Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા.૨
૫er,પીઢ અાચાય દેવ શ્રીમદ્વિજય સુવનતિલસણનીવરજી
મહારાજના પટ્ટધર પૂ. કર્નાટક કેમરી માવાય શ્રી ત્રિજયભદ્ર કરસરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા-ર
[મૂળ, સ, છાયા તથા ભાવા સહિત]
5
ભાવાનુવાદ્
444444
પૂજ્યપાદ આચાર્ય દેવ વિજય ભુવન તિલક સૂરી મહારાજના પટ્ટધર પૂ. કર્નાટકકેસર આચાય શ્રી વિજય ભદ્ર કર સૂરીશ્વરજી મહારાજ
સહાયક
વિ. સ'. ૨૦૩૭ના ચાતુર્માસની પુણ્ય-સ્મૃતિ અર્થે શ્રી શ્રીપાલનગર જૈન શ્વેતાંમ્બર મંદિર ઉપાશ્રય ટ્રસ્ટ ૧૨, જમનાદાસ મહેતા માગ, વાલકેશ્વર-મુબઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ શ્રી ભુવન-ભદ્રકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર
C/o વી. વી. વેરા ૩૪, કૃષ્ણ પા નાયકન સ્ટ્રીટ
મદ્રાસ-૬૦૨૦૦૧
(૨)
શ્રી લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન
C/o શા. નટવરલાલ ચુનીલાલ કાપડની દુકાને છાણ (૩૯૧૭૪૦) જિ. વડેદરા [ ઉપરોક્ત સ્થળે રૂ. ૧૦-૦૦ મોકલનારને મળશે ]
વીર. સં. ૨૫૦૯ ] લબ્ધિ સં. ૨૧ [ વિ. સં. ૨૦૩૯
બીજી આવૃત્તિ નકલ ૧૦૦૦
મુદ્રક : કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ મંગલ મુદ્રણાલય,
રતનપળ, ફતેહભાઈની હવેલી–અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ પંજાબી સદ્ધર્મસંરક્ષક આચાર્ય ભગવાન શ્રીમદ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાકર પૂજ્યપાદ કિવકુલિકરીટ આચાર્ય ભગવાન શ્રીમદ
વિજયબ્ધિસૂરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨ જે' ૧૪ સાલ પહેલાં પ્રકાશિત કરેલ. તે પુસ્તક સાધુ, સાધ્વીજી મહારાજેને અત્યંત ઉપયોગી બનતાં તેની નકલે ટપટપ ઉપડી ગઈ. અને ઉપરાઉપર માગણી થતાં આજે અમે દ્વિતીયાવૃત્તિ છપાવવા ભાગ્યશાળી બન્યા છીએ.
મોંઘવારીના સમયમાં આવું અત્યુત્તમ પુસ્તક આર્થિક સહકાર વિના કયાંથી પ્રકાશિત થાય ? એ પ્રશ્ન ખડો થતાં તરતજ સમાધાન મલી ગયું. ગત સાલ શ્રીપાલનગર -વાલકેશ્વર ખાતે પૂજ્યપાદ કર્નાટક કેસરિ આચાર્યદેવ શ્રીમદવિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજાને અમે વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ શાસન સુભટ સુશ્રાવક લાલચંદજી છગનલાલ પિંડવાડા નિવાસીને પુસ્તકની ઉપયોગિતા જણાવતાં શ્રી લાલચંદજીએ સહર્ષ ટ્રસ્ટ તરફથી પુસ્તક છપાવવા ઉદારતા દર્શાવી. તે બદલ અમારી સંસ્થા ઘણા ગૌરવ સાથે તેમની શ્રુત ભક્તિ પ્રત્યેની હાર્દિક અનુમોદના સાથે આનંદને અનુભવ કરે છે. આવી રીતે શ્રી લાલચંદભાઈ સદૈવ શ્રતજ્ઞાન પ્રત્યે ભક્તિવંત બનીને જૈન શાસનના મહામૂલા ગ્રંથને પ્રકાશિત કરતા શીઘ્ર કેવલ્ય લક્ષ્મીને વરે એજ શુભાશા પુસ્તક પ્રકાશનમાં શ્રી પ્રવિણભાઈ કોઠારી તેમજ મંગલ મુદ્રણાલયના માલિક શ્રી કાંતિભાઈ એ શુદ્ધિપૂર્વક જહદી પ્રકાશિત કરી આપ્યું. તેને સંસ્થા આભાર માને છે. પ્રેસ દેષ, યા દષ્ટિ દેષથી જે કંઈ ભૂલ રહી ગઈ હોય તે ક્ષમા યાચના પૂર્વક વિરમું છું.
– પ્રકાશક
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનતિલકસૂરિ જૈન ગ્રંથમાળા-છાણી (પ્રાપ્ય પુસ્તકા)
નવપદ માાધન (વિધિ ગુજરાતી) વૌશ સ્થાનક તપ વિધિ (હિન્દી) આવશ્યક સ્તવન સઝાય સ ંગ્રહ (હિન્દી) દશવૈકાલિક સૂત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧-૨ શત્રુજય ગુણુ ગુ ́જન (હિન્દી-ગુજરાતી)
જીવન સારાક
(પ્રેસમાં)
અધ્યાત્મસાર
સ્તુતિ તરગી ભાગ ૩ તીથ કોત્સવ નમાલા સંસ્કૃત,
29
'
૦-૫૦
૧-૦૦
૫-૦૦
૫-૦૦
૧૦-૦૦
૦-૫૦
૧-૦૦
પ્રાપ્તિસ્થાન :
શ્રી લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન C/o શા. નટવરલાલ ચુનીલાલ બજારમાં, કાપડની દુકાન છાણી (૩૯૧૭૪૦) જિ. વડોદરા
(ર)
શ્રી ભુવન-ભદ્રંકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર C/o વી. વી. વારા
૩૪, કૃષ્ણપ્પા નાયકન સ્ટ્રીટ
મદ્રાસ-૬૦૦૦૦૧
Page #8
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ કવિકુલિકીટ, આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રદ્યોતક ધૃજ્યપાદ ગચ્છાધિપતિ, આચાર્ય દેવેશ શ્રીમદ
शायुक
વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાકુ-કથન સંસારની સપાટી ઉપર છવ અનાદિકાળથી વિવિધ સ્વાંગ સજીને નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કર્મ સૂત્રધાર છે. જીવને તે આદેશ-ઈશારા કરીને નાનાવિધ નાચ નચાવી રહ્યો છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકઠે લલકારે છે કે
કમ નચાવે તિમહી નાચત.” અનાદિને નાટારંભ સંસારની રંગભૂમિ ઉપર સતત ચાલ્યા કરે છે. આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તે નાચ જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાસ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સવભાવને દેખી પરભાવને પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે, તે જીવને કર્મ જનિત નાચ ઓછો થાય છે અને બાહા રંગ ઉડી જાય છે. આથી તે અંતર્મુખ બને છે અને અત્યંતરના ઉત્થાનમાં ડોકીયું કરે છે. પછી તે કર્મ ગુન્હગારની જેમ લાચાર બને છે. કર્મને જંગ છતાતાં જીવાત્મા કર્મ ઉપર વિજય મેળવે છે સાચે વિજેતા બને છે.
પ્રાણી માત્રને સંસારનિવાસ એ પરવશતાને– પરાકાષ્ઠાને દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાજાએ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અપે છે, તેમજ પ્રાણીઓને એ ભયંકર સ્થાનમાંથી મુકત થવાની
k
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રેરણા આપે છે. તેઓશ્રી સંસારના દારૂણ-દુ:ખ દાવાનળથી બળેલા જીને પૂર્ણ શીતલતાભર્યું જે કઈ સ્થાન હોય, તે તે અચલ અને અવ્યાબાધ એક મેક્ષ જ છે-એમ પિકારી પોકારીને પ્રદર્શિત કરે છે : સંસારસાગરમાં બૂડતા પ્રાણીઓને તરવાનું સ્થિર અને શાશ્વત સ્થલ મુક્તિ જ છે–એમ નિશ્ચિત વિદિત કરે છે. સંસાર રૂપી કેદખાનામાં– પરતંત્ર દેહમાં માત્ર દુઃખ, દુઃખ અને દુઃખને જ અનુભવતા જીવાને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન મોક્ષ જ છે–એવું પ્રતિપાદન કરે છે.
- માનવજન્મ મેળવ્યું અને સાથે સાથે જન્મ પણ જૈનધર્મના ઘરમાં પુણ્યપ્રભાવે થયે. વળી શ્રી જિનશાસનની ઓળખ થઈ તેમજ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકેને પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સંભાવના-લતા વિકસી. વ્રતગ્રહણ કર્યા પછી સંયમી જીવનને પુષ્ટ કરવાનું, સંયમી જીવનને સાર્થક બનાવવાનું અને સંયમી જીવનની ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું રસાયણ કહે કે પ્રબલ અવલંબન કહે, તે તે સ્વાધ્યાય જ છે. માનવેને જીવવા માટે જેમ પાછું, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે, તેમ સંસારત્યાગી સંયમધરને સંયમજીવનને જીવંત અને મનને ઉજજવલ રાખવા માટે આહાર કહે કે જડીબુટ્ટી કહે, તે તે આત્મકલ્યાણ સાધનાર શ્રી વીતરાગદેવની વાણીથી ઓતપ્રેત સુશાસ્ત્રોને સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે-“સ્વાધ્યાય ચરિ” જેમ વસ્ત્ર વગરને માનવ નગ્નાટી જે કહેવાય
Page #12
--------------------------------------------------------------------------
________________
છે, તેમ સ્વાધ્યાયવિહણે યતિ-સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે અને પતનના પંથે પરવરે છે. ઈન્દ્રિયના ચંચલ તુરંગેની લગામ, મનમર્કટને વેચ્છાનુકૂળ વર્તાવવાની શંખલા, વચનબળને નિરવા અને પુણ્ય રૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર તથા કાયાની કંપનીને ભરચક નફે મેળવવાની સુંદર સીઝન જે કઈ હય, તે શાસ્ત્રકારે સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કાંઈને કાંઈ મનન જોઈએ છે. પછી ભલે એને દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરસ્કૂમ મળે. મન દુર્ભાવનાને દુન્ત દાવાનળમાં જગ્ધ બને, એટલે એની આજ્ઞાવત પાંચેય ઈન્દ્રિયે કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઈન્દ્રિયે છૂટી થયા પછી તેવીશ વિષયના 'વિવરમાં તે વિલક્ષ્યા કરે છે. આ તેફાન એવું જામે છે કે-તેને કાબુ તે દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાનપરેશાન થઈને “પત્તિ નરવેડશુઅથવા નરકની અશુચિમાં જીવ બીચારે સીધે ગબડી જ પડે છે. ' આ જીવાત્માને જે ઊર્ધ્વીકરણ કરવું હેય, મનને સ્વવશ રાખવું હોય અને પાંચેય ઈન્દ્રિયથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય તે પ્રતિદિન મનને સ્વાધ્યાય સુધાના પાનથી તરબતર-તરબોળ રાખવું એ જ ઉચિત છે.
શાસ્ત્રોમાં પૂર્વમડર્ષિઓના આયુષ્ય કેડે વર્ષોનાં દર્શાવ્યા છે. રાજા-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતા હતા, ધનાઢયો અઢળક
Page #13
--------------------------------------------------------------------------
________________
અદ્ધિ-સિદ્ધિને બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમપંથના પ્રવાસી બનતા હતા અને અન્ય સ્વમાનેલી સર્વ વ્યાહજનક વરતુએને તરછોડીને નિર્ગથ બનતા હતા. આમ અબજો વર્ષો પર્યત તેઓ સંયમનું શુદ્ધ પાલન કરતા હતા. એટલે દીર્ઘકાળ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દઢતા અને ભાલાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખો હતે-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય છાએ સ્વાધ્યાયને રસ લખલૂટ લુંટ જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમસ્થિરીકરણ કરવા. માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરૂણને નવવધૂનું સૌન્દર્ય-લાવણ્ય-વચન-વિલાસે રૂપ અને રંગ પ્રતિક્ષણ ચિત્તભૂમિ ઉપર સ્મરણ થયા જ કરે છે, તેમ સંયમ પાળનાર પવિત્ર ત્યાગી પુરૂષના હૃદયપટ ઉપર શાસ્ત્રસ્વાધ્યાય, તેના વિષયે, તેનું પરિજ્ઞાન અને ચિંતવન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કમવનને બાળીને તથા મેક્ષાસ્પદને જલદી મેળવીને, આત્યંતિક અને એકાતિક સુખને શાશ્વત ભોકતા બને છે.
શ્રી સર્વજ્ઞ ભગવતેએ નિર્મળ કેવલજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમજ તેજ્ઞાન શ્રી ગણધર ભગવંતે એ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમ રૂપે ગુચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધ જ્ઞાન આજે જે આગમાં મળે છે છે, તે શ્રી ગણધર ભગવાનેએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં
ક
Page #14
--------------------------------------------------------------------------
________________
જેલું તે જ છે. શ્રી વીતરાગદેવનું જ્ઞાન જે કઈ પણ આગમમાં ગુંથેલું હોય, તે સર્વ સવાધ્યાય ગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંતવન અને પરિશીલન આત્માને સ્થિર–સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરાવવાને એ સમર્થ જ હોય છે. | સર્વ જીવોને સરળતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસભરપૂર, તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબળ વર્તમાનકાળમાં
શ્રી ઉત્તરાધ્યયનસત્ર ઘણું જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. શ્રી વીર ભગવંતના પવિત્ર શાસનમાં નવદીક્ષિત સંયમીને જીવનની સ્થિરતા, દઢતા તથા રસમયતા અર્થે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર જ પ્રથમ ભણાવવામાં આવતું હતું. સૂત્રાધ્યયનના નિમિત્તને મેળવીને ભવ્યાત્માએ અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરી સ્વશુદ્ધિ મેળવતા હતા. શ્રી વીર પ્રભુની અંતિમ વાણી રૂપ આ છત્રીશ અધ્યયનેથી શેભિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અનેકને સ્વાધ્યાયથી ઉપકારજનક બની રહ્યું છે. પ્રત્યેક અધ્યયનેમાં આધ્યાત્મિક જીવનની રસધારા સમા રસિક અને બેધત્પાદક અનેક વિષયનું વિશદ વિવેચન છે. મૂળ પ્રાકૃત ભાષામાં સંકલિત છે અને એ સૂત્ર ઉપર અનેક મહાપુરૂષની વિદ્રોગ્ય અનેક ટીકાઓ રચાયેલી છે. તેમાં વાદિવેતાલ પૂ. શ્રી શાન્તિસૂરિજી મહારાજની ટીકા તે સર્વશ્રેષ્ઠ સર્વ દર્શનેને જ્ઞાનની સાથે જૈનદર્શનનું દઢીકરણ કરવા માટે અમોઘ શસ્ત્ર જેવી છે. આમ ગ્રન્થ કથાનુગમાં પ્રવિષ્ટ છે, પરંતુ અનેક રસભર્યા વિષયોની વાણી તે પારસી જાય છે, એ તે એના અધ્યયનશીલેને વિદિત જ છે.
સમો તવો સ્થિ” શ્રી જૈનશાસનમાં
Page #15
--------------------------------------------------------------------------
________________
=
>
સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સ્વાધ્યાય સર્વમુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જેવો અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સાગરેપને કાળ તત્વ-દ્રવ્યાનુયોગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવેનું સુખ પણ સર્વદેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આત્માર્થી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જે માનીને તેને સ્વાધ્યાયમાં ઉપગ કરી રહ્યા છે. મૂળ ગ્રન્થને જ સ્વાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તે રસ નથી જન્માવતી. આથી એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાને શુભાશય પેદા થયે અને એ ગ્રન્થને પહેલે ભાગ વિ. સં. ૨૦૨૨ માં ૧ થી ૧૮ અધ્યયન- 1 પૂર્વક પ્રકાશિત કર્યા બાદ તેને આ બીજો ભાગ ૧૯ થી ૩૬ અધ્યયનપૂર્વક સંપૂર્ણ પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
આ સ્વાધ્યાય–ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર (C) પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે- સ્વાધ્યાય રસિક પુણ્યા
ત્માએ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપયોગ કરશે અને પ્રકૃતિ પ્રયાસને સાર્થક બનાવશે જ.
શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલધિસૂરીશ્વરજી મહારાજાએ, સવ-વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમ–શાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને
ગઝલ - - = =ea6%e (ા
ગ્રાન્ડ મe -
>% ગ્રામ
વર ત્ર
>
14
Page #16
--------------------------------------------------------------------------
________________
છે. સ્વ-સ્વાધ્યાયનું એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું
જ નહિ પણ આ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતું અને છે. દિવસ કે રાત્રિના વિભેર વેદનાવશના અવસરે તેઓશ્રીએ
પિતાના આત્માને આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખ્યું હતું –એમ અનુભવસિદ્ધ જણાવી રહ્યા છે. એટલે
આ ગ્રન્થનું શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે, ત્યારે છે એ પૂજ્ય પુરૂષનું સ્મરણ સહજ જ થઈ આવે છે. .
આ ગ્રન્થને અનુવાદ ગુર્જરગિરામાં પૂ પન્યાસજી છે. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે કર્યો છે. તેઓશ્રીએ
આ ગ્રન્થની શુદ્ધિ અને સરળતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા ઉપરાન્ત, વાચકોને તે સમજવામાં કિલષ્ટતા ન રહે તેની ખાસ કાળજી રાખેલ છે.
આ ગ્રન્થની પ્રસ્તાવના જે કે અહીં સંપૂર્ણ થાય. છે, પરંતુ આ ગ્રન્થ જ એ છે કે એની પ્રસ્તાવના
માટે સેના ઉપર ઢેળ ચઢાવવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર છે સચવાય એ હેતુથી ટૂંકું ગ્રંથાધન કરવામાં આવ્યું છે. - આ ગ્રન્થમુદ્રણમાં જે મહાશયોએ જ્ઞાનભક્તિ અર્થે છે. સ્વદ્રવ્યય કરીને પિતાની ઉદારતા દાખવી છે, તે અનુમોદના પાત્ર છે.
