો આ પ્રકારે આમંત્રણ દઈને તે વિવિધ પ્રકારની વાક્ય રચના દ્વારા સાધુને પોતાના પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન કરે છે. અને પોતાની સાથે ઉપભોગ કરવાને વિનવે છે સ્ત્રીના આ શબ્દોને અથવા શબ્દ આદિ વિષયને સાધુ એ વિવિધ પ્રકારના પાશવશ્વરૂપ સમજવા જોઈએ. તેણે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે સ્ત્રીસંબંધી સઘળા શબ્દાદિ વિષયે નરકાદિ દુર્ગતિના કારણભૂત હોવાથી અનર્થના મૂળ