________________
૭૮૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
सव्वे सयकम्मकप्पिया ।
—સૂત્ર ૧, ૨, ૩, ૧૮
પ્રાણી માત્ર પોતાનાં કૃત-કર્મોને કારણે જ વિવિધ ચેાનિઓમાં ભ્રમણ કરે છે.
कम्मुणा उवाहि जायइ ।
કમથી જ સમસ્ત ઉપાધિ ઉત્પન્ન થાય છે.
न चित्ता तायप भाषा, कुओ विज्जाणुसासणं ।
આયા ૧, ૩, ૧
जहा सुणी पूइकन्नी निक्क सिज्जई सव्वसा । एव' दस्सीस पडिणीए, मुहरी निक्कसिज्जइ ॥
~~~ઉત્તરા ૬, ૧૧
વિવિધ ભાષાઓનું જ્ઞાન મનુષ્યને દુર્તિથી ખચાવી શકતું નથી તા પછી વિદ્યાનું અનુશાસન કેવી રીતે કોઈને ખચાવી શકે ?
-
अप्पपिण्डासि पाणासि, अप्प भासेज सुव्वए ।
-ઉત્ત॰ ૧, ૪
જેવી રીતે સડેલા કાનાવાળી કૂતરીને બધે સ્થાનેથી દૂર કરવામાં આવે છે, તેવી રીતે દુઃશીલ, ઉંડ અને વાચાલ મનુષ્યને સત્ર તિરસ્કૃત કરીને કાઢી મૂકવામાં આવે છે,
બાય-સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
સુવતી સાધક આછું ખાય, એછું પીએ તથા આછુ' મેલે. अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ।
સૂત્ર ૧, ૧૮, ૨૫
-દશ ૧, ૨, ૪૯
આમાંથી સાધક અણુમાત્ર પણ માયા-મૃષાનું સેવન કરતા નથી.
www.jainelibrary.org