–અતિથિ. [ પ્રથમ આવૃત્તિમાંથી ]
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
વિષય
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ શ્રી મહાનિગ શીયાધ્યયન–૨૦
શ્રી સમુદ્રપાલીયાયન-૨૧ શ્રી રથનેમિયાધ્યયન–૨૨ શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩ શ્રી પ્રવચન-માતૃ અધ્યયન-૨૪
શ્રી યજ્ઞીયાધ્યયન–૨૫
શ્રી સામાચારી અધ્યયન-૨૬ શ્રી ખલુ'ક્રીયાધ્યયન-૨૭ આ મેાક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
શ્રી સમ્યક્ પરાક્રમાધ્યયન-૨૯ શ્રી તપામા ગતિ અધ્યયન-૩૦
શ્રી ચરણવિધિ અધ્યયન-૩૧ શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨ શ્રી શ્રી કપ્રકૃતિ અધ્યયન–૩૩ શ્રી શ્રી લેશ્યાઅધ્યયન-૩૪
શ્રી અનગારમાળ ગતિ અધ્યયન-૩૫
શ્રી જીવાજીવવિભકિત અધ્યયન-૩૬
પૃષ્ઠ
૧
૩૭
૬૩
૭૩
૯૦
૧૨૩
૧૩૫
૧૫૧
૧૭૫
૧૮૩
૨૦૦
૨૫૩
૨૬૯
૨૮૬
૩૩૬
૩૪૯
૩૦૩
૩૮૧
Page #18
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ ધર્સ દિવાકર, આચાર્ય દેવેશ શ્રીમદ વિજયભુવનતિંલકમરીશ્વજી મહારાજના પટ્ટાલ કાર
પૂજ્યપાદ
કર્નાટકેસરી,
આચાર્ય દેવ શ્રીમદ
વિજયભદ્ર કરસૂરીશ્વરજી મહારાજ
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
श्री अन्तरिम पार्थाथाय नमः . . प्रवचनपारङ्गत श्री श्रुतविम्यानमा आत्म-कमल-लब्धि-भुवनतिलकसूरि गुरुभ्यो नमः ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨
Deewwewwweeeeeeeeen છે શ્રી મૃગાપુત્રીયાધ્યયન–૧૯ છે
सुग्गीवे नयरे रम्मे, काणणुज्जाणसोहिए। राया बलभद्दोति, मिया तस्सग्गमहिसी ॥१॥ सुग्रीवनगरे रम्ये, काननोद्यानशोभिते । राजा बलभद्र इति, मृगा तस्याप्रमहिषी ॥ १ ॥
અર્થ–મેટા મેટા વૃક્ષોના આધારભૂત વનરાજીથી અને કડાવન રૂપી ઉદ્યાનેથી સુશોભિત, સુગ્રીવ નામના રમણીય નગરમાં બલભદ્ર રાજા અને મૃગા નામની પટ્ટરાણી है. (१-५८४)
तेसि पुत्ते बलसिरी, मियापुत्तेत्ति विस्सुए। अम्मापिऊहिं दइए, जुवराया दमीसरे ॥२॥
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, तयोः पुत्रो बलश्रीमंगापुत्र इति विश्रुतः । अम्बापित्रोदयितो, युवराजो दमीश्वरः ॥ २॥
અથ–બબલશ્રી” એવું મા-બાપે પાડેલ નામવાળે, લેકમાં “મૃગાપુત્ર” તરીકે પ્રસિદ્ધ, મા-બાપને ઘણે વહાલે અને યુવરાજ, ભવિષ્યમાં મુનીશ્વર થનાર તે બંનેને પુત્ર છે. (૨-૫લ્પ)
नन्दणे सोउ पासाए, कीलए सह इत्थीहिं । . देवो दोगुंदगो चेव, निच्चं मुदितमाणसो ॥ ३॥ नन्दने स तु प्रासादे, क्रीडति सह स्त्रीभिः । देवो दोगुन्दगश्चैव, नित्यम्मुदितमानसः ॥ ३ ॥
અર્થ-તે મૃગાપુત્ર લક્ષણવતે હે સમૃદ્ધિજનક રાજમહાલયમાં સ્ત્રીવર્ગની સાથે દેગુંદક દેવની જેમ (નિત્ય ભેગપરાયણ વ્યાયસૂત્રિશ જાતિના દેવ ગંદક” કહેવાય છે.) નિરંતર પ્રસન્ન મનવાળે બની હંમેશાં આનંદ-કડા કરે છે. (૩–૫૯૬)
मणिरयणकुट्टिमतले, पासायालोयणे ठिओ। आलोएइ नगरस्स. चउक्कतियचच्चरे ॥४॥ मणिरत्नकुट्टिमतले, प्रासादालोकने स्थितः । आलोकते नगरस्य, चतुष्कत्रिकचत्वराणि ॥ ४ ॥
અથ–ચંદ્રકાન્ત વગેરે મણિઓથી અને કર્મોતન વગેરે રત્નથી મડિત કુઢિમ (ઘરની પત્થર વગેરેથી બાંધેલી ભૂમિ-ફરસબંધ જમીન) તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં (ગોખ-ઝરૂખામાં) ઉભા રહેલા તે મૃગાપુત્ર, નગરાન
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯, ચકલા-ચૌટા–ચકને અને ત્રણ કે ઘણા રસ્તા ભેગા થાય तेका स्थानानने २ा छे. (४-५६७)
अह तत्थ अइच्छंतं, पासई समणसंजय । । तवनियमसंनमधर, सीलड्ढ गुणागरं ॥५॥ अथ तत्रातिक्रामन्तं, पश्यति श्रमणसंयतम् । तपोनियमसंयमधरं, शीलाढयं गुणाकरम् ॥ ५ ॥
અથ–ત્યારબાદ તે મૃગાપુત્ર, ત્રણ–ચાર-ઘણું રસ્તાવાળા स्थानामा ३२i, त५-नियम-सयमनी घार, शासपन्न, જ્ઞાનાદિ ગુણના આકર (ખાણુ) એવા શ્રમણમંત રૂપ જૈન सुनिने भुमे छे. (५-५८८)
तं पेहई मियापुत्ते, दिट्ठीए अणिमिसाइ उ । कहिं मन्नेरिसं रूपं, दिट्ठपुव्वं मए पुरा ॥६॥ तं पश्यति मृगापुत्रो, दृष्टयाऽनिमेषया तु । क्व मन्ये ईदृशं रूपं, दृष्टपूर्व मया पुरा ॥ ६ ॥
અથ–જ્યારે મૃગાપુત્ર તે મુનિને આંખ મીંયા સિવાય એક દષ્ટિથી જોઈ રહ્યો છે, ત્યારે તેણે વિચાર્યું કે'मा ३५ में पूर्वममा ४यांय हेमेछ.' (६-५८८) साहुस्स दरिसणे तस्स, अज्झवसाणम्मि सोहणे । मोहंगयस्य संतस्स, जातीसरणं समुप्पन्नं ॥ ७ ॥
साधोर्दर्शने तस्य, अध्यवसाने शोभने । मोहंगतस्य सतो, जातिस्मरणं समुत्पन्नम् ॥ ७ ॥ અર્થ–તે સાધુના વિશિષ્ટ દર્શનમાં સુંદર પરિણામ
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગथतi, 'यis मा में नये छ'- तिन ३५ भुવણમાં મૂકાયેલા તે મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન थयु. ((७-६००)
जाती परणे साप न्ने, मियापुत्ते महिटिए । सरइ पोराणिसं जाई, सामण्णं च पुरा कयं ॥ ८॥ जातिस्मरणे समुत्पन्ने मृगापुत्रो महर्द्धिकः । स्मरति पौराणिकी जाति,श्रामण्यं च पुराकृतम् ॥ ८ ॥
અથ–જાતિસ્મરણ રૂપ જ્ઞાનને પામેલ મહદ્ધિક મૃગાપુત્ર, પૂર્વભવને યાદ કરે છે અને પહેલાં પાળેલ શ્રમણयानु भ२५ ४२ छे. (८-१०१) विसएमु अरज्जन्तो, रज्जन्तो संजमंमि य ।। अम्मापियर उवागम्म, इमं वयगमब्बवी ॥९॥ विषयेष्वरजन् , रजन्संयमे च । अम्बापितरावुपागम्येदं, वचनमब्रवीत् ॥ ९ ॥
અર્થ-વિષચેના વિષે રાગભાવ નહિ કરતે અને સંયમમાં અનુરાગ કરતે મૃગાપુત્ર, પિતાના મા-બાપની પાસે मावान नीय पातु वयन मोत्या. (८-१०२) मुयाणि मे पंचमहव्ययाणि,
नर सु दुःखं च तिरिक्खजोणिसु । निधिष्ण कामो मिमणाओ,
अणुजाणह पवइस्सामि अम्मो ॥१०॥
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
श्रुतानि मया पञ्चमहाव्रतानि नरकेषु दुःखं च तिर्यग्योनिषु । निर्विण्णकामोऽस्मि महार्णवादनुजानीत प्रव्रजिष्याम्यम्बे ! ||१०||
અર્થ-ડે મા-બાપ! મેં વિશિષ્ટ જ્ઞાનથી પૂર્વ ભવમાં પાંચ મહાવ્રતા સાંભળ્યાં જાણ્યાં-અનુભવ્યાં છે, તેમજ નરકામાં, તિય"ચ ચેાનિમાં તથા દેવ-મનુષ્યમાં જે દુઃખ છે તે પણ સાંભળ્યું-જાણ્યુ -અનુભવ્યું છે. આથી મહા ભય'કર સંસારસાગરમાંથી વૈષયિક સુખ–ભાગાની જરા પણ કામના મારા દિલમાં રહી નથી, માટે હું સકલ દુઃખના વંસ ખાતર શ્રી પારમેશ્વરી પ્રવ્રજ્યા ગ્રતુણુ કરીશ. (૧૦-૬૦૩)
અમ્મતાય ! મર્ મોના, મુત્તા વિસજોવમા । पच्छा कडुयविवागा, अणुबंध दुहावहा ॥ ११ ॥ ॥ અન્યતાતો ! મા મોળા, મુવિષોષમા: | पश्चात्कटुकविपाका,
અનુવધતુ વાવાઃ || ૧૨ | અથ-ડે માત-પિતા ! ભાગવ્યા પછી કટુક કુલ દેનારા, નિરંતર દુઃખદ અને વિષવૃક્ષના લ જેવા ભેગા મેં ખૂબ ભગવી લીધેલા છે, જેથી કાઈ પણ વખત હવે ભાગા ભાગવવાની વાત કરવી નહિ. (૧૧-૬૦૪)
इमं सरीर अणिच्च, असुई असंभवं । असासयावासमिणं, दुक्खक्के साण भायणं ॥ १२ ॥ इदं शरीर मनित्यम शुच्यशुचि सम्भवम् । શાપતાવામમિનુંદુ:વવામાં માનનમ્ ॥ ૨ || અથ-વળી આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કેમ કે–તે અપવિત્ર શુક્ર-Àાણિતથી જ પેદા થયેલુ છે. આ
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગશરીરમાં જીવનું અવસ્થાન અશાશ્વત–અનિત્ય છે. આ શરીર દુઃખના હેતુ, કલેશ રૂપ જવર વગેરે રોગોનું પાત્ર છે. (૧૨-૦૫)
असासए सरीरं मि, रई नोवलभामहं । पच्छा पुरा व चइयत्वे, फेणबुब्बुयसनिभे ॥१३॥ અા શીરે, ëિ નોમેડછું. पश्चात्पुरा वा त्यक्तव्ये, फेनबुबुदसन्निभे ॥ १३ ॥
અર્થ–પછી કે (ભુકતભેગવાળી અવસ્થા) પહેલાં (ભુફતભેગ વગરની અવસ્થા) છેડવાને ગ્ય, પાણીના પરપિોટા જેવા અર્થાત્ કઈ પણ અવસ્થામાં મૃત્યુનું આગમન શક્ય છે, એવા પ્રકારના અનિત્ય શરીરમાં હું રાગ ધારણ કરતું નથી. (૧૩-૬૦૬)
माणुसत्ते असारम्मि, वाहीरोगाण आलए । जरामरणपत्थमि, खणंपि न रमामहं ॥ १४ ॥ मानुषत्वेऽसारे, व्याधिरोगानामालये । રામાપ્રસ્ત, ક્ષમા ન મેડમ ને ૪
અર્થ—અગાધ પીડાના હેતુ કેઢ વગેરે વ્યાધિઓના અને જવર વગેરે રોગના ઘર રૂપ તેમજ જરા અને મરણથી ગ્રસ્ત, અસાર એવા મનુષ્યજીવનમાં ક્ષણવાર પણ હું રમણતા. -રાગ કરતા નથી. (૧૪-૬૦૭).
जम्म दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो॥१५॥
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
जन्म दुःखं जरा दुःखं, रोगाश्च मरणानि च । अहो ! दुःखो हु संसारो, यत्र क्लिश्यन्ति जन्तवः ॥ १५ ॥
S
અથ -જન્મ દુઃખ રૂપ, જરા દુઃખ રૂપ અને રાગેા તથા મરણા દુઃખ રૂપ છે. અહા! આખાય સંસાર દુઃ ખહેતુ હાઈ દુ:ખ રૂપ છે. જયાં જીવા જન્માદિથી દુઃખી થાય છે.
(१४-६०८ )
1
वित्तं वत्युं हिरण्णं च चइत्ताण इमं देहं
"
क्षेत्रं वास्तु हिरण्यं च पुत्रदारांश्च बान्धवान् । त्यक्त्वा इदं देहं गन्तव्यमवशस्य मे ॥ १६ ॥ अर्थ- संसारमा क्षेत्र, घर, हुमान वगेरे वास्तु, તેમજ સ્ત્રી, પુત્ર, ખંધુ વગેરેને તથા આ દેહને પણ છેવટે છેડી અવશ્ય મારે જવાનુ' જ છે, તે તેમાં વળી માહ शो ! ( १६-६०८ )
जह किंपागफलाण, परिणामो न सुंदरी ।
एवं भुत्ताण भोगाणं, परिणामो न सुंदरी ॥ १७ ॥ यथा किम्पाकफलानां, परिणामो न सुन्दरः । एवं भुक्तानां भोगानां परिणामो न सुन्दरः ॥ १७ ॥ અથ-જેમ ક’પાક વૃક્ષના ખાધેલ ક્લાનુ પરિણામ સુંદર નથી, તેમ ભાગવેલા ભાગોનુ પરિણામ પણ સુંદર
नथी. (१७-११०)
पुत्तदारं च बंधवा । गंतव्त्रमवसस मे ॥ १६ ॥
बाणं जो महंतं तु, अपाहेज्जो पवज्जई । गच्छंतो सो दुही होइ, छुहातहाइ पीडिओ ॥ १८ ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
एवं धम्मं अकाऊणं, जो गच्छर पर भव । गच्छंतो सो दुही होइ, वाहिरोगेहि पीडिओ ॥१८॥ युग्मम् ॥
॥
अध्वानं यो महान्तं त्वपाथेयः प्रपद्यते । गच्छन् स दुःखी भवति, क्षुधा तृषा पीडितः ॥ १८ ॥ एवं धर्ममकृत्वा, यो गच्छति परं भवम् । गच्छन् स दुःखी भवति, व्याधिरोगैः पीडितः ॥
१९ ॥
॥ युग्मम् ॥ અ-જેમ ભાતા વગરના મુસાફર મેાટા માગ ની મુસાફરી કરતા ભૂખ–તરસી પીડિત બનેલા અત્યંત દુઃખી થાય છે, તેમ અહીં ધમ વગરના જ્યારે પરલેાકમાં જાય છે ત્યારે વ્યાધિ આદિ રાગેાથી પીડિત બનેલે અત્યંત हुआ थाय छे. (१८+१७ - ६११×११२ )
अद्धाणं जो महवं तु, सपाहेज्जो पवज्जई । गच्छंतो सो सुही होइ, छूहातण्ाविवज्जिओ ॥ २० ॥ एवं धम्मंपि काऊणं, जो गच्छइ परं भवं । गच्छंतो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥ २१ ॥ ॥ युग्मम् ॥ अध्वानं यो महान्तं तु, सपाथेयः प्रपद्यते । गच्छन् स सुखी भवति, क्षुधातृष्णाविवर्जितः ॥ २० ॥ एवं धर्ममपि कृत्वा, यो गच्छति परं भवं । गच्छन् स सुखी भवति, अल्पकर्माऽवेदनः ॥ २१ ॥
॥ मृयुग्म ॥
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
અર્થ–જેમ ભાતાવાળે મુસાફર મોટા માર્ગની મુસાફરી કરે છે ત્યારે ભૂખ અને તરસથી નિશ્ચિત બનેલે અત્યંત સુખી થાય છે, તેમ ધર્મ–પુણ્યશાળી જીવ જ્યારે પરલેકમાં જાય છે ત્યારે તે અલ્પ–લઘુકમી આમા, ધર્મધનવાળે હેવાથી દુઃખને અનુભવ ન કરતાં સુખને અનુભવ કરે છે. (૨૦-૨૧-૬૧૩૧૬૧૪)
जहा गेहे पलित्तंमि, तस्स गेहस्स जो पह। सारभंडाणि नीणेइ, असार अवउज्झइ ॥ २२ ॥ एवं लोए पलितमि . जराए मरणेण य । ગપાળ તારરૂપ, તુરિંગપુત્રિો ૨૩
| | પુનમ ! यथा गृहे प्रदीप्ते, तस्य गृहस्य यः प्रभुः । सारभाण्डानि निष्काश्य, असारमपोहति ॥ २२ ॥ एवं लोके प्रदीप्ते, जरया मरणेन च । आत्मानं तारयिष्यामि, युष्माभिरनुमतः ॥ २३ ॥
અર્થ-જેમ ઘર સળગ્યે છતે, ઘરને માલિક મહાકીમતી વસ્ત્ર વગેરેને બહાર કાઢે છે અને અ૫ કીમતના પદાર્થને છોડે છે, તેમ જરા અને મરણથી સળગતા સંસારમાં મહા કીમતી વસ્તુ સમાન આત્માને હું આપની અનુમતિ મળતાં અવશ્ય તારીશ અને કામગ વગેરે અસાર પદાર્થોને ત્યાગ કરીશ. (૨૨+૨૩-૬૧૫+૬ ૧૬)
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ્ય
तं बिन्ति अम्मा पियरो, सामण्णं पुत्त ! दुच्चरं । गुणाणं तु सहस्साणि, धारेयव्वाइं भिक्खुणा ॥२४॥ तं ब्रूतः अम्बापितरौ, श्रामण्यं पुत्र ! दुश्वरं । गुणानां तु सहस्राणि, धारयितव्यानि भिक्षुणा ॥ २४ ॥ હવે તેના મા-બાપે આપેલા જવાબ વીસ. શ્લેાકાથી કહે છે.
