Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र. शु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १६१ अमोक्षेप्रपरित्यागे 'अोहारिव्य जूरह' अयोहारीद जूरयथ, आत्मानं पीड़यथ एक केवलम् । यथा कश्चिद् अयोहारी लोहवणिक गृहमागच्छन् मार्गे स्वर्णादिकं परित्यज्यायोभारमपरित्यजन् तमारेणाऽऽक्रान्तो दुःखमात्रमनुभवन्नासीत् । तथैव भवान् असदाग्रहेण ग्रहेण रत्नत्रयसाध्यं मोक्षमुपेक्ष्य तादृशकुतर्कभारेण पीडितो भविष्यति-इति ॥७॥ और समाधि की उपलब्धि नहीं होगी । समाधि के अभाव में मोक्ष की आशा ही कैसे की जा सकती है। __इसके अतिरिक्त मोक्ष संबंधी इस विपरीत पक्ष का त्याग न करोगे तो लोह का भार उठानेवाले पुरुष के समान झुरना पडेगा । जैसे लोह के भार को वहन करनेवाला लोह वणिक अपने घर की ओर लौट रहा था, मार्ग में उसे स्वर्ण आदि की खान मिली, किन्तु लोह मोह के कारण उसने लोह का परित्याग न करके स्वर्ण को ग्रहण नहीं किया । लोह के भार से पीडिन होता हुआ यह अपने घर पहुँचा
और दुःखमय दिन व्यतीत करने लगा। इसी प्रकार आप लोग कदा. ग्रह के वशीभूत होकर रत्नत्रय से प्राप्त होनेवाले मोक्षसुख की उपेक्षा करके कुतर्क के भार से पीडित होओगे । अतएव स्वर्ण के समान मोक्षसुख को त्याग कर लोक के समान विषयसुख को मत ग्रहण करो।। સવસ્થતા રહેતી નથી અને સમાધિ માટે અવકાશ જ રહેતે નથી સમાધિને જ અભાવ હોય તો મોક્ષની આશા જ કેવી રીતે રાખી શકાય ?
જે મોક્ષપ્રાપ્તિના સાચા માગને ગ્રહણ કરવાને બઢલે તમે ઉપર્યુક્ત ખાટા માર્ગનો આધાર લેશે તે તમારે લોઢાનો ભાર વહન કરનાર માણસની જેમ પસ્તાવું પડશે લેઢાને ભાર વહન કરનારા પુરુષનું દેષ્ટાન્ત નીચે પ્રમાણે છે-કેઈ એક વણિક લોઢાના ભારને વહન કરતા પિતાને ગામ પા છે ફરતો હતો માર્ગમાં તેણે એક સેનાની ખાણ જોઈ. પરતુ લોઢા પ્રત્યેના મેહને કારણે તેણે લેઢાને ત્યાગ કરીને તે સોનું ગ્રહણ કર્યું નહીં. લોઢાને ભાર વહન કરીને ખૂબ જ થાક્યો પાક્યો તે પોતાને ગામ પાછો ફથી, અને સેનાને ગ્રહણ ન કરવા માટે ખૂબ જ પસ્તાવા લાગ્યા. એજે. પ્રમાણે આપ પણ કદાગ્રહનો ત્યાગ કરીને જે સર્વજ્ઞ પ્રરૂપિત માર્ગનું અવલંબન નહી લે, તે આપને પણ પસ્તાવું પડશે રત્નત્રય વડે પ્રાપ્ત થનારા મોક્ષસુખની ઉપેક્ષા કરીને જે આપ સુખદ્વારા સુખ પ્રાપ્ત કરવાના કુતર્કને આધાર લેશે, તે તે કુતકના ભારથી દુઃખી થવું પડશે. તે સુવર્ણના સમાન મોક્ષસુખને ત્યાગ કરીને લોહના સમાન વિષયસુખની અભિલાષા २014 से नही ॥७॥
सू० २१