________________
ભગવાન મહાવીરના ઉપદેશ
૭૮૩
एगे जिए जिया पंच, जिए जिया दस । दसहा उ जिणिताणं, सव्वसत्तू जिणामह ॥
–ઉત્તરા. ૨૩, ૩૬ એકને જીતી લેવાથી પાંચને જીતી ગયા, પાંચને જીતી લેવાથી દસ જીતી ગયા, દસને જીતીને મેં બધા શત્રુઓને જીતી લીધા.
માત્તાપ ન કરે પણ ચા – ઉત્તરાર૯, ૫૩ મને ગુપ્તાથી જીવ એકાગ્રતા પ્રાપ્ત કરે છે. જ જે વિદ
–ઉતરા૦ ૨૯, પર ગ સત્યથી જીવ મન, વચન અને કાયાની પ્રવૃત્તિને વિશુદ્ધ કરે છે.
જીવનકલા धम्मेणं चेव वितिं कष्पेमाणा विहरंति ।
-સૂત્ર૦ ૨, ૨, ૩૯ સગૃહસ્થ હંમેશાં ધર્માનુકૂલ રહીને પિતાની આજીવિકા ચલાવે છે.
सामाइएणं सावज्जजोगविरई जणयइ ।। સામાયિકથી જીવ સાવધયોગથી વિરતિ નિવૃત્તિનું ઉપાર્જન
सज्झाए वा निउत्तेण सव्वदूक्वविमोक्खणे ।
–-ઉત્તરા૦ ૨૬, ૧ સ્વાધ્યાય કરતા રહેવાથી સમસ્ત દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. जहा पोम जले जाय, नोवलिप्पइ धारिणा ।
–ઉત્ત૨૫, ૨૬ જેવી રીતે જળથી ઉત્પન્ન થયેલ કમળ જલ વડે લિપ્ત થતું નથી તેવી રીતે સાધકે પણ કામ–ભેગમાં લિપ્ત ન થવું જોઈએ. ___ न संतसंति मरणंते, सीलवंता बहुस्सुया ।
–ઉત્ત૫. ૨૯ શીલવાન અને બહુશ્રુત ભિક્ષુ મૃત્યુની ક્ષણમાં પણ સંત્રસ્ત નથી થતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org