________________
ભગવાન મહાવીરના ઉપદેશ
७८८
अहं पंचहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भई । यम्भा कोहा, पमापणं रोगेणालस्सपण य ॥
–ઉત્તરા ૧૧, ૩ અહંકાર-ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ એ પાંચ સ્થાનેથી શિક્ષા મળી શકતી નથી. गिहिवासे वि सुठवए ।
––ઉત્ત, ૫, ૨, ૪ ધર્મશિક્ષાથી સમાપન્ન મનુષ્ય ગૃહવાસમાં પણ સુવતી છે. पियंकरे पियवाई, से सिक्ख लधुमरिहई ।
– ઉત્ત. ૧૧, ૧૪ જે પ્રિય કરે છે, પ્રિય બોલે છે–તે પિતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. સ્કિન ટાળે, ટૂર પરિવારે .
---દશ૦ ૫, ૧, ૪૬ જે જગ્યાએ કલેશ-સંઘર્ષની સંભાવના છે તે સ્થાનથી સદા દૂર રહેવું જોઈએ.
जय चरे जयं चिट्ठे जयमासे जय सए । કઇ મુંગો , પાવ-કન્ન ન વંધp ||
દશ૦ ૪, ૮
આયુષ્યમાન ! યતનાપૂર્વક ચાલનાર, યતના પૂર્વક ઊભે થનાર, યતના પૂર્વક સુનાર, યતના પૂર્વક બેલનાર,પાપ-કર્મનું બંધન કરતો નથી. सठी आणाए मेहावी ।
–આચા૦ ૩, ૪ પ્રભુની આજ્ઞાનું પાલન કરનાર જે વ્યક્તિ શ્રદ્ધાશીલ હોય છે, તે મેધાવી–બુદ્ધિમાન કહેવાય છે.
इह आणाकंखी पंडिए अणिहे ।। – આચા૩, ૪ - જે પ્રભુ-આજ્ઞાની સમ્યક આરાધના કરે છે, તે પંડિત છે તથા તે પાપ-કર્મોથી અલિપ્ત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org