________________
જન્મ કુંડલી એક ચિંતન
૩૩૧ વાતું અને રાજા વૈશાલિક રાજા કહેવાતા હતા. આ વૈશાલિક શબ્દ એ કુળમાં ઉત્પન્ન થયેલ સર્વ માટે પ્રયુક્ત થતો હતો.
આ બધા પ્રમાણેના પ્રકાશમાં એ સ્પષ્ટ થાય છે કે ભગવાન વૈશાલિક કેમ કહેવાયા.
ઉક્ત ચર્ચાને નિષ્કર્ષ એ છે કે ભગવાન મહાવીરને પ્રાચીન સાહિત્યમાં મુખ્યત્વે આ નામથી સંબોધિત કરવામાં આવ્યા છે
વર્ધમાન મહાવીર સન્મતિ કાશ્યપ (અત્યકાશ્યપ) જ્ઞાતપુત્ર (નાપુત્ર)
વૈશાલિક
એ પણ પ્રાયઃ સ્પષ્ટ છે કે એમને ગૃહસ્થાવાસમાં પ્રાય: “વર્ધમાન” નામથી ઓળખાવવામાં આવ્યા છે. મહાવીર નામ પછીથી પડયું અને અન્ય નામે સાહિત્યકારે દ્વારા આપવામાં આવ્યાં.
જન્મ-કુંડલી : એક ચિંતન
ભગવાન મહાવીરની જન્મકુંડલી અનેક ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. પરંતુ પ્રશ્ન એ છે આ જન્મકુંડલી શું એમના જીવનકાલ દરમિયાનમાં જ બની ગઈ હતી? જે બની હોય તે એ સમયે વર્તમાનમાં પ્રચલિત મેષ, વૃષભ આદિ રાશિઓનું પણ પ્રચલન થઈ ગયું હતું.
ઉક્ત પ્રશ્નો પર આપણે આગમ સાહિત્યમાં પ્રકાશમાં ચિંતન ૬ એસેંટ ઇડિયન હિસ્ટોરિકલ ટ્રેડીશન પૂ. ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org