________________
વિવાહ-પ્રકરણ
શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં રાજ્યાભિષેક ન કરતા કુમારાવાસમાં પ્રયા લીધી એમ માન્યું છે.
લેાકપ્રકાશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મલ્લિનાથ અને અરિષ્ટનેમિએ લગ્ન કર્યાં વિના દીક્ષા ગ્રહણ કરી હતી.ર૩
સાર એ છે કે શ્વેતાંખર પર’પરાના મંતવ્ય પ્રમાણે ભગવાન મહાવીરે યશેાદા સાથે લગ્ન કર્યાં હતાં, તે દિગંબર પરંપરા પ્રમાણે એમણે લગ્ન કર્યાં ન હતાં.
આચારાંગ, કલ્પસૂત્રમાં મહાવીરના પારિવારિક જનેને પરિચય પણ જોવા મળે છે. એમના કાકાનું નામ સુપાર્શ્વ હતું. એમના મોટાભાઈનું નામ નન્દીવર્ધન હતું.ર૪ પત્ની અને માટી બહેનનું નામ સુદ ના હતું. પુત્રી, માતા-પિતાનું નામ પૂર્વે જણાવી ગયા છીએ.
આશ્ચર્ય એ છે કે આચાર્ય શીલાંકે નદીવનના નાના ભાઈ તરીકે ઉલ્લેખ કર્યો છે. માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી પેાતાના નાના ભાઈ ને રાજ્ય સોંપી દીક્ષા લઈ લીધી.૨૫ અહી' નામના ઉલ્લેખ નથી પણ આગળ પર વસ્ત્રદાનના પ્રસંગમાં એનું નામ નન્દીવન જણાવ્યું છે. ક
૩૫૩
(ગ) માન-સન, વાય યૂથ, દ્ વિòાવાવ, પ્રિન્સ | -આપ્યું. સંસ્કૃત-ઇંગ્લિશ ડિ. પૃ. ૩૬૩ -અમરકાષ કાંડ ૧, નાટયવગ
(બ) યુવરાઽસ્તુ મારા મત વારઃ । વાંળોમષ્ટિનેમિનિનેશ્વરૈ । नियतुरनुद्वाहौ कृतोद्वाहा परे जनाः ||
–લેાકપ્રકાશ સગ` ૩૨, ૧૦૦૪ પૃ. પર ૪ ૨૪. (૪) મહાવીરસ્સ નેટ્ટે માયા ‘‘વિટ્ટુપ્તે” | -આચારાંગ ૨,૧૫,૨૦ (ખ) કલ્પસૂત્ર
૨૫. વાયમ તેનુ ગાળાગ—અળભુ વામિ, નિયÆિ માડના રાં
-ચપન્ન. ૨૭૨
-ચપ્પુન, ૨૦૪
૨૩. અમે
૨૬. ક્ષમા ન મૂળ ર્િ ઢગલ્સ મયવો માળો !
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org