________________
જન્મકુંડલી : એક ચિંતન
૩૩૩
એક તે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોવાની–‘વારુ પદે” અને બીજી મધ્યરાત્રિમાં-“પુરવારના 4 રત્તા સમસિ”ની.
કલ્પસૂત્રના ટીકાકારોએ ઉક્ત સ્થાન પર વિવેચન કરતાં ગ્રહોના ઉચ્ચ સ્થાન વિષે આ પ્રમાણે લખ્યું છે : ગ્રહ રાશિ
અશ મેષ ચંદ્રમાં
વૃષભ મંગલ બુધ કન્યા
૧૫
સૂર્ય
મકર
૨૭
તુલા
મીન શનિ સુખી, ભેગી, ધનવાન, નેતા, મંડલપતિ, નૃપતિ અને ચકવર્તી ક્રમશઃ ઉચ્ચ ગ્રહનું ફળ છે. ત્રણ ગ્રહ ઉચ્ચ હોય તે નરેન્દ્ર થાય, પાંચ ગ્રહ ઉચ્ચના હોય તે અર્ધચકી (ત્રિખંડાધિપતિ) અને છે ગ્રહો ઉચ્ચના હોય તે ચકવતી થાય. અને સાત ગ્રહ ઉચ્ચના હોય તે તીર્થકર થાય છે. જે એક ગ્રહ પણ ઉચ્ચનો હોય તે એ વ્યક્તિ મહાન ઉન્નતિ કરે છે. બે-ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તે, તે મહાન ઉન્નતિ કરે એમાં આશ્ચર્ય શું? २ ग्रहाणामुच्चस्थानान्येवम्:
અવગુત્તર ૧ વૃષ ૨ મૃગ ૩ કન્યા ૪ કક ૫ મીન ६ वणिजे ७ ऽऔः दिग् १० दहना ३ रष्टाविंशति २८ तिथी १५ षु ५ नक्षत्र २७ विंशतिभिः २० ॥१॥ फलं त्वेवम्
सुखी भोगी धनी नेता जायते मण्डलाधिपः । : नृपति चक्रवर्ती च क्रमादुच्चाहे फलम् ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org