________________
૭૪
મહાવીર અને બુદ્ધ અને નિર્વાણની પૂર્વે ધ્યાન કરે છે.
મહાવીર અને બુદ્ધ બન્નેની અંત્યેષ્ટિક્રિયા મલ્લ ક્ષત્રિયા કરે છે. અમે પૂવે કહી ગયા છીએ કે મહાવીરના નિર્વાણુના સમયે નવ મલ્લવી નવ લિચ્છવી એમ અઢાર કાશી-કૌશલના ગણરાજા પૌષધમત કરેલ હતા, તેએ પ્રાતઃ પૌષધ પાળીને અત્યેષ્ટિ ક્રિયામાં લાગી જાય છે. બુદ્ધનું નિર્વાણુ થઈ ગયા પછી સ્વયં આનંદ કુસિનારામાં જઈ ને સંસ્થાગારમાં એકઠા થયેલા મલ્લ્લાને બુદ્ધના નિર્વાણુ-સમાચાર આપે છે. બુદ્ધના નિર્વાણને માટે આનંદે કુસિનારાને ઉપયુક્ત માન્યું ન હતું. આનંદે બુદ્ધને સ્પષ્ટ કહ્યુ હતું-ભન્તે આ ક્ષુદ્ર નગરમાં શાખા નગરકમાં, જંગલી નગરકમાં આપ પરિનિર્વાણને પ્રાપ્ત ન થાવ. અનેક મહાનગર છે-ચંપા, રાજગૃહ, શ્રાવસ્તી, સાકેત, કૌશાંખી, વારાણસી ત્યાં આપ પરિનિર્વાણ પ્રાપ્ત કરો. ત્યાં ઘણા ધનિક ક્ષત્રિય, ધનિક બ્રાહ્મણ તથા અન્ય ઘણા બધા ધનિક ગૃહપતિ ભગવાનના ભક્ત છે. તે તથાગતના શરીરની પૂજા કરશે એટલે સ્પષ્ટ થાય છે કે મહુ યુદ્ધની અપેક્ષાએ મહાવીરની વધુ સમીપ રહ્યા છે.
મહાવીર અને યુદ્ધના નિર્વાણ પર તુલનાત્મક દૃષ્ટિ
મહાવીર અને બુદ્ધ બન્નેના નિર્વાણ સમયે ઇન્દ્ર અને દેવગણુ પ્રમુખતાથી ભાગે લે છે. મહાવીરની અંત્યેષ્ટિ ક્રિયા આદિ બધામાં દેવતાનું સ્થાન મુખ્ય રહ્યું હતું અને માનવનું સ્થાન ગૌણ રહ્યું હતુ. ઇન્દ્ર જ ભગવાન મહાવીરના શરીરને ક્ષીરેાદકથી સ્નાન કરાવે છે. ગાશીષ ચંદન આદિનું વિલેપન કરે છે દેવદૃષ્ય વસ્ત્ર આઢાડે છે. ઇંદ્ર જ ભગવાન મહાવીરના શરીરને ક્ષીરાદકથી સ્નાન કરાવે છે, ગાશીષ ચંદન આદિત્તું વિલેપન કરે છે, દેવદુષ્ય વજ્ર આઢાડે છે અને એને ઉઠાવે છે, અગ્નિકુમાર દેવે પ્રચલિત કર્યાં અને મેઘકુમાર દાઢી અને દાંત પણ ઇન્દ્ર અને
એમને શિખિકામાં બેસાડીને તેઓ જ અગ્નિ પ્રજ્લલિત કર્યાં, વાયુદેવે વાયુ તે અગ્નિને શાંત કરે છે. મહાવીરની દેવતા-ગણુ જ લઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org