Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
increer
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. ३ उ.४ स्खलितस्य साधोरुपदेशः १७५ ___टीका-एवमिति-एवं व्रणं स्फोटयित्वा ततः पूयादिकमपनीयते तत्र न भवति कोपि दोपः, एवं मैंथुन सेवनेऽपि नास्ति दोष इति मन्यमानाः 'एवं' एवं 'एगे' एके ललनासक्ताः पार्थस्थादयः संदननुष्ठानात् स्वपाचे तिष्ठन्तः नाथवादिकमंडलचारिणः स्वयूथ्यां वा केचन। तथा 'मिच्छदिट्टी' मिथ्यादृष्टयां मिथ्याविपरीतातत्वग्राहिणीदृष्टिदर्शनं येषां तथाभूताः 'अणारिया' अनार्याः-धर्मविरुद्धानुष्ठानकर्तारः सर्वपरित्याज्यधर्मेभ्यो र वर्तमानाः आर्या, न आर्याः इति अनार्याः विरुद्धधर्मानुष्ठानात् 'कामेहिं' कामेषु-कामभोगादौ 'अज्झोववन्ना' अध्युपपन्नाः पृद्धिभावमुपगताः । अथवा-रागैरसदनुष्ठाने आसक्ता ... टीकार्थ--जो लोग ऐसा मानते हैं कि फोडे को फोडकर उसमें से यदि मवाद निकाल दिया जाता है तो ऐसा करने में कोई दोष नहीं है, वे वास्तव में स्त्रियों में आसक्त पार्श्वस्थ हैं। वे प्रशस्त आचार सें दरै रहनेवाले हैं। अपने आपको 'नाथ' कहते हैं और मण्डल में विचरण करते हैं। कोई कोई स्वयूधिक भी ऐसे हैं जो इस प्रकार मानते हैं। वे वास्तव में मिथ्यादृष्टि हैं अर्थात् तत्त्व को विपरीत ग्रहण करनेवाले हैं । जो धर्म विरुद्ध अनुष्ठान नहीं करते और समस्त हेय धर्मों में दूर रहते हैं, वे आर्य कहलाते हैं और जो आर्य न हों वे अनार्य कहे जाते हैं। धर्मविरुद्ध अनुष्ठान करने के कारण ऐसा कहनेवाले अनार्य है। कामभोगों में गृद्ध हैं अथवा राग के कारण असत् आचरण में आसक्त
1 ટીકા –-જે લેકે એમ માને છે કે ખીલ ગુમડાં આદિને દબાવીને. તેમાંથી પરુ આદિ કાઢી નાખવામાં જેમ કેઈ દોષ નથી, એ જ પ્રમાણે કામ પ્રાર્થિની સ્ત્રી સાથે કામગ સેવવામાં પણ કોઈ દોષ નથી. તેઓ ખરી રીતે તે સ્ત્રીઓમાં આસક્ત પાર્શ્વસ્થ જ હોય છે. તેઓ પ્રશસ્ત આચારને ત્યાગ કરીને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ પોતાને નાથ કહે છે. અને મંડળમાં વિચરણ કરે છે. કોઈ કેઈ સ્વયૂથિકે પણ આ પ્રકારની માન્યતાને આધાર લઈને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ ખરી રીતે મિથ્યાદષ્ટિ જ છે; એટલે કે તત્વને વિપરીત રૂપે ગ્રહણ કરનારા છે. જેઓ ધર્મનાં આદેશનું પાલન કરનારા અને હેય ધર્મોથી દૂર રહેનારા છે. તેમને જ આ કહેવાય છે, પરંતુ ધર્મવિરૂદ્ધનું આચરણ કરનારા લોકો આર્યકુળમાં જન્મ ધારણ કરવા છતાં પણ એનાર્ય જ છે. તેઓ કામગોમાં લે છે, અને રોગને કારણે અસત્ આચરણમાં આસક્ત છે. જેવી રીતે પૂતના ડાકણ