________________
૩
ભગવાન મહાવીર : એક અનુશીલન
૧૩
ગણતા હતા. સુમેર તથા ખાબુલના એક ધર્મશાસ્ત્રમાં મામ્મને ઉલ્લેખ મળે છે.૧૪ ૮૨ *' શબ્દ અદ્ભુત શબ્દનું જ સંક્ષિપ્ત સ્વરૂપ જણાય છે.
હિત્તી જાતિ પર પણ ભગવાન ઋષભદેવને પ્રભાવ પડચો હાય એમ લાગે છે. એમના મુખ્ય દેવ ઋતુદેવ' હતા. એમનું વાહન ખળદ હતા, જેને તેજીવ' કહેવામાં આવતા હતા, જે ‘તિત્શયર સભ'નું અપભ્રંશ રૂપ હોવાનું જણાય છે. ૧૫
ઋગ્વેદમાં અનેક સ્થળે પર ભગવાન ઋષભને ઉલ્લેખ થયા છે.૧૬ પરંતુ ટીકાકારોએ સાંપ્રદાયિક ભાવનાને કારણે અર્થમાં પરિવર્તન કરી નાખ્યું છે. જેના કારણે કેટલાંય સ્થળે વિવાદાસ્પદ બની ગયાં છે. આપણે જ્યારે સાંપ્રદાયિકતાના પૂર્વગ્રહનાં ચશ્માં ઉતારીને ઋચાઓનું અધ્યયન કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે કે આ ભગવાન ઋષભદેવના સબંધમાં જ કહેવામાં આવ્યું છે.
વૈદિક ઋષિ ભકિત-ભાવનાથી વિભાર થઈને ઋષભદેવની આ પ્રમાણે સ્તુતિ કરે છે :
હું આત્મદ્રષ્ટા પ્રક્ષેા ! પરમ સુખ પામવા માટે હું તારા શરણમાં આવવા માગું છું. કેમકે તારા ઉપદેશ અને તારી વાણી શક્તિશાળી
૧૩
એજન પુ. ૧૨૭
૧૪
એજન પુ. ૧૯૯
૧૫ વિદેશી સ ંસ્કૃતિયાંમેં અહિંસા—ડૉ. કામતાપ્રસાદ જૈન, ગુરુદેવ રત્નમુનિ
સ્મૃતિગ્રંથ, પૃ. ૪૦૩ ૧૬ ઋગ્વેદસ હિતા
મડલ
૧
""
93
""
73
33
૫
૬
૧૦
Jain Education International
અધ્યાય ૨૪
*
२
૧
ર
૧૨
""
""
""
""
t
""
સૂત્ર ૧૯૦
૩૩
૨૮
For Private & Personal Use Only
૧
૧૯
૨૬
મંત્ર ૧
૧૫
..
૪
'
૧૧
૧
33
આદિ ર
""
""
"
www.jainelibrary.org