Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थषोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १९९ 'उपसग्गे' उपसर्गान्-अनुकूलप्रतिकूलान 'नियामित्ता' नियम्य उपसर्ग सहमानः। 'आमोक्खाय' आमोक्षायमोक्षमाप्तिपर्यन्तम् 'परिबए' परिव्रजेत् परि सर्वताव्रजेत् संयमानुष्ठानेन गच्छे संयमं पालयेदिति यावत् । भगवना प्रतिपादितं धर्म सम्यगावुध्य दृष्टि मान समाहितः परिनि तश्च मोक्षपर्यन्तं संयमानुष्ठानकरतो भवेदिति. भावः ॥ 'तिमि' इति ब्रवीमि-भगवन्मुखात् यथाश्रुतं तथा कथयामीति ॥२२॥ इति श्री--विश्वविख्यातनगवल्लभादिपदभूपितवालब्रह्मचारि--'जैनाचार्य' पूज्यश्री-घासीलालचतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थवोधिन्या ख्यायो" व्याख्यायां तृतीयाध्ययनस्य चतुर्थीद्देशकः समाप्तः ॥३-४॥
समाप्तं तृतीयाध्ययनम् ॥ प्रकार से अपनी बुद्धि द्वारा जानकर या दूसरों से सुनकर तथा अनुकूल प्रतिकूल उपसर्गों को सहन करता हुआ मोक्ष प्राप्ति होने तक संयम का ही अनुष्ठान करता रहे । ____ आशय यह है कि भगवान के द्वारा प्रतिपादित धर्म को ललिभांति समझकर सम्पदृष्टि, समाधिमान् और प्रशान्त पुरुष मोक्षप्राप्ति पर्यंत संयम के अनुष्ठान में ही रत रहे।
'सि वेमि' अर्थात् सुधर्मास्वामी जम्बूस्वामी से कहते हैं हे जम्बू ! भगवान् के मुख से जैसा सुना है, उसी प्रकार तुझे कहता है। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृताङ्गास्त्र' की समयार्थयोधिनी व्याख्या के तीसरे अध्ययन का
॥चौथा उद्देशक समाप्त ३-४॥
. ॥ तृतीय अध्ययन समाप्त । ધર્મને પિતાની બુદ્ધિ દ્વારા અથવા જ્ઞાની પુરુષના ઉપદેશના શ્રવણ દ્વારા જાણી લઈને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતાં કરતાં, મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી જોઈએ.
આ કથનને ભાવાર્થ એ છે કે ભગવાન દ્વારા પ્રતિપાદિત ધર્મના સ્વરૂપને બરાબર સમજી લઈને સમ્યગ્દષ્ટિ, સમાધિયુક્ત અને પ્રશાન્ત પુરૂષે મોક્ષ પ્રાપ્તિ પર્યંત સંયમની આરાધનામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. ,
___ 'त्ति बेमि' सुधा स्वामी स्वाभान छ है ! भगवान મહાવીરના શ્રી સુખે આ ઉપદેશ મેં સાંભળે છે, અને એ ઉપદેશ જ હું તમારી સમક્ષ આપી રહ્યો છું. મારા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી વઘાસીલાલજી મહારાજ કૃત સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનો ત્રીજા અધ્યયનને ચોથે ઉદ્દેશક સમાપ્ત ૩-૪ -
છે ત્રીજી અદયયન સમાપ્ત છે કે :