अर्थ-ते भृगापुत्रने तेना भाजप डे है-पुत्र ! શ્રમણુપણાનું પાલન ઘણું કપરૂ' છે, કેમ કે-ત્યાં સાધુના ઉપકારક શીલના અંગ રૂપ ગુણ્ણા હજારે પ્રમાણુના કે પ્રકારના धारयु ४२वा पडे छे. ( २४ - ६१७ )
समया सव्वभूपसु सत्तुभित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवाय दुक्करं ।। २५ ॥
समता सर्वभूतेषु शत्रुमित्रेषु वा जगति । प्राणातिपातविरतिः, यावज्जीवं दुष्करम् ॥ २५ ॥
અથ-ત્યાં જગત ઉપર, શત્રુ-મિત્ર ઉપર કેસ પ્રાણીઓ ઉપર રાગ-દ્વેષના ત્યાગ દ્વારા સમતા રૂપ સામાયિક ધારવુ' પડે છે અને જીવનપર્યંત અહિંસાનુ` મહાવ્રત કે ने हुए छे ते पावु पडे छे. ( २५- ६१८ ) દુષ્કર
निच्चकालप्पमत्तेणं,
"
मुसावायविवज्जणं ।
भासियव्वं हियं सच्च, निच्वाउत्तेण दुक्कर ॥२६॥ मृषावादविवर्जनम् । भाषितव्यं हितं सत्यं नित्यायुक्तेन दुष्करम् ॥ २६ ॥
नित्यकालाप्रमत्तेन,
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૧
અથšંમેશાં જાગૃત ખની મૃષાવાદને ત્યાગ કરવાના છે. સદા ઉપયોગી મની Rsિતકારી સત્ય ભાષણ કરવુ. અતિ દુષ્કર છે. (૨૬-૬૧૯)
दंत सोहणमाइस्स, अदत्तस्स विवज्जणं । अणवज्जेसणिज्जस्स, गिण्हणा अवि दुक्करं || २७ ॥ दन्तशोधनमादेरदत्तस्य विवर्जनम् । अनवद्यैषणीयस्य ग्रहणमपि दुष्करम् ॥ २७ ॥
અ-ખીજી વસ્તુ તા દૂર રહી, પણ નાનૌ સરખો દ તશેાધનો વગેરેની ચારીનો ત્યાગ કરવાનો છે. ખીજાએ આપેલી પણ જો તે વસ્તુ નિષ્પાપ-શુદ્ધ હૈાય તે જ લેવાની હાય છે. માટે ત્રીજા મહાવ્રતનું પાલન દુષ્કર છે. (૨૭-૬૨૦)
विरई अत्रम्भचेरस्स, कामभोगरसन्नुणा । ૩નું મદગ્ન્ય વÄ, યારેયનું મુલુ' ॥ ૨૮ ॥ विरतिरब्रह्मचर्यस्य, कामभोगरसज्ञेन । उग्रं महाव्रतं ब्रह्म, धर्तव्यं सुदुष्करम् ॥ २८ ॥
અથ કામભોગના રસના જાણકાર તારાથી ( કદાચ માના કે–કામભાગના રસથી અજ્ઞાતને ઈચ્છા ન થાય પણ. તારાથી) અબ્રહ્મની વિરતિરૂપ ઘેર બ્રહ્મચય નામના મહાવ્રતનું પાલન અતિ દુષ્કર થશે. (૨૮-૬૨૧)
धन पेसवग्सु, परिग्गहविवज्जणं । મુન્નારમપવિાળો, નિમ્નમાં સુતુર્ ॥ ૨૯ ઈ
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ धनधान्यप्रेष्यवर्गेषु, परिग्रहविवर्जनम् । सर्वारम्भपरित्यागो, निर्ममत्वं सुदुष्करम् ॥ २९ ॥
અથધન-ધાન્ય-નાકરવર્ગના સ્વીકાર રૂપ પરિગ્રહને ત્યાગ, દ્રવ્યના ઉપાર્જન માટેના સઘળા આરંભ–વ્યાપારને ત્યાગ અર્થાત્ મમતાને અભાવ અતિ દુષ્કર છે. (૨૯-૬૨૨)
चउविहे वि आहारे, राईभोयणवज्जणा । सन्निही संचो चेव, वज्जेयवो मुदुक्करं ॥३०॥ चतुर्विधेऽप्याहारे, रात्रिभोजनवर्जना । सन्निधिसंचयश्चैत्र, वर्जितव्यस्सुदुष्करम् ॥ ३० ॥
અર્થ-ચતુર્વિધ આહારના વિષયમાં પણ રાત્રિભેજનને સર્વથા ત્યાગ, તેમજ ઉચિત કાલને અતિક્રમ કરી ઘી વગેરેની સ્થાપના રૂપ સંનિધિ સંચયને ત્યાગ અતિ દુષ્કર છે. (३०-६२३)
छुहा तण्डा य सीउण्ह, दंसमसगा य वेयणा । अकोसा दुक्खसिज्जाय, तणफासा जल्लमेव य॥३१।। तालणा तज्जणा चेव, वहबंधपरीसहा । दुक्खं भिक्खायरिया जायणा य अलाभया ॥३२॥
॥ युग्मम् ।। नुवा तृष्या च शीतोष्णं, दंशमशकवेदनाः ।। आक्रोशा दुःखशय्या च, तृणस्पर्शो मल एव च ॥ ३१ ॥ ताडना तर्जना चैत्र, वधबन्धपरिषहौ। दुःखं भिक्षाचर्या, याचना चालाभता ॥ ३२ ॥
॥मुग्मम् ॥
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૦
અર્થ-ભૂખ, તરસ, શીતળુ, ડાંશ-મચ્છર, આક્રોશ, દુખકારી શય્યા, તૃણસ્પર્શ, મલ, તાડના, તજના, વધ, બંધ વગેરેના દુઃખ રૂપ પરિષ; ભિક્ષાચર્યા, યાચના, અલાભ વગેરેના દુઃખરૂપ પણ પરિષહ સહવા અતિ દુષ્કર છે. (૩૧+૩૨–૬૨૪૫૬૨૫)
कावोया जा इमा वित्ती, केसलोओ अदारुणो। दुक्खं बम्भव्वयं घोरं, धारेउं अमहप्पणो ॥३३॥ कापोती येयं वृत्तिः, केशलोचश्च दारुणः । ટુ ગ્રહતે ઘોર, ઘ7મમહાત્મનઃ |
અર્થ-જેમ કબુતરે કણ વગેરેના ગ્રહણમાં હંમેશાં શક્તિ થઈ પ્રવર્તે છે, તેમ મુનિગણ ગોચરીના દેથી ડરતા. જ ભિક્ષા વગેરેમાં પ્રવર્તે છે. આવી જે કાપતી વૃત્તિ અને વાળને લેચ ભયંકર છે. તથા ઘેર-દુર્ધર બ્રહ્મચર્યનું ધારણ કરવું અમહાત્મા એવા તારા માટે ઘણું કઠિન છે. (૩૩–૬૨૬)
પુરોગો તુ કુત્તા !, કુલુમારો મુનિગ્રો ! न हुसो पभू तुमं पुत्ता !, सामण्णमणुपालिया ॥३४॥ सुखोचितस्त्वं पुत्र!, सुकुमालस्सुमन्जितः । न भवसि प्रभुत्वं पुत्र!, श्रामण्यमनु गलयितुम् ॥ ३४ ॥
અર્થ-તેલમાલીસ વગેરેથી સ્નાન કરનાર અને સકલ અલંકારેથી અલંકૃત હવાથી કેમલતાવાળે તું સુખને ગ્યા છે. શ્રમણપણનું પાલન કરવા માટે હે પુત્ર! તું સમર્થ નથી. (૩૪-૬૨૭)
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથીજો ભાગ
जावज्जीवम विस्सामो, गुणाणं तु महन्भो । ગુરુગો હોદ્દમાવ્વ, નો પુત્તો ! ફોર વુદ્દો રૂબી यावज्जीवमविश्रामो, गुणानां तु महाभरः । ગુરુદ્દો હોમા ત્ર, ચઃ પુત્ર! મતિ દુર્ગંઃ ॥ ૩૧ ॥
અર્થ-૩ પુત્ર ! જાવજીવ સુધી નિરંતર, ભારે àાઢાના ભારની માફ્ક અને દુ:ખે કરી વહી શકાય એવા સુનિગુણાના માટે ભાર તારે વહન કરવેા પડશે. ( ૩૫–૬૨૮)
आगासे गंगसोउन्त्र, पडिसोउच्च दुत्तरो । बाहाहिं सागरो चेव, तरियव्वो य गुणोदही ॥ ३६ ॥ आकाशे गंगाश्रोत इव प्रतिश्रोत इव दुस्तरः । बाहुभ्यां च सागर इव, तरितव्यो गुणोदधिः ॥ ३६ ॥
1
અ−ાકઢિથી આકાશીય ગંગાશ્રોતની માફક શેષ નદી વગેરેમાં ઉલટા જલપ્રવાહ જેમ દુસ્તર છે અને એ બાહુથી સાગર જેમ દુસ્તર છે, તેમ જ્ઞાનાદિ ગુણ્ણાના સાગર તરવા દુસ્તર છે. (૩૬-૬૨૯)
-
वालुयाकवले चेव, निरस्साए उ संजमे । પ્રસિધારાળમળ જેવ, આતુર, હિંસો રા वालुका कवल इव च, निरास्वादस्तु संयमः । असिधारागमनमिव च दुष्करं चरितुं तपः ॥ ३७ ॥
અથ−રેતીના કાળીયાની માફક (વિષયાસકતાને નિર
સતાના હેતુ હાઈ) સંયમ, રસ વગરના છે. તલવારની ધાર ઉપર ચાલવાની માફ્ક ચારિત્રનું આચરણુ દુષ્કર છે. ( ૩૭-૬૩૦)
Page #34
--------------------------------------------------------------------------
________________
· श्री भृगापुत्रीयाध्ययन- १८
૧૫
अही वेगन्तदिट्ठीए चरिते पुत ! दुक्करे । जवा लोहमया चैव चावेयव्या सुदुक्कर ॥३८॥ अहीवैकान्तदृष्ट्या चारित्रं पुत्र ! दुष्करम् । यवा लोहमया इत्र च चर्वयितव्यास्सुदुष्करम् ॥ ३८ ॥
"
અર્થ-અનન્ય દૃષ્ટિથી સાપની માર્કેક ઇન્દ્રિયમન સુજે ય હાવાથી બુદ્ધિથી ઉપલક્ષિત ચારિત્ર દુષ્કર છે. લેાઢાના જવને ચાવવાની માક ચારિત્ર અતિ દુષ્કર છે. (૩૮-૬૩૧)
जहा अग्गिसिहा दित्त, पाउं होइ सुदुक्करा । तह दुक्कर करेउ जे, तारुण्णे समणत्तणं ॥ ३९॥ यथाग्निशिखा दीप्ता, पातुं भवति सुदुष्करा । तथा दुष्करं कर्तुं, तारुण्ये श्रमणत्वम् ॥ ३९ ॥
અથ—જેમ દીપ્તિમાન અગ્નિવાલાનું પાન કરવું મનુષ્યાથી દુર થાય છે, તેમ તાવસ્થામાં શ્રમણુપણાનું यासन वु मे व्यति हुष्ठुर थाय छे. (3-- १३२ )
जहा दुक्खं भरेउ जे, होइ वायरस कुत्थलो । तहा दुक्खं करेउं जे कीवेणं समणत्तणं ॥ ४० ॥ यथा दुःखं भर्तु भवति वायुना कोत्थलः । तथा दुष्करं कर्तुं क्लीबेन श्रमणत्वम् ॥ ४० ॥
અથ-જેમ વસ્ત્ર વગેરેના અનાવેલ કાથળા વાયુથી ભરવા મુશ્કેલ છે, તેમ નિઃસત્ત્વ પુરૂષથી શ્રમણુપણાનુ' પાલન २ मे यति भुश् छे. (४०-६33 )
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજે ભાગ
जहा तुलाए तोलेउ, दुक्कर मंदरो गिरि । तहा निहुअनीसंक, दुक्कर समणतण ॥ ४१ ॥
यथा तुलया तोलयितुं, दुष्करो मन्दरो गिरिः । तथा निभृतं निःशंकं, दुष्करं श्रमणत्वम् ॥ ४१ ॥ અર્થ-જેમ કાંટાથી-ત્રાજવાથી મેરૂપ તને તાલવા મુશ્કેલ છે, તેમ નિશ્ચલ અને શરીરનિરપેક્ષ ની શ્રમણુપણું याज मे हुकुर छे. ( ४१- ६३४ )
जहा भुयाहिं तरिउ, दुक्कर अणुवसंतेणं, दुकर
वहा
यथा भुजाभ्यां तरितुं दुष्करो तथानुपशान्तेन, दुष्करो અથ-જેમ ભુજાઓથી સમુદ્ર
તેમ ઉત્કટ કષાયવાળા પુરૂષથી ઉપશમના સમુદ્ર રૂપ સંયમ पाणवु मे हुपुर छे. (४२ - ९३५ ) પાળવું એ દુષ્કર
रयणायरो | दमसागरो ॥४२॥
,
रत्नाकरः ।
दमसागरः ॥ ४२ ॥
તરવા અતિ કઠિન છે,
भुज माणुस्तर भोर, पंवलक्खणए तुमं । भुक्तभोगी तभ जाया, पच्छा धम्म चरिस्ससि ॥ ४३ ॥ भुङ्क्ष्व मानुष्यकान् भोगान् पञ्चलक्षणकांस्त्वम् । भुक्तभोगी ततो जात !, पश्चाद्धर्मं चरेः ॥ ४३ ॥ અર્થ-ડે પુત્ર ! આ ભાગયેાગ્ય વયમાં પ્રથમ પાંચ વિષયાના સ્વરૂપવાળા મનુષ્ય સંબંધી ભેગેને તુ ભાગવી, ભુતભેગી અન્યા બાદ પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્રધમ ને भागने ! (४३-६३६ )
Page #36
--------------------------------------------------------------------------
________________
-
-
-
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
सो बितम्मापिअरो, एवमेयं जहाफुडं । इह लोए निप्पिवासस्स, नत्थि किंचिवि दुकरं ॥४४॥ सः ब्रूते अम्मापितरौ !, एवमेतद्यथास्फुटम् । इहलोके निष्पिपासितस्य नास्ति किंचिदपि दुष्करम् ॥४४॥
હવે મૃગાપુત્ર ૩૧ ગાથાઓથી મા–બાપને જવાબ આપે છે.
मथ-ते भूपुत्र ४ छ ?- मा-५! तमाये દીક્ષાની દુકરતાનું વર્ણન કર્યું તે સ્પષ્ટ રીતિએ સાચું છે, તે પણ આ લેકમાં નિઃસ્પૃહ મહાપુરૂષને અતિ કષ્ટકારી पण अनुष्ठान ४२०४२॥ ५ ०४२ नथी. (४४-६३७)
सारीरमाणसा चेव, वेयणा उ अणंतसो। मए सोढाओ भीमाभो, असई दुक्खभयाणि य ॥४५॥ शारीरमानस्यश्चैव, वेदना तु अनंतशः । मया सोढा भीमा, असकृद्दःखभयानि च ॥ ४५ ॥
અર્થ–હે મા–બાપ! શરીર અને મન સંબંધી વેદનાઓ નરકાદિમાં અનંતી વાર સહન કરેલ છે. વળી पार पा२ ५४।२४ सय ५१ सडन रेसा छे. (४५-९३८)
जरामरणकंतारे, चाउरते भयागरे । मए सोढाणि भीमाई, जम्माई मरणाणि य ॥४६॥ जरामरणकान्तारे, चतुरन्ते भयाकरे । मया सोढानि भीमानि, जन्मानि मरणानि च ॥ ४६ ॥
અથ–જન્મ અને મરણથી અતિ ગહન હોવાથી મહા
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ
ભયંકર અરણ્ય જેવા, ભયની ખાણ રૂપ ચાર ગતિ રૂપ સંસારમાં મેં અનંતવાર જન્મ અને મરણે સહન કરેલાં છે. (૪૬-૬૩૯)
जहा इहं अगणी उण्हो, इत्तो गन्तगुणो तहि । नरएमु वेयणा उण्हा, अस्साया वेइया मए ॥४७॥ यथेहाग्निरुष्णो, इतोऽनंतगुणस्तत्र । नरकेषु वेदनोष्णाऽसाता वेदिता मया ॥ ४७ ॥
અથ–જેમ અહીં અગ્નિ ગરમ છે, તેના કરતાં અનંત ગુણી જે નરકમાં ઉત્પન્ન થયે તેમાં, જે કે અહીં બાદર અગ્નિને અભાવ હેવાથી પૃથ્વીને તથાવિધ સ્પર્શ સમજ.) દુઃખ રૂ૫ ઉણુતાના અનુભવ રૂપે વેદનાઓ મેં અનુભવેલી છે. (૪૭-૬૪૦)
जहा इहं इमं सीयं, इत्तो गन्तगुणं तहिं । नरएसु वेयणा सीया, अस्साया वेइया मए ॥४८॥ यथेहेदं शीतमितोऽनंतगुणं तत्र । नरकेषु वेदना शीताऽसाता वेदिता मया ॥ ४८ ॥
અર્થ–જેમ અહીં ઠંડી છે, તેના કરતાં અનંત ગુણ તે નરકમાં દુઃખ રૂપ ઠંડીનો અનુભવ રૂપે વેદનાઓ મેં સહન કરેલ છે. (૪૮-૬૪૧)
कंदतो कंदुकुम्भीसु, उड्ढपाओ अहोसिरो । हुयासणे जलन्तम्मि, पक्कपुव्वो अणंतसो ॥४९॥
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
क्रन्दन कन्दुकुम्भीषूर्ध्वपादोऽघोशिराः । हुताशने ज्वलति, पक्वपूर्वोऽनन्तशः ॥ ४९ ॥
અર્થ-લેઢા વગેરેની પાકભાજન વિશેષ રૂપ કંદુકુંભએમાં કંદન કરતે અને દેવમાયાથી બનાવેલ જલતી भागमा मन ती पा२ ५i हुँ ५४ायोडतो. (४६-१४१)
महादवग्गिसंकासे, मरुम्भि वइश्वालुए। कलंबवालुयाए उ, दइडपुव्वो अणंतसो ॥५०॥ महादवाग्निसङ्काशे, मरौ वज्रवालुके । कदम्बवालुकायां तु, दग्धपूर्वोऽनंतशः ॥ ५० ॥
અર્થ–મહા દાવાનલ સમાન અને મરૂદેશની સ્થલી પ્રદેશની રેતીના ઢગલા સમાન વાવાલુકાવાળી નદીની કેરી પડેલી રેતાળ જમીનમાં તથા કદંબવાલુકાવાળી નદીની રેતાળ જમીનમાં અનંતીવાર પહેલાં હું બળે હતે. (૫૦-૬૪૩)
रसंतो कंदुकुम्भीसु, उड्ढं बद्धो अबन्धवो । करवत्तकरकयाईहि छिन्नपुरो अणंतसो ॥५१॥ रसन्कन्दुकुम्भीषू, बद्धोऽबान्धवः ।
करपत्रक्रकचादिभिश्छिन्नपूर्वोऽनंतशः ॥५१ ॥
અર્થ-કંદુકુંભમાં ફેંકાયેલે હું રડતે હતે. ઉંચે વૃક્ષન શાખા વગેરેમાં બંધાયેલ હું અશરણ હતે. વિશિષ્ટ ४२वतोथी मन त पार पडेल पाये तो. (५१-९४४)
अइतिक्खकण्टगाइण्णे, तुगे सिंबलिपायवे । खेवियं पासबद्धेणं. कइढोकड्ढाहिं दुक्कर ॥५२॥
Page #39
--------------------------------------------------------------------------
________________
-
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ अतितीक्ष्णकंटकाकीर्णे, तुङ्गे शाल्मलिपादपे । खिन्नं पाशबद्धेन, कर्षापकर्षणैर्दुष्करम् ॥ ५२ ॥
અર્થ-અત્યંત તીણ કાંટાઓથી વ્યાપ્ત ઉંચા શામલી વૃક્ષ ઉપર, પાશથી બંધાયેલ મારા વડે પરમાધામીઓએ કરેલ આકર્ષણ-પ્રકર્ષણ દ્વારા દુસહ દુઃખ–ખેદને અનુભવ ४२रा तो. (५२-६४५)
महाजंतुसु ऊच्छूया, आरसन्तो सुभेरवं । पीलिओमि सकम्मेहि. पावकम्मो अणंतसो ॥५३॥ महायंत्रेष्विक्षुरिवारसन्सुभैरवम् पोडितोस्मि स्वकर्मभिः, पापकर्माऽनंतशः ॥ ५३ ॥
અર્થ-મહાયંત્રમાં શેરડીની માફક પલાતાં, પાપકર્મ કરનાર હું સ્વકર્મોથી અનંતી વાર મહા ભયંકચીસ पातम अनुभवतो तो. (43-६४९)
कूवंतो कोलमुणएहिं, सामेहिं सबलेहि य । पाडिओ फालिओ छिन्नो, विप्फुरन्तो अणेगसो॥५४॥ कूजन्कोलशुनकैश्श्यामैश्शवलश्च पातितः स्फाटितः छिन्नः, विस्फुरन्ननेकशः ॥ ५४॥
અર્થ–રડતા એવા મને ભૂંડ–ધાનરૂપધારી શ્યામ અને શંબલ નામના પરમાધામીઓએ ભૂમિ પર પટક્યો, જૂના વસ્ત્રની માફક મને ફાડ અને અનેક વાર આમ-તેમ २ता भने यी नाच्यो हतो. (५४-६४७)
असीहिं अयसिवण्णेहिं. भल्लीहिं पट्टिसेहि य । छिन्नो भिन्नो विभिन्नो य, उववन्नो पाचकम्मुणा ॥
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
असिभिरतसीवर्णैर्भल्लीभिः પદ્િરૌઢ छिन्नो भिन्नो विभिन्नश्च, उत्पन्नः पापकर्मणा ॥ ५५ ॥
અર્થ- અતસીના ફૂલ જેવી કાળી તલવારથી, ભાલાઓથી અને ખરપલીઓથી પાપકર્મથી નરકમાં ઉત્પન્ન થયેલા મને ચીરી નાખે-ફાડી નાખે તથા મારા સૂમ ટૂકડે ટૂકડા કરી નાખ્યા હતા. (૫૫૬૪૮)
