________________
ભગવાન મહાવીરનો ઉપદેશ
૭૭૫
नत्थि चरितं सम्मत्तबिहुणं ।
–ઉત્તરા૦ ૨૮, ૨૯ સમ્યકત્વના અભાવમાં ચારિત્ર-ગુણની પ્રાપ્તિ થતી નથી.
વીતરાગતા સમ ા છે તેનુ જ વાર . –ઉત્તરા૦ ૩૨, ૬૧
જે મને અને અમનેઝ રસમાં સમાન રહે છે, તે વીતરાગ થાય છે. विमुत्ता हु ते जणा, जे जणा पारगामिणो ।
–આચારાંગ ૧, ૨, ૨ જે સાધકોને કામનાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધું છે તેઓ વસ્તુતઃ મુક્ત પુરુષ છે.
वीयरागमाव पडिवन्ने वि यणं । જે સમસુદ અર્થ છે
–ઉત્તરા૦ ૨૯, ૩૬ વીતરાગ-ભાવને પ્રાપ્ત થયેલ છવ સુખ-દુઃખમાં સરખે થઈ જાય છે. अणिहे स पुढे अहियासए
-સૂત્ર ૨, ૧, ૧૩. આત્મવિદ્દ સાધકે નિઃસ્પૃહ થઈને આવનાર કષ્ટોને સહન કરવાં જોઈએ.
જીવ-આત્મા जीवो उवओग लक्खणो ।
–ઉત્તરા૦ ૨૮, ૧૦ ઉપગ જીવનું લક્ષણ છે. नाणं च दसणं चेव, चरितं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥
–ઉત્ત૭ ૨૮, ૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ–એ બધા જીવનાં લક્ષણ છે.
जीवाणं चेयकडा कम्मा कज्जंति, જે ગયા વર્મા ક્ષતિ ! –ભગવતી ૧૬, ૨ આત્માઓનુ કર્મ ચેતના-કૃત છે, અચેતના-કૃત નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org