________________
છ૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
-આચા૦ ૧,
कामा दुरतिक्कम्मा ।કામનાઓનો પાર પામવો અત્યંત કઠિન છે. इह लोए निप्पिवासस्स, नत्थि किंचि चिंदुक्कर ।।
–ઉત્ત. ૧૯, ૪૪ આ લેકમાં જે તૃણારહિત છે, એને માટે કંઈ પણ કઠિન નથી कह न कुज्जा सामण्णं; जो कामे ने निवारए ।
–દશ૦ ૨, ૧ જે પિતાની કામનાઓ–ઈચ્છાઓને રોકી શકતું નથી. તે ભલા સાધના કેવી રીતે કરી શકશે? विणीयतण्हो विहरे ।
-દશ૦ ૮, ૬૦ મુમુક્ષુ આત્માને તૃષ્ણા રહિત થઈને વિચરણ કરવું જોઈએ. मेहावी अप्पणो गिद्धिमुद्धरे ।
–સૂત્ર, ૮, ૧૩ બુદ્ધિમાન પુરુષે પિતાનો ગૃદ્ધિ ભાવ દૂર કરવો જોઈએ. नेहपासा भयंकरा।
–ઉત્ત. ૨૩, ૪૩ નેહનું બંધન ભયંકર છે. सव्वं सुचिण्णं सकल नराणं ।
–-ઉત્ત. ૧૩, ૧ મનુષ્યનાં સારી રીતે કરેલાં બધાં કર્મો સફળ થાય છે.
जाइमरणं परिन्नाय चरे संकमणे दठे ।।
જન્મ-મરણનું સારી રીતે જ્ઞાન કરી ચારિત્રમાં સુદઢ થઈ વિચારો.
Tય મા ને SI, જ રા -આચાઇ ૧, ૨, ૬ પાપ-ન્કમ સાધક પિતે ન કરે, કે ન બીજાને કરાવે. नो निन्हवेजवीरियं ।
–આચા૦ ૧, ૫, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org