अवसो लोहरहे जुत्तो, जलन्ते समिलाजुए। चोइओ तुत्तजुत्तेहिं, रुज्झो वा जह पाडिओ ॥५६॥ अवशो लोहरथे योजितो, ज्वलति समिलायुते । चोदितस्तोत्रयोक्त्रै, रोज्झ इव यथा पातितः ॥ ५६ ॥
અર્થ–પરતંત્ર હવાથી લેખંડના રથ–ગાડામાં જોડાયેલે, વાલાવાળા ગાડામાં ધુંસરી–ધુંસરીની ખીલીજેતર વગેરેથી યુક્ત બનેલે અને પરેણ-ચાબુક વગેરેથી પ્રેરિત થયેલું હતું, અથવા રેઝની માફક લાકડી વગેરેથી પટીને મને પાડ્યો હતે-કૂદ્યો હતે. (૫૬ ૬૪૯)
हुयासणे जलंतमि, चियासु महिसो विव । दइढो पक्को य अवसो, पावकम्मेहि पाविओ ॥५५॥ हुताशने ज्वलति, चितासु महिष इव । રાધ: પવશ્રાવ, પાપમ: પ્રતિઃ | ૭ |
અર્થ–પરમાધામીઓએ બનાવેલ ચિતાઓમાં સળગાવેલ આગમાં પાડાની માફક પાપકર્મોથી નરકમાં આવેલા પરતંત્ર એવા મને ભસ્મસાત્ બનાવ્યું અને પકા હતે. (૧૭-૬૫૦)
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, बला संडासतुडेहि, लोहतुंडेहिं पक्खिहि । विलुत्तो विलवन्तोऽहं, ढङ्कगिदधेहिंऽणंतसो ॥५८॥ बलात्संदशतुण्डैछेहतुण्डैः पक्षिभिः । विलुप्तो विलपन्नई, ढंकगृद्धैरनंतशः ॥ ५८ ॥
અર્થ–બલાત્કારથી સાણસાના આકારના મુખવાળા અને લોઢાના મુખવાળા ઢગૃધ્ર પંખીઓએ અનંતી વાસ (मही भीमा वैठिय समनपा, भ-त्या तिय या नथी.) રડતા એવા મને પીંખી નાખે છેદી નાખ્યું હતું (૫૮-૬૫૧)
तण्हाकिलंतो धावतो, पत्तो वेयरणि नई । जलं पाति चिंतंतो, खुरधाराहि विवाइओ ॥५९॥ तृष्णया क्लाम्यन् धावन् , प्राप्तो वैतरणी नदीम् । जलं पास्यामोति चिन्तयन् , क्षुरधाराभिर्व्यापादितः ।। ५९ ॥
मथ-हु पान पान ४शश.'-से वियाशन, તૃષાતુર બનેલે દેતે દેડતે હું જ્યારે વૈતરણું નદીમાં આવે, ત્યારે મને છરાની ધારથી માર્યો હતે. (૫૯-૬૫ર)
उण्डाभितत्तो संपत्तो, असिपत्तं महावणं । असिपत्तेहि पडतेहि, छिन्नपुव्वो अणेगसो ॥६॥ उष्णाभितप्तः संप्राप्तोऽसिपत्रं महावनम् । असिपत्रैः पतद्भिः, छिन्नपूर्वोऽनेकशः ॥ ६० ॥
અથર્વજીવાલુકા વગેરેના તાપથી તપેલે હું જ્યારે ખગેની માફક ભેદનાર પત્રોવાળા મહા–વનમાં આવ્યું, ત્યારે નીચે પડતા અસિપત્રથી અનેક વાર પહેલાં છેદો હતે. (१०-१५3)
Page #42
--------------------------------------------------------------------------
________________
८
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ मुग्गरेहिं मुसुंढीहि, सुलेहि मूसलेहि य । गयासंभग्गगत्तेहिं पचं दुक्खं अणंतसो ॥६॥ मुद्गरैर्मुसंढिभिः शूलैर्मुशलैश्च । गताशंभग्नगाः , प्राप्तं दुःखमनंतशः ॥ ६१ ॥
અથઘન-મગદળ-મેગરી–ગળ લેહના ખીલાથી યુક્ત લાકડાની બનેલી મુકુંઢી (શસ્ત્રવિશેષ)-ત્રિશૂળ-મુશળ વગેરેથી રક્ષણની આશા વગરને, ગાત્રભંગવાળે હું અનંતી पार दुः५ पाभ्यो हतो. (६१-६५४)
खुरेहिं तिक्खधाराहि, छुरियाहिंकप्पणीहि य । कप्पिओ फालिओ छिन्नो, उकित्तो य अणेगसो॥६२।। क्षुरस्तीक्ष्णधारैः, क्षुरिकाभिः कल्पनीभिश्च । कल्पितः स्फालितश्छिन्न, उत्कृत्तश्चानेकशः ॥ ६२ ॥
અર્થ-કાતરોથી વસ્ત્રની માફક મને કાતર્યો, તીક્ષણ ધારવાળા છરાઓથી મને છોલ્યા અને છરીએથી મને અનેક पार व योयो डतो. (६२-६५५)
पासेहिं कूडजालेहि, मिओ वा अवसो अहं । वाहिओ बद्धरुद्धो वा, बहुसो चेव विवाइओ ॥६३॥ पाशैः . कूटजालैः, मृग इवावशोऽहम् । वाहितो बद्धो रुद्धश्च, बहुशश्चैव व्यापादितः ॥ ६३ ॥
અર્થ-હરણ વગેરેને બાંધવાના સાધને–પાશ, જાળ, ફાંસા આદિથી મૃગની માફક પરતંત્ર એવા મને છેતરી, દેરડાઓથી બાંધે, રેકો અને અનેક વાર હત–પ્રહિત या डतो. (63-६५६)
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ,
गलेहिं मगरजाहिं, मच्छो वा अवसो अहं । उल्लिओ फालि गहिओ मारिओय अनंतसो ॥६४॥ वाशोऽहम् ।
गलैर्म करजालैः,
मत्स्य
मारितश्चानन्तशः ॥ ६४ ॥
उल्लिखित: पाटितो गृहीतो, અથ–માછલાં પકડવાના આંકડાઓથી અને જાળાથી મત્સ્યની માફક પહેલાં મને આંકડાઓથી વેચ્ચે અને મગર રૂપી પરમાધાર્મીઓએ મને પકડયો. વળી તેઓએ મનાવેલ अणोथी भने मध्यो भने मधाये भार्यो. (६४-६५७)
૨૪
"
विदंसरहिं जालेहि, लिप्पाहि सउणो विव । afrओ लग्गो य बद्धो य मारिओ य अनंतसो ॥ ६५ ॥ विदेशकै जलिलेप्याभिः शकुनिरिव । गृहीतो लगितश्च बद्धश्च मारितश्चानन्तशः ॥ ६५ ॥ અથ –તથાવિધ ખંધન રૂપ ચેન—સૌ’ચાણા-ખાજપક્ષી વગેરેથી પ`ખીની માફક પકડાયેàા અને વજ્રલેપ આદિ લેપાથી સંચેગવાળા અનેલેા હું. મધાથી મરાયેા હતા. (६४-६५८)
C
वढईहिं दुमो विव ।
कुहाड पर सुमाइहिं, कुटिओ फालिओ छिन्नो, तच्छियो य अनंतसो ॥ ६६ ॥
इव |
कुठारपर्श्वादिकैर्वर्द्धकिभिद्रुम कुट्टितः स्फाटितरिछन्नः,
तक्षितश्चानन्तशः ॥ ६६ ॥
અ-પશુ, કુહાડી વગેરેથી સુથારા જેમ વૃક્ષને अहार हरे, छेडे, झडे हे छोटे, तेभ हुँ अन ती वार यायो, छेडायो, इडायो भने छोसायो हुतो. (६६-६५८)
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
चवेडमुट्ठिमाईहिं. कुमारेहिं अयं विव ।। ताडिओ कुट्टिओ भिन्नो. चुण्णिओय अणंतसो ॥६७॥ चपेटामुष्ट्यादिभिः कुमारैरज इव । । ताडितः कुट्टितो भिन्नश्चूर्णितश्चानन्तशः ।। ६७ ॥
અર્થ—લુહારે જેમ ઘન વગેરેથી લેઢાને કૂટ, મારે, છેદે અને ટૂકડા કરે; તેમ લપડાક-મુઠ્ઠી આદિથી મને માર્યો, કૂટ, છે અને મારા નાના નાના ટૂકડા કર્યા હતા. (१७-१६०)
तत्ताई तम्बलोहाइ, तउआई सीसगाणि य । पाइओ कलकलंताई, आरसन्तो सुभेरवं ॥६८॥ तप्तानि ताम्रलोहानि, पूणि शीशकानि च । पायितः कलकलन्तान्यारसन्सुभैरवम् ॥ ६८ ।
मथ-तपास तमु, बाटु, सासु वगेरेना ॥२माગરમ કલકલ શબ્દ કરતા પ્રવાહી રસે, ભયંકર સત્કાર કરતા सेवा भने पीडामा माव्या उता. (६८-६६१) तुहप्पियाई मंसाई, खंडाई मुल्लगाणि य । खाविभो मि समंसाई, अग्गिवण्णाईणेगसो ॥६९॥ तव प्रियाणि मांसानि, खंडानि सोल्लकानि च । खादितोऽस्मि स्वमांसानि, अग्निवर्णान्यनेकशः ।। ६९ ॥
અર્થ–કેમ, તને માંસ–ખંડ રૂપ અગ્નિમાં પાકેલું માંસ પ્રિય હતું ને?-એમ યાદ કરાવીને મારા શરીરમાંથી કાઢી–કાપી, ઉષ્ણ હોવાથી અગ્નિવર્ણવાળું મારું માંસ મને अने १२ १११वामी माव्युडतुः (१८-१९२)
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
तुहं पिया सुरा सीहू, मेरओ य महूणि य । पज्जिओ मि जलन्तीओ, वसाओ रुहिराणि प ॥७०॥ तव प्रिया सुरा सीधु, मैरेयं च मधूनि च । पायितोऽस्मि ज्वलन्तीः, वसा रुधिराणि च ॥ ७० ॥
अर्थ-डेभ, तने सुरा, सीधु, भैरेय मने मधु (हाइना પ્રકારવિશેષા) પ્યારૂ' હતુ' ને ?–એમ યાદ દેવડાવીને ગરમાગરમ મેદ-ચરમી-લેાહી આદિ મને પીવડાવવામાં આવ્યું हेतु: (७०-६६३)
,
>
निच्चं भीषण तत्येण दुहिरण वहिएण य । परमा दुहसंबद्धा, वेयणा वेइया मए ॥ ७१ ॥ नित्यं भीतेन त्रस्तेन दुःखितेन व्यथितेन च । परमा दुःखसम्बद्धा, वेदना वेदिता मया ७१ ॥ અથ હમેશાં ઉત્પન્ન ભયવાળા અને ત્રાસવાળા, ઉત્પન્ન વિવિધ દુઃખના સમૂહવાળા અને થરથરતા સઘળા શરીરવાળા મેં દુઃખસ ખંધવાની પરમ વેદનાએ સહેલી छे 1७१-१७४)
तिव्वं चण्डपगाढाओ, घोराओ अइदुस्सहा । महभयाओ भीमाओ, नरपसु वेइया मए ॥ ७२ ॥ तीव्रचण्डप्रगाढा, घोरा अतिदुस्सहाः । महाभया भीमा, नरकेषु वेदिता मया ॥ ७२ ॥
अर्थ-रसनी अपेक्षाओ तीव्र, उत्स्ट, भोटी स्थितिवाणी, रौद्र, यति हु:सड, भडा लयपुर मने सांभाज्या
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ બાદ પણ ભય આપનારી વેદનાઓ મેં નરકમાં સહન કરેલી છે. (૭૨-૬૬૫)
जारिसा माणुसे लोए, ताया ? दीसन्ति वेयणा । इत्तो अणंतगुणिया, नरएसु दुक्खवेयणा । ७३॥ यादृश्यो मानुषे लोके, तात ! दृश्यन्ते वेदनाः । इतोऽनन्तगुणिता, नरकेषु दुःखवेदनाः ।। ७३ ॥
અર્થ-પિતાજી! મનુષ્યલેકમાં જે પ્રકારની–જેવ વેદનાઓ દેખાય છે, તેના કરતાં અનંતગુણ દુઃખ રૂપ વેદનાઓ નરકમાં છે. (૭૩-૬૬)
सव्वभवेसु अस्साया, वेयणा वेइया मए । निमिसन्तरमित्तपि. जं साया नस्थि वेयणा ॥७४॥ सर्वभवेवसाता, वेदना वेदिता मया । निमेषान्तरमात्रमपि, यत्साता नास्ति वेदना ॥ ७४ ॥
અર્થ-નિમેષ માત્રના આંતરા વગર અર્થાત્ નિરંતર સર્વ ભવમાં દુઃખને અનુભવ છે પણ સુખને અનુભવ નથી. અહીં વૈષયિક સુખ પણ ઈર્યા આદિ અનેક દુખેથી ઘેરાયેલ હેઈ અને કટુક વિપાક દેનાર હેઈ દુઃખ રૂપ છે–એમ સમજવું. આવી વ્યથાને અનુભવ કરનાર એવા મને દીક્ષા કેમ દુષ્કર થાય? અર્થાત્ ન જ થાય. માટે મારે દીક્ષા લેવાની જ છે. (૭૪-૬૬૭) तं बितऽमापियरो. छन्देणं पुत्त ! पव्वया । नवर पुण सामण्णे, दुक्खं निप्पडिकम्मया ॥७५।।
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ तं ब्रतोऽम्बापितरौ, छन्देन पुत्र! प्रव्रज । ના પુનઃ શામ, દુર્વ નિવૃત્તિતા || ૭૧ /
અર્થ-મૃગાપુત્રને પિતાના મા-બાપ કહે છે કે-બેટા ! જે તારી દીક્ષાની ઈચ્છા છે, તે યથારૂચિ દીક્ષા લેજે. પરંતુ એક વાત બરાબર ધ્યાનમાં લેશે કે-સાધુપણામાં રેગ આદિની ઉત્પત્તિમાં જ્યારે ઉપચાર-પ્રતિકાર નહિ થાય, ત્યારે તમને દુઃખ થશે ને? (૫-૬૮).
सो बितमापियरो, एवमेयं जहा फुड । पडिकम्मं को कुणई, अरण्णे मिगपक्खिणं ॥७६॥ स ब्रूतेऽम्बापितरौ, एवमेतद्यथास्फुटम् । प्रतिकर्म कः करोत्यरण्ये मृगपक्षिणाम् ॥ ७६ ॥
અર્થ–તે મૃગાપુત્ર, મા-બાપને જવાબ આપે છે કેહે મા-બાપ ! તમેએ જે રેગ આદિની ચિકિત્સા રૂપ પ્રતિકાર દુઃખ રૂપ છે એમ જે કહ્યું તે બરાબર છે. પરંતુ વિચારે કે-વનમાં મૃગપક્ષિઓની ચિકિત્સા કેણ કરે છે? તેઓ પણ જીવે છે અને વિચરે છે. આથી રોગનું દુઃખરૂપપણું નકામું છે. (૭૬-૬૬૯).
एगभूमी अरण्णे वा जहा उ चरई मिगो । एवं धम्मं चरिस्सामि. संजमेण तवेण य ॥७॥ एकभूतोऽरण्ये वा, यथा तु चरति मृगः । एवं धर्म चरिष्यामि. संयमेन तपसा च ॥ ७७ ॥
અર્થ—અટવીમાં જેમ એકલે મૃગ ફરે છે, તેમ સંયમ
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી મગાપુત્રીયાધ્યયન-૧૯ અને તપની સાધનાપૂર્વક ધર્મનું હું પાલન કરીશ જ (७७-१७०)
जहा मिगस्स आयंको, महारणम्मि जायई । अच्छतं रुक्खमूलंमि, को णं ताहे तिगिच्छई ॥७८॥ यदा मृगस्यातंको, महारण्ये जायते । तिष्ठन्तं वृक्षमूले, क एनं तदा चिकित्सति ? ॥ ७८ ॥
અર્થ-જ્યારે મહાન જંગલમાં હરણને રોગ થાય છે, તે વૃક્ષના મૂળમાં રહેતા મૃગને ત્યારે કેશુ ચિકિત્સા કરી नि। मानावे छ ? ४ नहि. (७८-१७१)
को वा से ओसह देइ , को वा से पुच्छई मुहं ? को से भत्तं व पाणं वा ?, आहरितु पणाई ॥७९॥ को वाऽस्मै औषधं ददाति ?, को वाऽस्य सुखं पृच्छति ? । को वाऽस्य भक्तं वा पानं वा ?, आहृत्य प्रणामयेत् ॥ ॥७९॥
અર્થ-કોણ તે બીમાર મૃગને ઔષધ આપે છે? કાણ કુશલ પ્રશ્ન કરે છે? અને કેણ ઘાસ વગેરે ભેજનपी वान मापे छ ? (७८-६७२)
जया य से सुही होइ. तया गच्छइ गोयर। भत्तपाणस्स अठाए, वल्लराणि सराणि य ॥८॥ यदा च स सुखी भवति, तदा गच्छति गोचरम् । भक्तपानस्यार्थाय, बल्लराणि सरांसि च ॥ ८ ॥
અર્થ-જ્યારે તે આપમેળે રોગ વગરને સુખી થાય. છે, ત્યારે ભજન-પાન માટે વને અને સરોવરોમાં ભ્રમણ ४२ छे. (८०-१७3)
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બી જે ભાગ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य । મિલાવાર્ષિ વરિતા, છ મરિવં खादित्वा पानीयं पीत्वा, वल्लरेभ्यस्सरोभ्यश्च ।। मृगचर्या चरित्वा, गच्छति मृगचर्याम् ।। ८१ ॥
અથવનમાં પોતાના ભક્ષ્યનું ભજન કરી, સરોવરમાં પાણીનું પાન કરી અને આમ-તેમ ફલંગ-ફાલ મારવા રૂપ મૃગચર્ચાનું આચરણ કરી, સ્વેચ્છાથી બેસવા વગેરે ચેષ્ટા રૂપ ચર્યાવાળી આશ્રયભૂમિને પામે છે. (૮૧-૨૭૪)
एव समुट्ठिए भिक्खू. एवमेव अणेगर । मिगचारियं चरित्ताणं, ऊड्ढे पक्कमई दिसि ॥८२॥ एवं समुस्थितो भिक्षुरेवमेवानेकगः । मृगचर्या चरित्वोवं प्रक्रामति दिशम् ॥ ८२ ॥
અર્થ આ પ્રમાણે મૃગની માફક સંયમાનુષ્ઠાનમાં પ્રયત્નશીલ બનેલે સાધુ તથાવિધ રોગની ઉત્પત્તિ થવા છતાંય ચિકિત્સા સન્મુખ થતું નથી. આ પ્રમાણે એક જ વૃક્ષતલમાં જેમ હરણ રહેતું નથી, તેમ મુનિ પણ અનિયત સ્થાન રહેવાથી અનેક સ્થાનમાં રહે છે. તે મુનિ ચિકિત્સા નહિ કરાવવા વગેરે રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સમસ્ત કર્મોને સર્વથા નાશ કરી સર્વોપરી સ્થાન રૂ૫ સિદ્ધિગતિમાં શાશ્વત સ્થાયી બને છે. (૮૨–૭૫) जहा मिए अंग अणेगचारी, अणेगवासे धुवगोयरे य । gોરિયં પવિ, નહી નવિય હિંસફળTI૮ર
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
यथा मृगः एकः अनेकचार्यनेकवासो ध्रुवगोचरश्च ।। एवम्मुनिर्गोचर्या प्रविष्टो, न हीलयेन्नापि च खिसयेत् ॥८३॥
અર્થ-જેમ હરણ, એક-અનેક ઠેકાણે ફરનારે, ફરતાં-ફરતાં જે ઘાસ-પાણી મળે તેને વાપરે છે, તેમ મુનિ એક-એક જગ્યાએ વાસ નહિ કરનારે ગોચરી દરમિયાન જે કાંઈ અન્ન આદિ મળે તેની હેલના કર્યા સિવાય આહારપાણીને ગ્રહણ કરનાર અને આહાર વગેરેની પ્રાપ્તિ ન થાય તે સ્વ-પરની નિંદા નહિ કરનારે બને છે. (૮૩-૬૭૬) मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुहं । अम्मापिऊहिं गुन्नामो, जहाइ उवहिं तओ ॥८४॥ मृगचर्या चरिष्याम्येवं पुत्र ! यथासुखम् । अम्बापितृभिरनुज्ञातो, जहात्युपछि ततः ॥ ८४ ॥
અર્થ આ પ્રમાણે મૃગચર્યાનું હું પાલન કરીશ—એમ જ્યારે મૃગાપુત્રે કહ્યું, ત્યારે તેના મા-બાપે જણાવ્યું કે બેટા તને જેમ સુખ ઉપજે તેમ તું કરી શકે છે–અમારી અનુમતિ છે. આ પ્રમાણે અનુજ્ઞા પામેલે મૃગાપુત્ર ઉપાધિ રૂપ પરિગ્રહ-સંસારને છોડવા તૈયાર થાય છે. (૮૪–૧૭૭)
मिग वारियं चरिस्सामि, सबदुक्खविमुक्खणिं । तुम्भेहिं अब्भणुन्नाओ, गच्छ पुत्त ! जहासुह॥८५॥ मृगचर्या चरिष्यामि, सर्वदुःखविमोक्षणीम् । युवाभ्यामभ्यनुज्ञातो, गच्छ पुत्र ! यथासुखम् ॥ ८ ॥
અથ–તમારી રજા મળતાં, સર્વ દુઃખમાંથી છોડાવનારી હું મૃગચર્યાને સ્વીકારીશ. ત્યારે મા-બાપે જવાબ આપે
Page #51
--------------------------------------------------------------------------
________________
કુર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
કે-એટા ! જેમ સુખ ઉપજે તેમ તમે મૃગચર્યાંને સ્વીકારજો. (८५-१७८)
