________________
૧૭૭૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
સાધના નવા ઢોદમચા જેવ, વિવેચવા મુકુ –સૂર૦ ૧, ૮, ૨૬
જેવી રીતે લોખડના ચણા ચાવવા કઠિન છે, તેવી રીતે જ સંયમ-સાધનાનું પાલન પણ કઠિન છે. झाणजोगं समाहटु, कार्य विउसेज्ज सव्वसो ।
-સૂત્ર ૧, ૮. ૨૬ મેધાવી પુરુષ ધ્યાનગને સ્વીકાર કરે છે અને દેહભાવનાનું સર્વથા વિસર્જન કરે છે.
સમભાવ ૩ મri fમચIિTI –આચાઇ ૨, ૩, ૧ સંકટની ઘડીઓમાં પણ મનને ઊંચ-નીચું અર્થાત્ ડામાડોળ ન થવા દેવું જોઈએ.
–સૂત્ર, ૨, ૩, ૧૩ સાધકે સદા સમતાનું આચરણ કરવું જોઈએ. समता सव्वत्थ सुव्वए ।
-- સુચ૦ ૨, ૩, ૧ સુવતીએ સર્વત્ર સમતા–ભાવ રાખવું જોઈએ. सब जगं तु समयाणुपेही, पियमप्पियं कस्स वि ना करेजमा ।
-સૂત્ર , ૧૦, ૬ જે સાધક સંપૂર્ણ વિશ્વને સમભાવપૂર્વક જુએ છે તે કેઈનું પ્રિય કરતા નથી અને કેઈનું અપ્રિય કરતું નથી.
સભ્યશન सम्मत्तदंसी ण करेई पाव।
-આચારાંગ ૩, ૨. સમ્યકત્વધારી સાધક પાપ-કર્મ કરતું નથી. नादंसणिस्स नाणं ।
–ઉત્તરાઇ ૨૮, ૩૦ સમ્યક્દર્શન વિના જ્ઞાન થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org