________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
पक्को हु धम्मो नरदेववा ताणं, न विज्जई अन्नमिहेर किंचि ।
--—ઉત્તરાધ્યયન ૧૪, ૪૦.
રાજન્, એક ધમ જ રક્ષણ કરનાર છે, એના સિવાય સંસારમાં કાઈ પણ મનુષ્ય રક્ષક નથી.
समिया धम्मे आरिएह पवेइए ।
Ge
આય પુરુષાએ સમભાવમાં ધમ કહ્યો છે. दुविहे धम्मे - सुयधम्मे चैव चरितधम्मे चैव
।
—સ્થાનાંગ ૨, ૧
-આયા॰ ૧, ૭,
ધનાં એ રૂપ છે, શ્રુતધમ અને ચારિત્રધ
दीवे व धम्मं ।
ધર્મ દીપકની જેમ અજ્ઞાન-અધકારને નષ્ટ કરનાર છે. मेहावी जाणिज्ज धम्म
બુદ્ધિમાન પુરુષે ધર્મનું પરિજ્ઞાન કરવું જોઈ એ.
—ઉત્તરા ૨, ૩
सोही उज्जुअभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई । સરલ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે.
धम्मस्स विणओ मूलं ।
-દશવૈ૦ ૯ ૨, ૨
ધર્મનું મૂળ વિનય છે, માક્ષ એનુ ફળ છે.
—સૂત્ર ૬, ૪
~આયા . ૪
અહિસા
૧, ૧૧, ૧૦
કઈ પણ પ્રાણીની હિં'સા ન કરવી તે જ્ઞાની થવાના સાર છે. आय तुले पयासु । —સુત્ર ૧, ૧૧, ૩
एव खुनाणिण सारं, जं न हिंसइ किंचण ।
—સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
પ્રાણીએ પ્રતિ આત્મતુલ્ય-ભાવ રાખેા. समया सव्वभूपसु, सत्तमित्तेसु वा जगे । -ઉત્ત॰ ૧૯, ૨૫ શત્રુ અથવા મિત્ર બધાં પ્રાણીઓ પર સમભાવ દૃષ્ટિ રાખવી તે અહિંસા છે.
www.jainelibrary.org