एवं सो अम्मापियर, अणुमाणित्ताण बहुविहं । ममत्तं छिंदई ताहे, महानागुब्व कंचुयं ॥ ८६ ॥ बहुविधं ।
चुकम् ॥ ८६ ॥
एवं स अम्बापितरावनुमान्य ममत्वं छिनत्ति तदा, महानाग इव
અથ-આ પ્રમાણે તે મૃગાપુત્ર, મા-બાપની રજા મેળવી, મહાનાગ જેમ કાંચળીને ફેંકી દે છે, તેમ અનાદિ ભવાની અભ્યાસવાળી ઘણા પ્રકારની મમતાને છેડે છે. (८६-६७८)
इड्ढी वित्तं च मित्तेय, पुत्तदा च नायओ । रेणुयं व पडे लग्गं, निधुणित्ता ण निग्गओ ॥८७॥ ऋद्धिं वित्तं च मित्राणि च पुत्रदारांश्च ज्ञातीन् । रेणुमिव पटे लग्नं, निर्द्धय निर्गतः ॥ ८७ ॥
9
અથ-જેમ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળને ફેંકી દેવામાં आवे छे, तेभ घोडा हाथी वगेरे ऋद्धि, धन, मित्रो, पुत्र, શ્રીએ અને સ્વજનાને છેડી, ઘરમાંથી નૌકળી મૃગાપુત્ર हीक्षित थाय छे. (८७-६८०)
पंचमहव्त्रयजुत्तो, पंचसमिओ तिगुत्तिगुत्तो य । सभितर बाहिरिए, तवोवहाणंमि उज्जुओ ॥८८॥
पञ्चमहाव्रतयुक्तः पञ्चसमितः त्रिगुप्तिगुप्तश्च । साभ्यन्तरबाह्ये,
तप उपधान उद्युक्तः ॥ ८८ ॥
Page #52
--------------------------------------------------------------------------
________________
33
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
અર્થ–આમ તે મૃગાપુત્ર, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બનેલા બાહ્યાભ્યતર તપમાં અને श्रुताराधना ३५ धानमा मत थया. (८८-१८१) निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो। समो य सचभूएसु, तसेसु थावरेमु य ॥८९॥ लाभालाभे मुहे दुक्खे, जीविए मरणे तहा । समो निंदापसंसासु तहा माणावमाणओ ॥९॥ गारवेसु कसाएK दंडसल्लभरसु य । नियत्तो हाससोगाओ, अनियाणो अबंधणो ॥९१॥
॥ त्रिभिविशेषकम् ॥ निर्ममो निरहंकारो, निस्संगस्त्यक्तगौरवः ।। समश्च सर्वभूतेषु, बसेषु स्थावरेषु च ॥ ८९ ॥ लाभालाभयोस्सुखे दुःखे, जीविते मरणे तथा । समो निन्दाप्रशंसयोस्तथा मानापमानयोः ॥ ९० ॥ गौरवेभ्यः कषायेभ्यो, दण्डशल्यभयेभ्यश्च । निवृत्तो हास्यशोकाभ्यामनिदानोऽबन्धनः ॥ ९१ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ–મમતા વગરનાનિરભિમાની, નિઃસંગ, ગૌરવના त्यासी (le-२स-शातन मनिभानना त्याml), स मन સ્થાવર રૂપ સર્વ જેમાં સ્વ-સમાનતાદશ. તેમ જ લાભ કે અલાભ, સુખ કે દુઃખ, જીવન કે મરણ, નિંદા કે પ્રશંસા, માન કે અપમાનમાં રાગ-દ્વેષના અભાવ રૂપ સમતાવાળા, गौरव, पायो, (अशुभ व्यापारन1) ना ले, भाय।
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાર્થ-બીજો ભાગ આદિ ત્રણ શલ્ય અને હાસ્ય-શેકથી અટકેલા, દુન્યવી પુદ્ગલ સંબંધી ઈચ્છા રૂપ નિયાણા વગરના અને રાગ આદિ બંધન વગરના તે મૃગાપુત્ર બન્યા. (૮૯ થી ૯૧૬૮૨ થી ૬૮૪)
अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सितो। वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥९२॥ अनिश्रित इह लोके. परलोकेऽनिश्रितः । वासीचन्दनकल्पश्चाशनेऽनशने तथा ॥ ९२ ॥
અથ–આ લેકના ફળ કે પરલેકના ફળની નિશ્રાએ– અપેક્ષાએ તપનું અનુષ્ઠાન નહિ કરનારા, વાંસલા સરખા નિંદઠ પુરૂષ અને ચંદન સરખા સ્તુતિ કરનાર પુરૂષ ઉપર સમદશી તથા આહાર આપનાર કે નહિ આપનાર પુરૂષ ઉપર આશીર્વાદ અને શાપ-એમ બનેથી રહિત સમભાવવાળા તે મૃગાપુત્ર મુનિ બન્યા. (૨-૨૮૫
अप्पसत्थेहिं दारेडिं, सवओ पिहियासवे । अज्झप्पज्झाणजोगेहिं, पसत्थे दमसासणे ॥३॥ अप्रशस्तेभ्यो द्वारेभ्यस्सर्वतः पिहिताश्रवः । अध्यात्मध्यानयोगः, प्रशस्तो दमशासनः ॥ ९३ ।।
અર્થ-કર્મઉપાર્જનના ઉપાયભૂતહિંસા આદિ અપ્રશસ્ત દ્વારથી સર્વથા નિવૃત્ત, તેથી જ કર્મના આગમનને રોકનાર, આત્મા વિષે શુભ ધ્યાન વ્યાપાર રૂપ ધ્યાનગોથી પ્રશસ્ત, ઉપશમ અને જિનાગમ રૂપ શાસનના સાધક તે મૃગાપુત્ર મુનિ થયા. (૩-૬૮૬)
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
एवं नाणेण चरणेण, दंसणेण तवेण य । भावणाहि य सुद्धाहिं सम्मं भावित्तु अप्पयं ॥ ९४ ॥ बहुयाणि उ वासाणि, सामण्णमणुपा लिया । मासिएण उ भत्तेण सिद्धिं पत्तो अणुत्तरं ॥९५॥ ॥ युग्मम् ॥
•
३५
"
वर्षाणि,
एवं ज्ञानेन चरणेन, दर्शनेन तपसा च । भावनाभिश्च शुद्धाभिः सम्यग्भावयित्वाऽऽत्मानम् । ९४ ॥ बहुकानि तु श्रामण्यमनुपालय । - मासिकेन तु भक्तेन, सिद्धि प्राप्तोऽनुत्तराम् ॥ ९५ ॥ ॥ युग्मम् ॥ अर्थ-मा प्रमाणे ज्ञान-थारित्र - दर्शन-तण्थी शुद्ध (નિયાણા વગરની) ત્રત વિષયક કે અનિત્યત્ત્વ આદિ ભાવનાઆથી આત્માને સારી રીતિએ તન્મય બનાવી, ઘણા વર્ષોં સુધી શ્રમણુપણાનું પાલન કરી અને ભકૃતપ્રચાખ્યાન રૂપ એક માસનુ અનશન કરી શ્રી મૃગાપુત્ર મહર્ષિ અનુત્તરसिद्धिगतिने पाग्या. (७४+८५-६८७+९८ )
एवं करन्ति संबुद्धा, पण्डिया पवियक्खण | विणिअट्टन्ति भोगेसु, मियापुत्ते जहामिसी ॥८-६ ॥ एवं कुर्वन्ति सम्बुद्धाः पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यो, मृगापुत्रो यथः ॥ ९६ ॥
અથ-આ પ્રમાણે શ્રી મૃગાપુત્ર મહર્ષિનુ ઉદાહરણ લઈ, સમુદ્ધ, પડિંત અને પ્રવિચક્ષણા ઉત્તમ પ્રવૃત્તિ કરે છે તથા ભેગાથી નિવૃત્ત બને છે. (૯૬-૬૮૯)
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ
महप्पभावस्स महाजसस्स मियाइ पुत्तस्स निसम्म भासियं । तवप्पहाणं चरियं च उत्तमं गइप्पहाणं च तिलोगविस्मृतं । वियाणिया दुक्खविवड्ढणं घणं, ममत्तबंधं च महाभयावह । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेज्ज निव्वाणगुणावहं महं तिबेमि ॥ ॥ યુમ્ ॥ महाप्रभावस्य महायशसो, मृगापुत्रस्य निशम्य भाषितम् । तपः प्रधानं चरित्रं चोत्तमं प्रधानगति च त्रिलोकविश्रुताम् ॥ ९७ ॥ विज्ञाय दुःखविवर्धनं धनं, ममत्वबन्धं च महाभयावहम् । सुखावहां धर्मधुरामनुत्तरां, धारयत निर्वाणगुणावहां महतीम् ॥९८॥ ॥ કૃતિ વીમિ | યુગ્મમ્ ॥
1
અ-મહાપ્રભાવ–સંપન્ન અને મહા-યશસ્વી શ્રી મૃગાપુત્રનું સંસારની અસારતાનું તથા દુઃખપ્રચુરતાનુ જ્ઞાપક વચન, તપપ્રધાન ઉત્તમ ચારિત્ર અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ સિદ્ધિ ગતિ રૂપ પ્રધાન ગતિ સાંભળો; તેમજ દુઃખની વૃદ્ધિ કરનારૂ' ધન, સ્વજન વગેરે વિષયક મમતાના પાશ, કે જે મહા ભયંકર છે અને તેનાથી જ આ લેાક કે પરલોકના ભચા મેળવાય છે–એમ જાણી; હું ભળ્યે ! અનંત જ્ઞાનદર્શન આદિ નિર્વાણ ગુણ્ણાને કરનારી, સુખને આપનારી, ઉત્કૃષ્ટ અને અમિત મહિમાથી ભરપૂર મેાટી ધમ ધુરાને ધારણ કરે ! આ પ્રમાણે હે જમ્મૂ ! હું કહું છું. (૯૭+૯૮-૬૯૦+૬૯૧) ઓગણીસમુ શ્રી મૃગાપુત્રીયાધ્યયન સપૂણ
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦I
सिद्धाण नमोकिच्चा, संजयाणं च भावओ। अत्थधम्मगति तच्चं, अणुसिटिंठ मुह मे ॥१॥ सिद्धेभ्यो नमस्कृत्य, संयतेभ्यश्च भावतः । अर्थधर्मगति तथ्यामनुशिष्टिं शृणुत मम ॥ १ ॥
અર્થ-તીર્થંકરસિદ્ધ આદિ સર્વસિદ્ધિોને અને આચાર્યઉપાધ્યાય-સાધુ રૂ૫ સર્વ સંયતેને ભાવ-ભક્તિથી નમસ્કાર કરીને, અવિપરીત અર્થવાળી અને હિતાર્થીએથી પ્રાર્થનાગ્ય એવા ધર્મના જ્ઞાનવાળી, મારા વડે કહેવાતી શિક્ષાને સાવધાન બની સાંભળે ! (૧-૬૯૨)
पभूयरयणो राया, सेणिओ मगहाहियो । विहारजत्तं निज्जाओ, मण्डिकुच्छिसि चेइए ॥२॥
મૂતરત્નો સાગા, એળિો માધાપ: | विहारयात्रया निर्यातो, मण्डिकुक्षौ चैत्ये ॥२॥
અર્થ-વૈડૂર્ય વગેરે અથવા હાથી-ઘડા આદિ રૂપ ઘણા રવાળો મગધાધિપતિ શ્રેણિક રાજા, કીડા માટે ઘડા વહાવવા વગેરે રૂપ વિહારયાત્રા દ્વારા નગરમાંથી નીકળી મંડિતકુક્ષિ નામના ઉદ્યાનમાં આવ્યું. (૨-૧૯૯૩)
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજે ભાગા नाणादुमलयाइणं, नाणापक्खिनिसेविण्णं । नाणाकुसुमसंछन्नं, उज्जाणं नंदणोवमं ॥३॥ तत्य सो पासई साहु, संनयं सुसमाहियं । । निसन्नं रुक्खमूलम्मि, सुकुमालं मुहोइयं ॥ ४ ॥
॥ युग्मम् ।। नानादुमटताकीर्ण, नानापक्षिनिषेवितम् । नानाकुसुमसंछन्नमुद्यानं, नन्दनोपमम् । ३ ॥ तत्र स पश्यति साधु, संयतं सुसमाहितम् । निषण्णं वृक्षमूले, सुकुमालं सुखोचितम् ॥४॥ युग्मम् ।।
અર્થ-આ મંતિકુક્ષિ ઉદ્યાન અનેક વૃક્ષ અને લતાએથી અલંકૃત, અનેક પક્ષીઓથી સેવિત અને અનેક પુષ્પોથી વિભૂષિત નંદનવન સરખું છે. ત્યાં તે રાજા વૃક્ષમૂલમાં બેઠેલા સુકમલ, સુખગ્ય અને સુસમાધિવાળા સાધુને
छ. (3+४-६८४+६८५) तस्स रुवं तु पासित्ता, राइणो तम्मि संजए । अच्चंतपरमो आसी, अउलो स्वविम्हओ ॥५॥ तस्य रूपं तु दृष्ट्वा , राज्ञस्तस्मिन्संयते । अत्यंतपरम आसीदतुटरूपविस्मयः ॥५॥
અર્થ-તે સાધુના વિષે રૂપને જોઈ, તે રાજાને અત્યંત प्रधान-भडान ३५न। विस्मय थयो. (आश्चय भाव) (५-६८६)
अहो ! वणो अहो ! रुवं, अहो ! अज्जस्स सोमया। अहो ! खंती अहो ! मुत्ति, अहो ! भोगे असंगता ॥६॥
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિમ્ર થીયાયન-૨૦
SERDATIT NEED TEE GRATAICEK
અહો ! વર્ણોદ્દો ! હવનનો ! આર્યય સૌમ્યતા । ગદ્દો ! ક્ષાન્તિરહો ! મુદ્દિો ! મોનેઽસંતા // ક્ ||
♦
અથ-અરે, આ મુનિના ગૌર વગેરે વણુ કાઇ અપૂર્વ' છે ! અરે, આકાર–રૂપ કેાઈ અલૌકિક છે ! અરે, જોનારને આનંદ આપનારી ચંદ્રની જેમ સૌમ્યતા કાઈ અદ્ભુત છે ! અરે, ક્ષમા કેઇ ચમત્કારી છે! અરે, સ ંતોષ તે કોઈ ગજબના છે ! અરે, નિઃસ્પૃહતા તે કોઈ અજોડ છે! (૧-૬૯૭)
૩૯
तस्स पाए उ वन्दित्ता, काऊण य पयाहिणं । नाइदूरमणासन्ने, पंजली पडिपुच्छती ॥ ७ ॥ तस्य पादौ तु वन्दित्वा कृत्वा च प्रदक्षिणाम् । नातिदूरमनासन्नः, प्रांजलिः પ્રતિવ્રુતિ || ૭ ||
||
1
અથ-તે મુનિરાજના ચરણારવિંદમાં વંદના કરી અને પ્રદક્ષિણા આપી, મહારાજથી બહુ નજીક કે દૂર નિહ તેવી રીતિએ બેઠક લઇ, તેમજ સવિનય એ હાથ જોડી શ્રેણિક રાજા પ્રશ્નો પૂછે છે. (૭-૬૯૮)
હોમિ બનો! પન્ગબો, મોજામ્મિ સંન્યા ! । उवडिओ सि सामण्णे, एअमट्ठे सुणामि ता ॥८॥
તોડચાર્ય ! પ્રત્રનિતો, મોનાજે સંયત ! | उपस्थितोऽसि श्रामण्ये, एतमर्थं शृणोमि तावत् ॥ ८ ॥
અર્થ-ડે આય ! આપ તરૂણ-યુવાન છે ! લેગના કાળમાં આપ પ્રવ્રુજિત થઇ-સાધુ બની જે હેતુથી શ્રમણ
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ પણામાં ઉદ્યમશીલ બન્યા છે, તે હેતુને હું પહેલાં આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું, તે આપ તે હેતુ દર્શાવે! (૮-૬૯) अणाहो मि महाराय, नाहो मज्झ न विज्जइ । अणुकम्पयं सुहि वावि, कंची नाभिसमेमहं ॥६॥
अनाथोऽस्मि महाराज ! नाथो मम न विद्यते । अनुकम्पकं सुहृदं वापि, कंचिद् नाभिसमेम्यहम् ॥ ९ ॥
અર્થ-મુનિશ્રી જવાબ આપે છે કે-હે રાજન! હું અનાથ છું, કેમકે -ગ-ક્ષેમકારી નાથ મને કોઈ મળે નથી તથા કઈ દયા કરનાર કે કોઈ મિત્રને હું મેળવી શક્યો નથી. આ કારણસર યુવાવસ્થામાં પણ હું સંયમી બજો છું. (૯-૭૦૦) तओ सो पहसियो राया. सेणिओ मगहाहियो । एवं ते इढिमंतस्स, कहं नाहो न विज्जइ ॥१०॥ તતઃ સ પ્રણિતો ના, એળિો ધાર્ષિક: एवं तवर्द्धिमतः कथं नाथो न विद्यते ? ॥ १० ॥
અર્થ-આ પ્રમાણે ચમત્કારી વર્ણ વગેરેથી સંપત્તિશાલી એવા આપને નાથ કેમ ન હોય ? એમ વિચારી, મગધ મહારાજા શ્રેણિક અનાથતાને હેતુ સાંભળી હસી પડ્યા. (૧૦-૦૦૧) होमि नाहो भयंताणं, भौगे मुंजाहि संजया। मित्तनाईपरिषुडो, माणुस्सं खु मुदुल्लह ॥११॥
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિત્ર થીયાધ્યયન-૨૦
सुदुर्लभम् ॥ ११ ॥
भवामि नाथो भदन्तानां भेोगान् भुङ्क्ष्व संयत ! | मित्रज्ञातिपरिवृतो मानुष्यं खलु અ-શ્રેણિક રાજા આ હેતુ સાંભળી કહે છે કે'હું આ ! જો આમ જ છે, તે આપના નાથ બનવા હું તૈયાર છું. અને જો હુ નાથ મનુ' તે તેમને મિત્ર-જ્ઞાતિભાગ આદિ સુલભ છે એમ માની, રાજા કહે છે કે-હે સયત ! આપ મિત્ર, જ્ઞાતિ વગેરેથી પરિવરેલ ભાગોને સાગવા ! કેમ કે-મનુષ્યજન્મ અત્યંત દુલ ભ છે.(૧૧-૭૦૨) अप्पणावि अणाहोसि, सेणिया मगहाहिवा । અલ્પળા બળદો સંતો, દૂ' ને નાદો મવિત્તિ ? ।।૧૨।।
"
૪૧
બનાઽવ્થનાથોલિ, નિજ ! મયાધિર ! | ગામનાઽનાથલનું, થ' મમનાથો મિિત્ત ? ।। ૨ ।।
અર્થ-ડે મગધાધિપતિ શ્રેણિક રાજન્ ! તું પાતે જ અનાથ છે. જે સ્ત્રય' અનાથ હોય, તે મારો નાથ કેવી રીતિએ બની શકે? (૧૨-૭૦૩)
एवं वृत्तो नरिंदो सो, सुसंभंतो सुविम्हिओ । वयणं अस्सुपुत्रं, साहुणा विम्हयं निओ ॥ १३ ॥ एवमुक्तो नरेन्द्रस्स, सुसम्भ्रान्तस्सुविस्मितः । वचनम श्रुतपूर्वं, साधुना વિસ્મયનીતઃ || ૧૨ ||
અથ-જો કે શ્રેણિક રાજા પડેલાં રૂપ વગેરે વિષયથી વિસ્મયવાળા હતા, પણ જ્યારે આ પ્રમાણે કદી નહિ સાંભળેલા મુનિના વચન સાંભળીને તે અત્યંત આશ્ચય ચકિત
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ અને અત્યંત સંભ્રમ-આવેગવાળા બની નીચેની બાબત કહે. છે. (૧૩-૭ ૪)
reer हत्थी मणुस्सा मे, पुर अंतेउरं च मे । भुजामि माणुसे भोर, आणाइस्सरिअं च मे ॥ १४॥ अश्वा हस्तिनो मनुष्या मे, पुरमन्तः पुरं च मे । भुनज्मि मानुषान्भोगानाज्ञश्वर्यं च મૈં ॥ ૪ ॥ અર્થ-ડે આ ! મારી પાસે ઘેાડા, હાથી, પુર અને અંતેઉર છે. હુ' મનુષ્ય ચેાગ્ય ભાગાને ભાગવુ' છું. મારી. પાસે અસ્ખલિત શાસન રૂપ આજ્ઞા અને સમૃદ્ધિ કે પ્રભુતા રૂપ અશ્વય છે. (૧૪-૭૦૫)
एरिसे संपयग्गम्मि, सव्वकामसमप्पिओ | कह अणाही भवई, माहु भंते मुसं वये || १५ | ईदृशे સમ્પૂછે. सर्वकामसमर्पितः । થમનાથો મતિ ?, મા હું મહુન્ત ! મૃષા વાણીઃ ॥ ૧ ॥ અથ-ડે આય ! આવે। . મારી પાસે સ’પદાને ઉત્કૃષ્ટ અને સકલ કામનાને પૂરી કરનારા હાઈ હું અનાથ કેમ થાઉં ? કેમ કે-જેની પાસે કાંઈ ન હોય તે અનાથ કહેવાય, પરન્તુ સર્વાંગીણુ સંપદાને નાથ હું અનાથ નથી. આથી હું આ ! અસત્ય ન ખાલવુ જોઈએ. (૧૫-૭૦૬)
न तुमं जाणे अणाहस्स, अत्थ पोत्थं च पत्थिवा । जहा अणाहो भवइ, सणाहो वा नराहिव ॥१६॥
Page #62
--------------------------------------------------------------------------
________________
23.
