Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७६
सूत्रकृताङ्गसूत्र ते विद्यन्ते । अत्र दृष्टान्तं दर्शयति-'तरुणए' तरुणके, स्तनधयबालके इब-यथा 'पूयणा' पूतना=उरनी आसक्ता भवति । तथैवेयेऽपि शाक्तादयो वादिनः मनोरमासु आसक्ताः। . यद्वा-तरुणके स्वापत्ये यथा, पूतना पशु जातिविशेषः सेपः अध्यासक्तः, तद्वदेव । मेषाणां स्थापत्येऽवीव स्नेहो भवति । एकदा सर्वपशूनामपत्यानि निर्जलकूपे पतितानि । तद् दृष्ट्वा सर्वे पशः संजानदया अपत्यस्नेहाचन समवेता। किन्तु प्राप्तुमुपायमपश्यन्तः कूपतटे एव निषण्णाः । पेपस्तु तथाविधमपत्यं दृष्ट्वा कूपे पतितः । इति दृष्ट्वा सर्वैनिणीतं यत् मेपाणां स्थापत्ये स्नेहाधिक्यमिति । हैं। इस विषय में दृष्टान्त दिखलाते हैं-जैसे पूनना चालकों में आसक्त होती है, उसी प्रकार यह शाक्त आदि भी महिलाओं में आसक्त है।
अथवा जैले पूतना अर्थात् सेड अपने बालक में आसक्त होती है, उसी प्रकार यह वादी भी स्त्रियों में आसक्त हैं। सेडों को अपनी सन्तान पर अतीव अनुराग होता है। एक बार सब पशुओं के बच्चे कप में गिर गए। यह देखकर सभी पशुजों को बड़ी रुणा उत्पन्न हुई
और सन्तान प्रेम के कारण वे इकटे हुए । किन्तु कुए में गिरे बच्चों को प्राप्त करने का कोई उपाय न सूझा। अतएव वे सब विषादयुक्त होकर कूपके किनारे ही खडे हो रहे मगर सेड अपने बच्चे को गिरा देख स्वयं भी कूप में गिर पडा । यह घटना देखकर सबले यह निर्णय किया कि भेडों को अपनी सन्तान पर अत्यधिक स्नेह होता है । तात्पर्य “બાળકેમાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીર્થિક લલનાઓમાં આસક્ત હોય છે. , પૂતનાને બીજો અર્થ “ઘેટી થાય છે. જેવી રીતે ઘેટી પિતાના બચામાં ખૂબ જ આસક્ત હોય છે, એજ પ્રમાણે શાકત આદિ પરતીથિકે સ્ત્રીઓમાં આસક્ત હોય છે. ઘેટીને પોતાના બચ્ચાંઓ પર ઘણો અનુરાગ હોય છે, તે વાત નીચેની કથા દ્વારા સિદ્ધ થાય છે. એક વખત એવું બન્યું કે ઘણાં પશુઓનાં બચ્ચાં કૂવામાં પડી ગયાં. તે વાતની ખબર પડતાં તે પશુઓનાં દુઃખને પાર ન રહ્યો. તેઓ સતાનપ્રેમને કારણે કૂવાને કાંઠે એકઠાં થયાં. પરતુ કૂવામાં પડી ગયેલાં પોતાનાં બચ્ચાંઓને બહાર કાઢવાને કઈ ઉપાય તેમને જ નહીં. તેથી તેઓ ખૂબ જ વિષાદને અનુભવ કરતાં કૂવાને કાંઠે જ ઊભાં રહ્યાં. પરંતુ મેઢી (ઘેટી) પેતાના બચાને પાણીમાં પડેલું દેખીને કુવામાં કૂદી પડી. આ ઘટના જોઈને સમરત પ્રાણુઓએ એવું કબૂલ કર્યું ૐ ઘેટીને પિતાનાં બચ્ચાં પર સૌથી વધારે અનુરાગ હોય છે. આ કથનને