શ્રી મહાનિબથીયાધ્યયન-૨૦
न त्वं जानीषे अनाथस्यार्थ प्रोत्थां च पार्थिव !। यथाऽनाथो भवति, सनाथो वा नराधिप ! ॥ १६ ।।
અર્થ-હે રાજન ! અનાથ શબ્દના અર્થને તેમજ કો અભિપ્રાયથી મેં અનાથ શબ્દ વાપર્યો છે, એના મૂવની ઉત્પત્તિ રૂપ પ્રસ્થાને તમે જાણતા નથી. આથી જે પ્રકારે અનાથ કે સનાથે થાય છે, તે પ્રકાર તમે જાણતા નથી. (૧૬-૭૦૭)
सुणेहि मे महाराय, अवक्खित्तेण चेयसा । जहा अणाहो भवई, जहा मे अ पत्तिरं ॥१७॥
શુ ને માત્ર !. આધ્યાત્તેિર વેરણા | यथाऽनाथो भवति, यथा मे च प्रवर्तितम् ॥ १७ ।।
અર્થ–હે મહારાજ ! ચિત્તના વિક્ષેપ વગર સાવધાન થઈને, જે પ્રકારે અનાથ શબ્દથી વાયપુરૂષ બને છે અને. મારું અનાથપણું મેં કહ્યું,” તે વિષયને તમે સાંભળે ! (૧૭–૭૦૮).
कोसंबी नाम नयरी, पुराणपुरभेयिणी । तत्थ आसी पिया मज्झं, पभूअधणसंचओ ॥१८॥ कोशम्बी नाम्नी नगरी, पुराणपुरभेदिनी । तत्रासीत् पिता मम, प्रभूतधनसञ्चयः ॥ १८ ॥
અર્થ-પોતાના ગુણે વડે જુના નગરોથી ચઢીયાતીજુદી ભાત પાડનારી કૌશંબી નામની નગરી છે. ત્યાં મારા પિતા ઘણું જ ધનના સંગ્રહવાળા હતા. (૧૮-૭૦૯)
Page #63
--------------------------------------------------------------------------
________________
४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
पढमे वये महाराय, अउला मे अच्छिवेयणा । अहोत्था विउलो दाहो, सव्वगत्तेसु पत्थिवा ! ॥ १९॥
प्रथमे वयसि महाराज !, अतुला मेऽक्षिवेदना | अभूद्विपुलो दाह सर्वगात्रेषु
અથ-ડે મહારાજ ! યુવાનીમાં વેદના ઉત્પન્ન થઇ અને રાજન્ ! સ विस हा हा थये. (१८-७१०)
पार्थिव ! ॥ १९ ॥
મને નેત્રમાં અતુલ શરીરના અવયવામાં
सत्यं जहा परमतिक्खं, सरीरविवर तरे । आवीलिज्ज अरी कुद्धो, एवं मे अच्छिवेअणा ॥ २० ॥ शस्त्रं यथा परमतीक्ष्णं, शरीरविवरान्तरे । आपीडयेत् अरिः क्रुद्ध एवं मे अक्षिवेदना ॥ २० ॥
અથ“જેમ કાપાયમાન શત્રુ કાન, નાક વગેરેના અંદરના ભાગમાં પરમ તીક્ષ્ણ શસ્ત્ર ચલાવે અને જે પીડા थाय, तेवी भारी नेत्र - बेहना हुती. (२०-७११)
तियं मे अंतरिच्छं च, उत्तमंगं च पीडई | इंदासणिसमा घोरा, वेयणा परमदारुणा ॥ २१॥ त्रिकं मे अन्तरिच्छां, चोत्तमाङ्ग च पीडयति । इन्द्राऽशनिसमा घोरा, वेदना परमदारुणा ॥ २१ ॥
અથ-અત્યંત દાહને ઉત્પન્ન કરનાર હાઈ ઇન્દ્રના વજા સમાન અને ઘાર-પરમ દુઃખજનક વેદના, કૈડના બહારના અને અંદરના ભાગના મધ્યમાં, વક્ષઃસ્થલમાં અને भस्तम्भां मघा दु:म पडोयाउनार हुती. ( २१ - ७१२ )
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિમ્ર થીયાધ્યયન-૨૦
उआ मे आयरिया, विज्जामंतचिगिच्छगा। सत्थकुसला, सत्थकुसला, मंतमूलविसारया ||२२||
अबीया
उपस्थिताः मे आचार्या, विद्यामन्त्रचिकित्सकाः । अद्वितीयाः शास्त्र कुशला, मन्त्रमूलविशारदाः ।। २२ ।।
અર્થ-મારી વેદનાના પ્રતિકાર માટે, મંત્ર અને મૂલમાં વિશારદ, શાસ્ત્રકુશલ અને અજોડ વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા પ્રાણાચાર્યાં-વૈદરાજને ઉદ્યમ કરનારા થયા. (22-1973)
૪૫
ते मे तिगिच्छं कुव्वंति चाउप्पायं जहाहियं । नय मे दुःखा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २३॥ ते मे चिकित्सां कुर्वन्ति, चतुष्पदां यथा हितम् । न च मे दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २३ ॥
अर्थ- वैद्य, भोषध, रोगी भने भावन्त पुरनारપ્રતિચારક, એમ ચાર વિભાગવાળી મારા રોગની ચિકિત્સાને હિત કે શાકથનને અપેક્ષી વૈદ્યરાજો કરે છે, તે પણ તે વૈદ્યરાજો મને દુઃખથી છેડાવી શકયા નહિં. આ મારી પહેલી मनाथता छे. (२३ - ७१४)
पिया मे सव्वसार पि, दिज्जाहि मम कारणा ।
न य दुक्खा विमोयत्ति, एसा मज्झ अणाया ॥२४॥
पिता मे सर्वसारमपि दद्यान्मम कारणात् । न च दुःखाद्विमोचयत्येषा मेनाथता ॥ २४ ॥ અ-મારા પિતાએ મારા કારણે સવ પ્રધાન વસ્તુ
"
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
રૂપ સ` સારને આપવાની તૈયારી કરી, તે પણ મને દુઃખથી પિતાજી પણ છેડાવી શકયા નહિ. આ મારી અનાથતા .हुती. (२४ ७१५)
माया वि मे महा राय, पुत्तसोगदुहट्टिआ । नय दुक्ख विमोयत्ति, एसा मज्झ अणाया ||२५|| माताऽपि मे महाराज !, पुत्रशोकदुःखार्दिता । न च दुःखाद्विमोचयत्येषा, मेडनाथता ॥ २५ ॥ અર્થ-ડે મહારાજ ? પુત્રદુઃખથી શાકા ખનેલી મારી માતા પણ મને દુઃખથી મૂકાવી શકી નહિ. એ જ -भारी अनाथता हुती. ( २५-७१६)
भावरा मे महाराय, सगा जिट्ठकणिट्ठगा । न यदुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२६॥ भ्रातरो मे महाराज !, स्त्रका ज्येष्ठकनिष्ठकाः । न च दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २६ ॥
અર્થ-ડે રાજન! મારા સગા મેટા-નાના ભાઈ એ પણ મને દુઃખથી છેડાવી શકયા નહિ. એ મારી અનાથતા हती. (२६-७१७)
भरणीओ मे महाराय, सगा जिट्ठकणिट्ठगा । न यदुक्ख विमोयन्ति, एसा मज्झ अणाया || २७॥ भगिन्यो मे महाराज !, स्व का ज्येष्ठकनिष्ठिकाः । दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २७ ॥ અથ-ડે મહારાજ ! મારી સગી નાની-મોટી બહે
-न च
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
४७ પણ મને દુઃખથી છેડાવી શકી નહિ. એ મારી અનાથતા गए।. (२७-७१८) मारिया मे महाराय, अणुरत्ता अणुव्वया । अंसुपुण्णेहि नयणेहि, उर मे परिसिंचई ॥२८॥ भार्या मे महाराज!, अनुरक्ताऽनुव्रता । अश्रुपूर्णाभ्यां नयनाभ्यामुरो मे परिसिञ्चति ॥ २८ ॥
અર્થ-હે મહારાજ અનુરાગવાળી પતિવ્રતા એવી મારી સ્ત્રીઓ તે આંસુભીની આંખેથી મારા વક્ષ સ્થલને सिंयनारी मनी ती. से भारी मनायता ती. (२८-७१८)
अन्नं पाणं च पहाणं च, गंधमल्लविलेवर्ण । मए नायमनायं वा, सा बाला नोवभुजई ॥२९॥ खणंपि मे महाराय, पासाओवि न फिट्टई। ' न य दुक्खा विमोएइ, एसा मज्झ अणाहया ॥३०॥
॥ युग्मम् ॥ 'अन्नं पानं च स्नानं च, गन्धमाल्यविलेपनम् । मया ज्ञातमज्ञातं वा, सा बाला नोपभुङ्क्ते ॥ २९ ॥ क्षणमपि मे महाराज !, पादपि नापयाति । न च दुःखाद्विमोचयत्येषा मेऽनाथता ॥३०॥ युग्मम् ॥
मथ-qणी अन्न, पाणी, स्नान, मुशमाार ५०५માલા, વિલેપન વગેરે મારા દેખતાં કે નહિ દેખતાં મારી સ્ત્રીઓએ વાપર્યા નહિ; એટલું જ નહિ પણ સ્ત્રીઓ મારી પાસેથી દૂર જતી નહિ, તે પણ તે મારી સ્ત્રીઓ મને
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ. દુઃખમાંથી છોડાવવા શક્તિશાળી બની નહિ. એ જ મારી અનાથતા હતી. (૨૯+૩૦-૭૨૦૭ર૧) तओ ई एवमाहंसु, दुखमा हु पुणो पुणो । वेयणा अणुभविउं जे, संसार मि अणंतए ॥३१॥ ततोऽहमेवमुक्तवान् , दुःक्षमा एव पुनर्पुनः । वेदना अनुभवितुं याः, संसारेऽनंतके ॥ ३१ ॥
અર્થ-રોગની અશક્યતા બાદ હું આગળ ઉપર કહે-- વાતા પ્રકારથી, મારે નિર્ણય જણાવતાં પહેલાં કહું છું કે-. “આ અનંત સંસારમાં વારંવાર વેદનાઓ અનુભવવી દુસહ. છે, (૩૧-૭૨૨)
सयं च जइ मुच्चिज्जा, वेषणा विउला इओ। खंतो तो निरारंभो, पाइए अणगारिकं ॥३२॥ सकृच्च यदि मुच्ये, वेदनातो विपुलात इतः । क्षान्तो दान्तो निरारम्भः, प्रव्रजेयं अनगारितां ॥ ३ ॥
અર્થ-જે આ અનુભવાતી વિપુલ વેદનાથી એક વાર પણ હું મુક્ત થાઉં, તે “ક્ષમાવાન, ઈન્દ્રિયમનને વિજેતા અને નિરારંભો બની સાધુતા સ્વીકાર કરનારે બનું કારણ કે- જે સાધુતાથી સંસારને ઉછેદ થવાથી મૂલથી જ વેદનાને અભાવ થાય. (૩૨-૭૨૩)
एवं च चिंतइत्ताणं, पसुत्तोमि नराष्टिव । परियत्तन्तीइ राईए, वेयणा मे खयं गया ॥३३॥
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિમ્ર થીયાધ્યયન-૨૦
एवं च चिन्तयित्वा खलु, प्रसुप्तोऽस्मि नराधिप ! | परिवर्तमानायां रात्रौ वेदना मे क्षयं गता ॥ ३३ ॥ અ-હે રાજન્ ! આ પ્રમાણે મેલીને જ નહિ પરન્તુ ચિ'તન કરી હું નિદ્રાધીન થયે. આમ શુભચિંતનના પ્રભાવથી રાત્રિ પૂરી થતાંની સાથે જ મારી વેદના ખતમ થઇ ગઇ. (૩૩-૭૨૪)
૪૯
तओ कल्ले पभायम्मि, आपुच्छित्ताण बंधवे । खंतो दंतो निरारंभो, पव्वइओ अणगारियं ॥ ३४ ॥ ततः कल्ये प्रभाते, आपृच्छय बान्धवान् । क्षान्तो दान्तो निरारम्भः, प्रव्रजितोऽनगारताम् ॥ ३४ ॥ અથ-વેદનાની સમાપ્તિ થયા પછી નીરાગી થયેલા હું પ્રભાતકાળમાં પિતા, ખંધુ વગેરેની રજા મેળવી, ક્ષમાવાન્, દમનવાળા અને નિરારંભી સાધુતાના સ્વીકારનારા હું સાધુ અન્યા. (૩૪–૭૨૫)
ओहं नाहो जाओ, अप्पाणो य परस्स य । सव्वेसिं चेव भूआणं, तसाणं थावराण य ॥ ३५ ॥
ततोऽहं नाथो जात, आत्मनश्च परस्य च । सर्वेषां चैव भूतानां त्रसानां स्थावराणां च ॥ ३५ ॥ અર્થ-ડે રાજન્ ! શ્રી પારમેશ્વરી પ્રત્રજ્યાના સ્વીકારથી હુ' પોતાના અને પરના ચેાગક્ષેમકારી–નાથ થયેા. (પેાતાને નહિ પ્રાપ્ત થયેલ વસ્તુના લાભ તે ચેાગ, મળેલી વસ્તુની રક્ષા કરવી તે ફ્રેમ ખીજાઓને ધર્મનું દાન તે ચેગ અને ધર્મીમાં સ્થિરતા કરવી તે ક્ષેમ. આ બન્ને વડે કરી મીજા
૪
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ.
જીવાનુ નાથપણું સમજવું.) ત્રસ અને સ્થાવર રૂપ સ જીવાના નાથ-રક્ષક હું અન્યા. (૩૫–૭૨૬)
अप्पा नई वेअरणी, अप्पा मे कूडसाल्मली | અપ્પા જામતુ મેનૂ, બામે નળ વળ શરૂદ્દા आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली । आत्मा कामदुघा धेनुः, आत्मा मे नन्दनं वनम् ॥ ३६ ॥
અથ-આત્મા જ વૈતરણી નદી છે,કેમકે-ઉદ્ધત આત્મા તેનું કારણ છે. આત્મા જ જંતુની યાતનાના હેતુ રૂપ ફૂટયત્ર (પાશયત્ર) વાકટકાથી યુકત શામલી વૃક્ષ છે. આત્મા જ કામસુધા ધેનુ જેવા છે, કેમ કે–સ્વર્ગાપવ – ઈષ્ટની પ્રાપ્તિના હેતુ છે. આત્મા જ નંદન વન જેવે છે, કેમ કે–ચિત્તના આનંદના હેતુ છે. (૩૬–૭૨૭)
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुष्पट्ठियसुपओि ॥ ३७ ॥
आत्मा कर्ता विकर्ता च सुखानां च दुःखानां च । आत्मा मित्रममित्रं च दुष्प्रस्थितस्सुप्रस्थितः ॥ ३७ ॥
અથ-આત્મા જ સુખ-દુઃખના કરનારા અને દૂર ફેંકનારો છે. આત્મા જ માનસિક, વાચિક અને કાયિક દુષ્ટ પ્રવૃત્તિ કરનારા દુશ્મન અને ત્રિવિધ સત્–શુભ પ્રવૃત્તિ કરનારા મિત્ર છે. આથી જ સંયમનું નિરતિચાર પાલન હાવાથી મારી સ્વ-પરની નાથતા છે. (૩૭–૭૨)
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૧.
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦ , રમા તુ મનાવ બાદશા નિવા,
तामेगचित्तो निहुओ सुणेहि मे। नियंठधम्म लहिआण वी जहा,
tવતિ વસ્તુ જાયરા નr ll૩૮ इयं ही अन्याप्यनाथता नृप !, तामेकचित्तः निभृतश्शृणु मे । निर्ग्रन्थधर्म लब्ध्वाऽपि यथा, सीदन्त्येके बहुकातरा नराः ॥३८॥
અથ–આ અને કહેવાતી બીજી અનાથતાના અભાવથી હું નાથ થયે. તે બાબતને હે રાજન્ ! તમે દત્તચિત્ત બની સાંભળે ! કેટલાક ઘણા સત્વ વગરના મનુષ્ય, સાધુના આચાર રૂ૫ નિગ્રંથ ધર્મને મેળવવા છતાં તે આચાર તરફ શિથિલ બની જાય છે. તેઓ પિતાની અને પરની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. આથી આ સદાવા–શિથિલતા રૂપ બીજી અનાથતા જાણવી. (૩૮-૭૯) जे पन्चइत्ताण महव्वयाई,
___ सम्मं च नो फासयई पमाया । अणिग्गहप्पा य रसेसु गिद्धे,
न मूलओ छिदइ बंधणं से ॥३९॥ यः प्रव्रज्य महाव्रतानि, सम्यग् न स्पृशति प्रमादात् । अनिग्रहात्मा च रसेषु गृद्धो, न मूलतः छिनत्ति बन्धनं सः ॥३९॥
અર્થ-જે આત્મા શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા આદ પ્રમાદના કારણે સારી રીતિએ મહાવ્રતનું પાલન કરતે નથી, તે આત્માને નિગ્રહ નહિ કરનારે, રસમાં આસક્ત
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ બનેલે અને મૂળથી રાગ-દ્વેષ રૂપી બંધનને છેદી શકતો નથી. (3८-७३०) आउत्तया जस्स य नत्थि काई,
इरियाइ भासाइ तहेसणाए । आयाणनिक्खेव दुगुंछणाए,
न वीरजायं अणुजाइ मग्गं ॥४०॥ आयुक्तता यस्य च नास्ति कापीर्यायां भाषायां तथैषणायाम् । आदाननिक्षेपयोर्जुगुप्सायां, न वीरयातमनुयाति मार्गम् ॥४०॥
मथ-२ मामानी ध्र्या-भाषा-मेष-6५४२॥ લેવા-મૂકવા રૂપ આદાનનિક્ષેપ અને પરિષ્ઠાપનામાં સાવધાનતા (ઉપગ) જરા પણ લેતી નથી, તે આત્મા, વીર પુરુષો જ
જ્યાં ગમન કરી શકે છે, એવા સમ્યગ્ગદર્શન આદિ મોક્ષમાર્ગને. मनुयायी मनी As नथी. (४०-93१) - चिरपि से मुण्डरुई भवित्ता,
____ अथिरबए तवनियमेहि भट्ठे । चिरंपि अप्पाण किलेसइत्ता,
न पारए होइ हु संपराए ॥४१॥ चिरमपि स मुण्डरुचिर्भूत्वाऽस्थिरव्रतः ।
तपोनियमेभ्यो भ्रष्टः । चिरमप्यात्मानं क्लेशयित्वा,
न पारगो भवति खलु सम्परायस्य ॥ ४१ ॥ અર્થ સકલ અનુષ્ઠાનેથી વિમુખતા કરી, લાંબા કાળ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ3
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ સુધી મુંડનમાં જ રૂચિવાળ થઈ ચંચલવતી, તપ અને નિયમોથી ભ્રષ્ટ થયેલે અને કેશલુંચન વગેરેથી આત્માને લાંબા કાળ સુધી કલેશવાળો બનાવી સંસારના પારને પામનારે બનતું નથી. (૪૧-૭૩૨) पुल्लेव मुटूठी जह से असारे,
अयंतिते कूडकहावणे य । राढामणी वेरुलियप्पगासे,
अमहग्घए होइ हु जाण एमु ॥४२॥ पौल्लेव मुष्टियथा सः असारोऽयंत्रितः कूटकार्षापणश्च । काचमणिः वैडूर्य प्रकाशो, अमहार्घकः भवति हु ज्ञेषु ॥ ४२ ॥
અર્થ–પોલી મુઠ્ઠીની માફક દ્રવ્યમુનિ અસાર છે. જેમ ટા રૂપિયાને કેઈ સંઘરતું નથી, તેમ આ દ્રવ્યમુનિ નિર્ગુણ હિઈ સઘળે ઠેકાણે ઉપેક્ષિત બને છે. જેમ કાચમણિ બહારથી વૈડૂર્ય મણિ જે દેખાય છે, પણ જાણકાશમાં કીંમત વગરનો બને છે, તેમ દ્રવ્યમુનિ પરીક્ષક–જાણકારોમાં કીંમત વગરને બને છે. આમ દ્રવ્યમુનિ પરીક્ષક જાણકારમાં કીંમત વગરને થાય છે, કેમ કે-તે ભેળા જનેને ઠગે છે. (૪૨-૭૩૩) कुसीललिंगं इह धारइत्ता, .
इसिज्झयं जीविय व्हइत्ता । असंजए संजयलप्पमाणे,
विणिघायमाग से चिरपि ॥४३॥
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कुशीललिंगमिह धारयित्वार्षिध्वजं जीविकायै बृहयित्वा । असंयतस्संयतं लपन् , विनिघातमागच्छति स चिरमपि ॥४३॥
અર્થઆ જન્મમાં પાસસ્થા વગેરેના વેષને ધારણ કરી, ઉદરભરણ માટે આ જ પ્રધાન છે એમ જણાવવાપૂર્વક સાધુના ચિહ્ન રૂપ રજોહરણ વગેરેને પ્રશંસી, એથી જ અસંયમી હેત, પિતાને સંયત તરીકે કહેતે, લાંબા કાળે પણ નરક આદિમાં તે દ્રવ્યમુનિ વિવિધ અભિઘાત રૂપ विनिपातने पामे छे. (४३-७३४) विसं तु पीयं जह कालकूडं,
___हणाइ सत्थं जह कुगाहीयं । एसेव धम्मे विसओववन्नो,
हणाइ वेयाल इवाविवन्नो, ॥४४॥ विषं तु पीतं यथा कालकूट, हन्ति शस्रां यथा कुगृहीतम् । एष एवं धर्मो विषयोपपन्नो, हन्ति वेताल इवाविपन्नः ॥४४॥
અર્થ-જેમ પિધેલું કાલકૂટ ઝેર, ખરાબ રીતિએ પકડેલું શસ્ત્ર અને મંત્ર વગેરેથી નહિ બંધાયેલ તાલ સાધકને હણે છે, તેમ આ શબ્દરૂપ વગેરે વિષયેની લંપટતા સહિત સાધુધર્મ, દ્રવ્યમુનિને હણે છે-દુર્ગતિમાં પડે છે. (४४-७३५) जो लक्खणं सुविण पउजमाणो, निमित्तकोऊहलसंपगाढे। कुहेडविज्जासवदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४५॥ यो लक्षयं स्वप्नं प्रयुआनो, निमित्तकुतूहलसंप्रगाढः । कुहेटकविद्याश्रवद्वारजीवी, न गच्छति शरणं तस्मिन् काले ॥४५॥
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦
૫૫ અર્થ-જે લક્ષણ-સ્વપ્નને પ્રવેશ કરે છે, જે અષ્ટાંગ તિષ રૂપ નિમિત્ત અને અપત્ય વગેરે માટે સ્નાન આદિ રૂપ કૌતુકમાં અત્યંત આસકત હોય છે અને જે ઈન્દ્રજાલ, જાદુ, મંત્ર, તંત્ર અને જ્ઞાન રૂપ કહેટક વિદ્યારૂપી આશ્રવદ્વારોથી (કર્મબંધના હેતુ હેઈ) જીવે છે, તે ફલના ઉપભેગ રૂપ ઉદયવાળા કાળમાં તે દ્રવ્યમુનિ શરણને પામી શકતું નથી. અર્થાત્ દ્રવ્યમુનિ અનાથાવાળે છે. (૪૫–૭૩૬) तमंतमेणेव उसे असीले, सया दुही विप्परिआसुवेइ । संघावइ नरगतिरिक्खजोणी,मोणं विराहित असाहुरूवे ॥४६॥ तमस्तमसैव तु सः अशीलः, सदा दुःखी विपर्यासमुपैति । संधावति नरकं तिर्यग्योनीः, मौनं विराध्यासाधुरूपः ॥४६॥
અર્થ-અતિ મિથ્યાત્વથી હણાયેલ હેઈ ઉત્કૃષ્ટઅજ્ઞાનથી જ તે દ્રવ્યમુનિ, શીલહીન બને, સદા દુખી થઈ તેમાં વિપરીતપણું પામે છે અને તેથી જ ચારિત્રની વિરાધના કરી અસાધુ રૂપ હોતે સતત નરક-તિર્યંચ એનિઓમાં જાય છે. (૪૬-૭૩૭) उद्देसिअं कीअगडं निआगं,
न मुचई किंचि अणेसणिज्जं । अग्गी विवा सबभक्खी भवित्ता,
___ इओ चुओ गच्छइ वटूटु पावं ।'४७॥ उद्देशिकं क्रीतकृतं नित्यकं,
न मुश्चति कश्चिदनेषणीयम् । अग्निरिव वा सर्वभक्षी भूत्वा,
इतश्च्युतो गच्छति कृत्वा पाप ॥ ४७ ॥
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રા ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થી-બીજો ભાગ અથ-ઔદ્દેશિક-ક્રીત કૃત-નિત્યપિ ́ડ રૂપ નિયાગને તથા જે કોઈ અશુદ્ધ-āષિત આહાર હાય તે સવ આહારને નારા, અગ્નિની માફક સર્વ દુષિત આહારભક્ષી બની, પાપ કરી, અહીંથી મરેલા તે દ્રવ્યમુનિ દુગ`તિમાં જાય છે. (૪૭-૭૩૮) न तं अरी कंठछित्ता करेइ,
जं से करे अप्पणिआ दुरप्पा |
પટ્ટ
से नाहिई मच्चुमुहं तु पत्ते, पच्छाता वेण
न तमदिः कण्ठछेत्ता करोति,
यत्तस्य कुर्यादात्मीय दुरात्मता ।
स ज्ञास्यति मृत्युमुखं तु प्राप्तः,
વિળો ॥૪૮॥
पश्चादनुतापेन दयाविहीनः ॥ ४८ ॥ અર્થ - ગરદનના છેઃ કરનાર દુશ્મન તે અન`ને કરી શકતા નથી, કે જે અનથ તે દ્રવ્યમુનિને પેાતાની દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ દુરાત્મતા કરે છે. જ્યારે મૃત્યુમુખને પામેલા પેાતાને દુરાત્મતાના ખ્યાલ આવશે, ત્યારે સંયમહીન અનૈલે પેાતે પશ્ચાત્તાપને પામેલા થશે. અર્થાત્ દુરાત્મતા એ મનથ અને પશ્ચાત્તાપના હેતુ છે, માટે પહેલેથી જ દુરાત્મતાને છેડી દૈવી જોઈએ. (૪૮-૭૩૯)
निरत्थया नाग्गरुई उ तस्स, जे उत्तमट्ठे
विवयासमेइ |
दुहओ वि से झिज्झइ तत्थ लोए ॥४९॥
इमे वि से नत्थि परेवि लोए,
Page #76
--------------------------------------------------------------------------
________________
પ૭
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ निरर्थका नाग्न्यरुचिः तु तस्य,
य उत्तमार्थे विपर्यासमेति । अयमपि तस्य नास्ति परोऽपि लोकः,
द्विधाऽपि क्षीयते तस्य लोकः ॥ ४९ ॥ અર્થ-જે પ્રાંત સમયની આરાધના રૂપ ઉત્તમ અર્થમાં પણ દુરાત્મતામાં તે સુંદર આત્મતા રૂપ વિપર્યાસને પામે છે તેની શ્રમણપણની રૂચિ નિરર્થક છે, કેમ કે-જે મહિને છોડી દુરાત્મતાને દુરાત્મતા રૂપે જાણે છે તેને તે સ્વનિંદા વગેરેથી કિંચિત્ ફલ પણ થાય, પણ દુરાત્મતાને સુંદર આત્મતા રૂપે માને તેને કોઈ પણ ફળ મળતું નથી. વિપર્યસ્ત દકિટવાળાને આ લેક કાયકલેશના હેતુ રૂપ લેચ આદિનું સેવન હેવાથી બગડે છે અને કુગતિમાં ગમન થવાથી પરલેક બગડે છે. જેમ ઉભય લેકના અર્થસંપત્તિવાળા જનને જોઈ “ઉભય ભ્રષ્ટ એવા મને ધિક્કાર છે” એમ ચિંતન કરી તે અહીં દુઃખી થાય છે. (૪–૭૪૦) एमेव हाछंदकुसीलरूवे, मग्गं विराहित्तु जिणुत्तमाणं । कुररीविवाभोगरसाणुगिद्धा, निरट्ट सोआ परितावमेइ ॥५०॥ एवमेव यथाछन्दकुशीलरूपो,
मार्ग विराध्य जिनोत्तमानाम् । कुररीव भोगरसानुगृद्धा,
નિરર્થશો. ઉરિતાપતિ છે ૧૦ || અર્થ–પૂર્વોક્ત મહાવ્રતના અસ્પર્શન વગેરે પ્રકારથી અથાણંદ-કુશીલ સ્વભાવવાળ દ્રવ્યમુનિઓ શ્રી જિનેશ્વરદેવના
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-મીજો ભાગ
માની વિરાધના કરી, જેમ ખીજા પખીએએ મુખમાંથી લઈ લીધેલ માંસની પેશીથી માંસમાં લુબ્ધ કુરરી નામના ૫ખીની માફક વિત્તિની પ્રાપ્તિમાં શેક કરે છે અને વિપત્તિને પ્રતિકાર ન થતાં પસ્તાવા કરે છે, તેમ વિરાધક આત્મા ભાગરસમાં આસક્ત અનેલા ઉભય લેાક વિપત્તિની પ્રાપ્તિ થતાં પશ્ચાત્તાપ કરે છે. આવા આત્માઓની સ્વ-પર રક્ષામાં અસમથતા હાઈ અનાથતા સમજવી. ( ૫૦–૭૪૧) सुच्चाण मेहावि सुभासियं इमं, अणुसासणं नाणगुणोववेअं । मग्गं कुसीलाण जहाय सव्वं, महानिअंठाण वए पहेणं ॥ ५१ ॥ મેધાવિન ! सुभाषितमिदमनुशासनं ज्ञानगुणोपपेतम् । मार्ग कुशीलानां त्यक्त्वा सर्वं,
श्रुत्वा
महानिप्रथानां व्रजेः તથા || ૧૧ || અથ−કે બુદ્ધિશાલિન ! પૂર્વક્તિ જ્ઞાન-દન-ચારિત્રથી યુક્ત સુશિક્ષણ સાંભળી, કુશીલીઓને સમાગ છેડી, મહાનિશ્ર થાના માગે, તુ' ચાલજે ! (૫૧-૭૪૨) चरितप्रायारगुणन्निए तओ, अणुत्तर संजम पालिआणं । निरास संविण कम्मं, उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥ ५२ ॥
चारित्राचारगुणान्वितस्ततोऽनुत्तरं संयमं पालयित्वा । निराश्रयः सदक्षेप्य कर्मोपैति स्थानं विपुलोत्तमं ध्रुवम् ॥ ५२ ॥
અથ –ચારિત્રાચાર અને જ્ઞાન રૂપ ગુણસપન્ન બનેલા મુનિ, તે મહા નિગ્ર થાના માર્ગે ચાલવાથી; યથાખ્યાત ચારિત્ર રૂપ પ્રધાન સંયમનું પાલન કરી અને આશ્રવ વગરન
Page #78
--------------------------------------------------------------------------
________________
५८
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦ બનેલે કાને સર્વથા ક્ષય કરી, અને તેની ત્યાં સ્થિતિ હોવાથી વિપુલ અને પ્રધાન હેવાથી ઉત્તમ ધ્રુવ-નિત્ય स्थान. ३५ भुतिन पामे छे. (६२-७४३) एवुग्गदन्ते वि महातवोधणे, महामुणी महापइन्ने महायसे । महानियंठिज्जमिणं महासुयं, से कहेइ महया वित्थरेणं ॥५३॥ एत्रमुग्रहान्तोऽपि महातपोधनो,
महामुनिर्महाप्रतिज्ञो महायशाः । महानिर्ग्रन्थीयमिदं महाश्रुतं,
स कथयति महता विस्तरेण ॥ ५३ ॥ અર્થ-કર્મશત્રુ પ્રત્યે ઉગ્ર અને ઈન્દ્રિયમને વિજેતા હેવાથી દાંત અર્થાત્ ઉગ્ર દાંત, મહા તપોધન, દઢવતી અને એથી જ મહા યશસ્વી તે અનાથી મુનિ, મહાનિગ્રંથને હિતકારી આ પૂર્વોક્ત મહા-નિગ્રંથીય મહામૃતને. भोटर विस्तारका ४ छे. (५३-७४४) तुट्ठोय सेणिो राया, इणमुदाहु कयंजली। अणाहयं जहाभूयं, सुट्ठ मे उवदंसियं ॥५४॥ तुष्टश्च श्रेणिको राजा, इदमुदाहृतवान् कृताञ्जलिः । अनाथत्वं यथाभूतं, सुष्ठु मे उपदर्शितम् ।।५४॥
અર્થ–ત્યાર બાદ ખુશ થયેલ શ્રેણિક રાજા હાથ જોડીને કહે છે કે-આપે મને અનાથતાનું સત્ય સ્વરૂપ सारी शतिथे शाप्यु छ.' (५४-७४५) तुज्झं मुलद्धं खु मणुस्सजम्मं, लाभा सुलद्धा य तुमे महेसी। तुब्भे सणाहा य सबंधवा य, जंभे ठिआ मग्गि जिणुतमाणं ।।
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ,
तव सुलब्धं खलु मानुष्यजन्म, लाभाः सुलब्धाश्च त्वया महर्षे । यूयं सनाथांश्च सबान्धवाश्व,
यद्भवन्तः स्थिता मार्गे जिनोत्तमानाम् ॥५५।। અર્થહે મહર્ષિ! આપે મનુષ્યજન્મ મેળવ્યું તે સફલ કરી લીધું અને આપે જ વર્ણાદિ પ્રાપિત રૂપ લાભે મેળવ્યા તે સફલ કરી દીધા. જે કારણથી આપ જિનેત્તમના માર્ગે સ્થિર થઈ રહેલા છે તેથી સનાથ–સશરણ છે, (૫૫-૭૪૬)
संसि नाहो अणाहाणं, सधभूयाण संजया। खामे मि ते महाभाग ! इच्छामि अणुसासिउं ॥५६॥ त्वमसि नाथोऽनाथाना, सर्वभूतानां संयत ! । ક્ષાભ્યામિ રવાં મામા ! ફરછાનુશાસિતુમ્ / પદ /
અર્થ-હે આર્ય! સંયત! આપ જ ખરેખર અનાથસર્વ પ્રાણીઓના નાથ છે. હે મહાભાગ ! આપને હું ખાવું - છું. આપની પાસેથી હું અનુશાસન-શિક્ષણની ઈચ્છા રાખું છું. (૫૬–૭૪૭)
पुच्छिऊण मए तुभं, झाणविग्यो उ जो कओ। निमंतिआ य भोगेहि, त सव्वं मरिसेह मे ॥५७॥ पृष्ट्वा मया तव, ध्यानविघ्नश्च यः कृतः । निमंत्रितश्च भोगैस्तत्सर्व मर्षय मे ॥ ५७ ॥
અર્થ-“આપે જુવાનીમાં કેમ દીક્ષા લીધી?” વગેરે પ્રશ્નો પૂછીને, આપના ધયાનમાં મેં વિન્ન કરેલ છે તથા મેં આપને ભેગેના માટે આમંત્રણ આપ્યું તે બદલ હું ક્ષમા માગું છું. આપ મને ક્ષમા આપો ! (૫૭-૭૪૮)
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિશીયાધ્યયન-૨૦ एवं णित्ताण स रायसीहोऽणगारसीहं परमाइ भत्तिए । सओरोहो सपरिअणो (सबंधवो) धम्माणुरत्तो विमलेण चेअसा।। एवं स्तुत्वा स राजसिंहोऽनगारसिंह
परमया भक्त्या । सावरोधः सपरिजनः सबान्धवो,
धर्मानुरक्तो विमलेन चेतसा ॥ ५८ ॥ અર્થ-આ પ્રમાણે રાજસિંહ શ્રેણિક મહારાજા, અનગારસિંહ અનાથી મુનિની સ્તુતિ કરીને સ્વજન, પરિજન અને અંતેકરીઓની સાથે નિર્મલ ચિત્તથી શ્રી જિનધર્માનુરાગી. थये।. (५८-७४८)
ऊससियरोमकूवो, काउण य पयाहिणं । अभिवन्दिजण सिरसा, अइजाओ नराहिवो ॥५९॥ उच्छ्वसितरोमकूपः, कृत्वा च प्रदक्षिणाम् । अभिवन्द्य शिरसाऽतियातो नराधिपः ॥ ५९ ॥
અર્થજેની મરજી ખડી થઈ છે એ શ્રેણિક રાજા, મુનિરાજને પ્રદક્ષિણા દઈને અને મસ્તકથી નમસ્કાર
शन पोताना स्थाने गयी. ( ५६-७५० ) इयरोवि गुणसमिद्धो तिगुतिगुतो तिदंडविरओ य । विहग इव विप्पमुक्को, विहरइ वसुहं विगयमोहो तिबेमि ॥६॥
इतरोऽपि गुणसमृद्धस्त्रिगुप्तिगुप्तस्त्रिदण्डविरतश्च । विहग इव विप्रमुक्तो विहरति वसुधां विगतमोहः ।
इति ब्रवीमि ॥६०॥
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, અર્થ-ગુણની સમૃદ્ધિવાળા, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડથી રહિત, તેમજ પક્ષીની માફક પ્રતિબંધ વગરના અને મેહ વગરના બની, ક્રમથી ઉત્પન્ન કેવલજ્ઞાનસંપન્ન અનાથી મુનિરાજ વસુધાતલ ઉપર વિચરે છે. આ પ્રમાણે તે જંબૂ ! તને કહું છું. (૬૦-૭૫૧) • વીસમું શ્રી મહાનિર્ગથીયાધ્યયન સંપૂર્ણ
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન–૨૧
चंपाए पालिए नाम, सावए आसि वाणिए । महावीरस्स भगवओ, सीसे सो उ महप्पणो ॥ १ ॥ चम्पायां पालितो नाम, श्रावक आसीद्वणिग् । महावीरस्य भगवतः शिष्यः स तु महात्मनः ॥ १ ॥
અ -ચપા નગરીમાં પાલત નામન વણિક જાતિના શ્રાવક હતા, કે જે ભગવાન શ્રી મહાવીરદેવથી પ્રતિબેાધ પામેલ હાવાથી તેઓશ્રીના શિષ્ય તરીકે પ્રસદ્ધ હતા. (१-७५२)
निग्गंथे पावयणे, सावए से पोएण ववहरते, पिहुंडे
वि कोविए । नगरमागर ॥२॥
नैर्ग्रन्थे प्रवचने, श्रावकः सोऽपि कोविदः । पोतेन व्यवहरन् पिहुण्डं नगरमागतः ॥ २ ॥
"
અથ-તે શ્રાવક, નિગ્રંથપ્રવચન જૈનશાસનમાં મહાન્ પંડિત બનેલા અને એક સમયે 'વહાણા દ્વારા વ્યાપાર કરતે હુંડ નામના નગરમાં આવ્યા. (૨૧૯૫૩)
पिहुडे चवहर तस्स, वाणिओ देव धूअर । तं ससतं पइगिज्श, सदेसमह पत्थिओ ॥३॥
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ पिहुण्डे व्यवहरते वणिगू ददाति दुहितरम् । तां ससत्त्वां प्रतिगृह्य, स्वदेशमथ प्रस्थितः ॥ ३ ॥
અર્થ-પિહુડનગરમાં વ્યાપાર કરતા પાલિત શ્રાવકને, તેના ગુણથી આકર્ષાયેલ કેઈ વાણીયાએ પોતાની દીકરી પરણાવી. તે કેટલાક કાળ સુધી ત્યાં રહ્યો અને સમય જતાં ગર્ભવંતી પિતાની પ્રિયાને સાથે લઈ સમુદ્રમાર્ગે સ્વદેશ તરફ રવાના થયે. (૩-૭૫૪)
अह पालिअस्स घरणी, समुद्दमि पसवई । अह दारए तहिं जाए, समुद्दपालिति नामए ॥४॥ अथ पालितस्य गृहिणी, समुद्रे प्रसूते । अथ दारकस्तत्र जातः, समुद्रपाल इति नामतः ॥ ४ ॥
અથ–હવે સમુદ્રમાર્ગમાં પાલિતની પત્નીએ પુત્રને જન્મ આપે. સમુદ્રમાં બાલક જન્મેલે હેવાથી “સમુદ્રપાલ” -એ નામથી તે પ્રસિદ્ધ થશે. (૪-૭૫૫)
खेमेण आगए चंपं, सापए वाणिए घरं । संबड्ढए घरे तस्स, दारए से सुहोइए ॥५॥ ક્ષેત્રે બારણાં, શ્રાવશે વણિજૂ ગુમ ! संवर्द्धते गृहे तस्य, दारकः स सुखोचित ॥ ५॥
અર્થક્ષેમકુશલપૂર્વક ચંપાનગરીમાં સ્ત્રી-પુત્રસહિત, તે પાલિત શ્રાવક પિતાના ઘરે આવી પહં. હવે તે સમુદ્રપાલ સુખગ્ય લાડકેડમાં પાલિતના ઘરે મોટે થઈ રહ્યો છે. (પ-૭૫૬)
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન–૨૧
बावत कलाओ अ, सिक्खिए नीइकोविए । જીગ્ન ત્રત્ર ને, મુદ્દે વિયસન ॥ · · द्वासप्ततिं कलाच, शिक्षितो नीतिकोविदः । ચૌત્રનેત્ર ૪ વ્યાપ્ત, પુરુષ: પ્રિયર્શનઃ || ૬ || અથમ્હાંતર કલાએની શિક્ષાને પામેલ અને નીતિપંડિત બનેલા પ્રિયદશન-રૂપવ'ત સમુદ્રપાલ હવે યૌવનવત બન્યા. ( ૬–૭૫૭ )
तस्स ववइ भज्जं पिआ आइ रूविण पासाए कीलए रम्मे, देवो दोगुंदगो जहा ॥७॥
तस्य रूपवतीं भार्या, पिताऽऽनयति रूपिणीम् । प्रासादे क्रीडति रम्ये, देवो दोगुन्दको यथा ।। ७ ।।
૬૫
અથ-પાલિત પિતાએ રૂપવતી રૂપિણી નામની કન્યા સાથે સમુદ્રપાલને પરણાવ્યે અને દેશું દક દેવની માફ્ક રમણીય પ્રાસાદ–મહેલમાં રૂપિણી સાથે રમે છે. (૭–૭૫૮ ) अह अन्नया कयाई, पाप्तायालोयणे ठिओ । वज्झमण्डणसोभागं, वज्झ पासइ बाग ॥८॥ अथान्यदा कदाचित् प्रासादालोकने स्थितः । वध्यमंडन शोभाकं
>
बध्यं पश्यति वध्यगम् ॥ ८ ॥ અથ-હવે એક સમયે ગવાક્ષમાં ઉભા રહેલ સમુદ્રપાલ, લાલ ચંદનનુ. વિલેપન, કરેણુની ફૂલમાળા દિ રૂપ વધ્યમ'ડનાથી શેલતા કોઇ એક વધયેાગ્ય પુરૂષ વધ્ય ભૂમિમાં લઈ જવાતા જુએ છે. (૮-૭૫૯)
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ तं पासिऊण संविगो, समुद्दपाको इणमब्बवी । अहो असुहाण कम्पाणं, निज्जाणं पावगं इमं ॥९॥ तं दृष्ट्वा संविग्नः, समुद्रपाल इदमब्रवीत् । अहो अशुभानां कर्मणां, निजानां पापकमिदम् ॥ ९ ॥
અથ–સંવેગના કારણ રૂપ આ દશ્ય જોઈ સમુદ્રપાલ આ પ્રમાણે કેઅહે! અશુભ કર્મોને કે અશુભ અંત–વિપાક છે કે-જુઓ! આ દયાપાત્ર બીચારાને વધ માટે साय छे. (६-७६०) ।
संबुद्धो सो तहिं भयवं, परमं संवेगमागओ। आपुग्छ याम्मापिअरो, पबए अणगारियं ॥१०॥
सम्बुद्धः स तत्र भगवान् , संवेगमागतः । . आपृच्छ्य मातापितरी, प्रावाजीदनगारिताम् ॥ १० ॥
અર્થ–આ પ્રમાણે વિચાર કરતાં જાગૃતિને પામેલ ઝરૂખામાં ઉભા રહેલ સમુદ્રપાલ, પરમ સંવેમાં આવાને भा-माथी on भगवी आधुताने पाये।. (१०-७११) बहित्तु संगं च महाकिलेसं, महंतमोहं कसिण भयावह । परिआयधम्मं चऽभिरोअइज्जाक्याणि सीमाणि परीसहे य ।११॥
हित्वा सङ्गं च महाक्लेशं, महामोहं कृत्स्नं भयावहम् । पर्यायधर्म चाभिरोचयेत् , व्रतानि शीलरानि परीषहांश्च ॥११॥
અર્થ-કૃષ્ણ વેશ્યાના કારણ રૂપ કે સંપૂર્ણ અને વિવેકીઓને ભયજનક, સ્વજને વગેરે સંબંધ રૂપ સંગને અને મહા દુઃખજનક સ્ત્રી વગેરે વિષયવાળા કે અજ્ઞાન રૂપ
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ મહામહને છેડી, હે આત્મન ! તું મહાવ્રત વગેરે રૂપ પર્યાયધર્મને પસંદ કરજે ! તેમજ મહાવતને, ઉત્તરગુણ રૂપ શલેને અને પરીષહોને પણ સહવાનું તું પસંદ કરજે. (૧૧-૭૬૨) असि सच्चं च असेणगं च, तत्तो य बंभं अपरिग्गहच । पडिवज्जिया पंच महन्ययाणि, परिज धम्म निणदेसियं विऊ
अहिंसां सत्यं चास्तैन्यं च, ततश्च ब्रह्म अपरिग्रहं च । . प्रतिपद्य पञ्च महाव्रतानि, चरेत् धर्म जिनदेशितं विद् ॥१२॥
અર્થ-હે મહાત્મન ! અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતને સ્વીકારી તેનું યથાર્થ પાલન તારે કરવાનું છે. તેમજ વિદ્વાન એવા આપે શ્રી જિનકથિત શ્રત-ચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવાનું છે. (૧૨-૭૬૩). सम्वेहि भूएहि दयाणुकंपी, खंतिक्खमे संजयवंभयारी । सावज्जजोगे परिवज्जयन्तो,चरिज भिक्खू सुसमाहिइन्दिए ।
सर्वेषु भूतेषु दयानुकम्पी, क्षान्तिक्षमः संयतब्रह्मचारी ।
सावद्ययोगं परिवर्जयन् , चरेद् भिक्षुः सुसमाहितेन्द्रियः ।।१३॥ " અથ–હે સાધુ! સઘળાં પ્રાણુઓ ઉપર હિતના ઉપદેશ રૂપ અને રક્ષણ રૂપ દયાથી અનુકંપન સ્વભાવવાળા, ક્ષમા વડે નડિ કે અશક્તિથી દુર્વચન વગેરે સહન કરનાર, સમ્યમ્ યતનાવાળા, બ્રહ્મચારી, તેમજ ઇન્દ્રિય-મને વિજેતા બની અને સર્વથા પાપમય પ્રવૃત્તિને છેડી તમારે સંયમમાં વિચરવું જોઈએ. (૧૩–૭૬૪)
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ कालेण कालं विहरिज्न रढे, बलाबलं जाणिय अप्पणो य । सीहो व सद्देण न संतसिज्जा, वइजोग सुच्चा न असब्भमाह ।
कालेन कालं विहरेद्राष्ट्र, बलाबलं ज्ञात्वाऽऽत्मनश्च । सिंह इव शब्देन न संत्रस्येद्वागूयोगं श्रुत्वा नासभ्यं ब्रूयात्॥१४॥
અર્થ-હેસા! સમયસર અને સમાચિત પડિલેહણપ્રતિક્રમણ વગેરે કાર્યો કરનાર તમારે જેમ સંયમયેગની હાનિ ન થાય, તેમ પિતાના સહિષ્ણુત્વ-અસહિષ્ણુત્વ રૂપ બલાબલને જાણી દેશ-ગ્રામ વગેરે સ્થલેમાં વિહાર કરે જોઈએ. હે આત્મન ! તમારે સિંહની માફક ભયંકર શબ્દ સાંભળી સત્વથી ચલિત નહિ થવાનું, તેમજ કેઈનું અશુભ વચન સાંભળી અસભ્ય વચન પણ નહિ બલવાનું.(૧૪-૭૬૫) જેમા ૩ રિવ્રરૂના, મિનિ સન્ન તિતિકરૂના नं सत्र सम्वत्थ अभिरोयएज्जा,न यावि पूर्य गरह व संजए ।
उपेक्षमाणस्तु परिव्रजेत् , प्रियमप्रियं मर्व तितिक्षेत् । न सर्व सर्वत्रा भरोचयेनापि पूजां गी च संयतः ।।१५।।
અર્થ-હે ભિક્ષુક! તમારે ખરાબ બેલનારની ઉપેક્ષા કરી ચારિત્રમાં વિચરવાનું, પ્રિય અને અપ્રિય સઘળું સહન કરવાનું, દેખ્યા પ્રમાણે સઘળી વસ્તુની અભિલાષા નહિ કરવાની તથા પરનિંદા કે સ્વપૂજા–પ્રશંસાની અભિલાષા નહિ કરવાની. (૧૫–૭૬૬). अगेगछंदा इह माणवेहि, जे भावओ संपकरेइ भिक्खू । भयभेरवा तत्थ उइन्ति भीमा, दिव्वा मणुस्सा अदुवा तिरिच्छा।
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧
૬૯
परीसहा दुव्विसहा अणेगे, सीयंति जत्थ बहुकायरा नरा । से तत्थ पत्ते न वहिज्ज भिक्खू संगामसीसे इव नागराया ॥
॥ युग्मम् ॥
अनेकछन्दा इह मानवेषु,
यान भावतः
भयभैरवस्त्रोद्यन्ति भीमाः,
सम्प्रकरोति भिक्षुः ।
दिव्या मानुष्यका यदुत तैरश्वाः ||१६||
परीषदा दुर्विषहाः अनेके,
सीदन्ति यत्र बहु कातरा नराः ।
स तत्र प्राप्तो न व्यथेत भिक्षुः, संग्रामशीर्ष इव
नागराजः ॥ १७ ॥ ॥ युग्मम् ॥
અર્થ-જેમ આ જગતમાં મનુષ્યમાં અનેક અભિપ્રાયે થાય છે, તેમ કાઁવશ મનેલે સાધુ પણ ચિત્તવૃત્તિથી અનેક અભિપ્રાયા અત્યંત કરે છે અને તેથી મુનિએ આ પ્રમાણે જ આત્માને અનુશાસન કરવું જોઈ એ. વળી વ્રતના અંગીકારમાં हेव - मनुष्य-तिय यद्वृत भय ४२ - रौद्र उपसर्गो उध्यमां यावे છે. જ્યારે અનેક દુઃસહુ પરિષùા ઉદયમાં આવે છે, ત્યારે અત્યંત સત્ત્વ વગરના-કાયર મનુષ્યે સંયમ પ્રત્યે શિથિલ થાય છે, પરંતુ સત્ત્વશાલી તમારે હે ભિક્ષુક ! યુદ્ધના મેખરે રહેલ ગજરાજની માફક તે ઉપસગાં કે પરીષહેા પ્રાપ્ત થવા छतांय सत्त्वर्थी व्यक्ति नहि थj ( १६+१७-७१७+७९८) सीओसिणा दंसमसगाय फासा, आर्यका विविहा फुसन्ति देहं । अक्कुक्कुओ तत्थ-हियासइज्जा रयाई खेविज्ज पुराकडाई ॥ १८ ॥
Page #89
--------------------------------------------------------------------------
________________
७०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
शीतोष्णदंशमशकाश्व स्पर्शाः,
आतङ्का विविधा स्पृशन्ति देहम् । अक्कुक्कूजः तत्राध्यासयेद्रजांसि क्षिपेत् पुराकृतानि ॥१८॥ અર્થ-ડે સાધુ ! જ્યારે તમારા શરીરને શીત-ઉષ્ણુ-દશમશક-તૃણુસ્પશ -રેગ વગેરે વિવિધ પરિષહે સ્પર્શે - પીડા કરે, ત્યારે તમારે ચુકે ચાં કર્યાં સિવાય પૂર્વોક્ત પરીષહા સહન કરવાના છે અને સહિષ્ણુ બની પૂર્વીકૃત કર્મોના ક્ષય કરવાના છે. (૧૮-૭૬૯)
*
पहाय रागं च तव दोसं, मोहं च भिक्खू सययं वियक्खणी । मेरुव्व वाण अकंप्रमाणो परीसहे आयगुत्ते सहिज्जा ॥ १९ ॥ प्रहाय रागं च तथैव द्वेष, मोहं च भिक्षुः सततं विचक्षणः । मेरुरिव वातेनाकम्पमानः, परीषहानात्मगुप्तः सहेत् ॥ १९ ॥
અર્થ-રાગ, દ્વેષ અને મેાહને સતત છેોડી વિચક્ષણ મુનિએ, પવનથી નહિ કપનાર મેરૂપતની માફક અગ રહી-ગુપ્ત આત્મા ખની પરીષહા જીતવાના છે. ( ૧૯-૭૭૦ ) अणुण्णए नावणए महेसी नय वि पूअं गरह च संजए । से उज्जुभावं पडिवज्ज संजये, निव्वाणमग्गं विरए उपेड़ || २० ||
अनुन्नतो नावनतो महर्षिः, न चापि पूजां ग च सजेत् । सॠजुभावं प्रतिपद्य संयतो, निर्वाणमार्ग विरत उपैति ||२०||
અથ-મહર્ષિ, પૂજા-સત્કાર થતાં ઉન્નતિ-અભિમાનના સંગ ન કરે ! તથા જો પરકૃત નિ દા-ગાઁ થાય તે અવનતિદીનતાના સંગ ન કરે! આ પ્રમાણે આત્માના અનુશાસનને
Page #90
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ પામેલ સરલતા-સમતા મેળવી સંયમી-વિરતિધર તે મહર્ષિ સમ્યજ્ઞાન આદિ રૂપ મોક્ષમાર્ગને પામે છે. (૨૦-૭૭૧) अरहरइस हे पहीणसंथवे, विरए आयहिए पहाणवं । परमपयेहि चिट्ठई, छिन्नसोए अममे अकिंचणे ॥२१॥ अरतिरतिसहः प्रहीणसंस्तवः
विरत आत्महितः प्रधानवान् । परमार्थपदेषु तिष्ठति,
છિન્નોવા, જમના, ક્રિશ્વનઃ અર્થ–સંયમના વિષે અરતિને અને અસંયમના વિષે રતિને સહન કરનારે, એ બનેથી બાધિત નહિ થનારે, પહેલાંના કે પછીના પરિચયથી રહિત, વિરતિધર, આત્મહિતકારી, સંયમ રૂપ પ્રધાનવાળે અને શેક–મમતા–પરિગ્રહ વગરને મુનિ, મેક્ષના સમ્યગદર્શન વગેરે દેશમાં સ્થિર રહે છે. (૨૧-૭૭૨) विवित्तलयणाणि भइज्ज ताई, निरूबलेवाइं असंथडाई। इसीहिं चिण्णाई महायसेहि, कायेण फासिज्ज परीसहाई ॥
विविक्तलयनानि भजेत् त्रायी, निरुपलेपान्यसंस्कृतानि । ऋषिभिश्चीर्णानि महायशोभिः, कायेन स्पृशति परीषहान् ।।२२।।
અર્થ–બીજ આદિથી અવ્યાસ, ભાવથી રાગરહિત, દ્રવ્યથી તેના માટે નહિ લેપાએલ અને મહા યશસ્વી અષિઆથી આચરેલ, જીવનિકાયરક્ષક મુનિ, સ્ત્રી વગેરેથી રહિત ઉપાશ્રયેનું સેવન કરે તથા શરીરથી પરિષહને સહન કરે. (૨૨–૭૭૩)
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ सन्नाणनाणोवगए महेसी, अणुत्तर चरिउ धम्मसचयं । भणुत्तरे नाणधरे जसंसी, ओभासई सरइवंतलिक्खे ॥२३॥
सन्नानाज्ञानोपगतो महर्षिरनुत्तर चरित्वा धर्मसंचयं । अनुत्तरो झानधरो यशस्व्यवभासते सूर्य इनान्तरिक्षे ॥२३॥
અર્થ-તે સમુદ્રપાલ મહષિ, કૃતજ્ઞાનથી ક્રિયાકલાપના જ્ઞાન સહિત અનુત્તર ક્ષમા વગેરેનો ધર્મ સંચય કરી, આકાશમાં સૂર્યની માફક યશસ્વી અને અનુત્તર જ્ઞાનધારી-કેવલજ્ઞાની જગતમાં પ્રકાશે છે. (૨૩-૭૭૪) दुविहं खदेऊण य पुण्णपावं, निरंजणे सन्वओ विप्पमुक्के । तरित्ता समुदं व महाभवोहं,समुद्दपालो अपुणागमं गए तिबेमि॥
द्विविधं क्षपयित्वा च पुण्यपापं,निरञ्जनः सर्वतो विप्रमुक्तः। तीा समुद्रमिव महाभवौघ,समुद्रपालोऽपुनरागमं गतः ।।
કે રૂતિ વીમારા અર્થઘાતી-અઘાતી ભેદથી બે પ્રકારનું, શુભ-અશુભ પ્રકૃતિ રૂપ બે પ્રકારનું અર્થાત કર્મ માત્રને ક્ષય કરી, સંયમ પ્રતિ નિશ્ચલ અર્થાત્ શેલેશી અવસ્થાને પામેલ સર્વથી– બાહા-અત્યંતર ગહેતુ માત્રથી રહિત, તેમજ સમુદ્ર સમાન દેવ વગેરે જન્મપ્રવાહને તરીને, સમુદ્રપાલ મહર્ષિ, અપુનરાગમન ગતિ રૂપ મુક્તિમાં ગયા. આ પ્રમાણે તે જબ! હું કહું છું. (૨૪-૭૭૫)
એકવીસમું શ્રી સમુદ્રપાલીયાધ્યયન સંપૂર્ણ.
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી રસ્થનેમિયાધ્યયન-૨૨
सौरियपुर मि नयरे, आसि राया महड्ढिए । वसुदेवत्ति नामेणं, रायलवखणसंजुए ॥१॥ तस्स भज्जा दुवे आसि. रोहिणी देवई तहा । तासि दोण्हपि दो पुत्ता, इट्ठा रामकेसवा ॥२॥ सोरियपुर मि नयरे, आसि राया महड्ढिए । समुद्दविजये नामं, रायलक्खणसंजुए ॥३॥ तस्स भज्जा सिवा नाम, तीसे पुत्तो महायसो । भयवं अरिट्ठनेमित्ति, लोगनाहे दमीसरे ॥४॥
॥ चतुर्भिःकलापकम् ॥ शौर्यपुरे नगरे आसीत् , राजा महर्द्धिकः । वसुदेव इति नाम्ना, राजलक्षणसंयुक्तः ।। १ ।। तस्य भायें द्वे अभूतां, रोहिणी देवकी तथा । तयोद्वयोरपि द्वौ पुत्रौ, इष्टौ रामकेशवौ ।। २ ।। शौर्यपुरे नगरे आसीत् , राजा महर्द्धिकः । समुद्रविजयो नाम, राजलक्षणसंयुक्तः ।। ३ ॥ तस्य भार्या शिवा नाम्नी, तस्याः पुत्रो महायशाः । भगवानरिष्टनेमिरिति, लोकनाथो दमीश्वरः ।। ४ ।।
॥ चतुर्भिकलापकम् ॥
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
અથ—શૌય પુર નગરમાં ચક્ર, સ્વસ્તિક, અકુશ આદિ કે શૌય, ઔદાય આદિ રૂપ રાજલક્ષજીવ ંતા, મહદ્ધિ ક વસુદેવ નામના રાજા હતા. તેમને રહિણી અને દેવકી એ રાણીએ હતી. તે બન્નેને ક્રમસર રામ અને કેશવ નામના એ વ્હાલા પુત્રા હતા. વળી આ જ નગરમાં રાજલક્ષયુક્ત, મહદ્ધિક સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શીવા નામની રાણી હતી. તે રાણીને કૌમારવયમાં કામવિજેતા ઢાત્રાથી દમીશ્વર મહા યશસ્વી, લેાકનાથ ભગવાન શ્રી અરિષ્ટનેમિ નામના પુત્ર हुता. ( १ थी ४-७७ : थी ७७८)
सो रिट्ठनेमिनामो उ, लक्खणस्सरसंजुओ | अट्ठ सहस्स लक्खणधरो, गोअमो कालगच्छवी ॥५॥ वज्जरि सहसंघयणो. समचउर सो झसोदरो ।
,
तस्स राईमई कन्नं अह सा रायवर कष्मा, सव्वल खणसंपन्ना,
भज्जं जायइ केसवो ॥६॥ सुसीला चारुपेहिणी । विजुसोय : मणिप्रभा ॥७॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
सोऽरिष्टनेमिनामा तु, लक्षणस्वरसंयुतः । अष्टसहस्रलक्षणधरः, गौतमः कालकच्छविः || ५ || वर्षभसंहननः, समचतुरस्रः झषोदरः : तस्य राजीमतीं कन्यां भार्यां याचते केशवः ॥ ६ ॥ अथ सा राजवरकन्या, सर्वलक्षणसंपन्ना,
सुशीला चारुप्रेक्षिणी । विद्युत्सौदामिनीप्रभा ॥ ७ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-રર
અ-મા, ગાંભી વગેરે સ્વરના લક્ષણવાળા, શુભસૂચક રેખા રૂપ એક હજાર ને આઠ ચક્ર આદિ લક્ષણધારી, ગૌતમ ગેાત્રવાળા, શ્યામ ચામડીવાળા, મત્સ્યના આકારના ઉદરવાળા, વઋષભનારાચ સંઘયણવાળા અને સમચતુરસ્ર સંસ્થાનવાળા અષ્ટિ નૈમિકુમારને, રાજીમતી કન્યાને પરણાવવા માટે કેશવજીએ, રાજીમતીના પિતા ઉગ્રસેનની પાસે, સુશીલા, મનેાહર દેખાવવાળી, વિજળી સમાન પ્રભા અને વર્ણવાળી, સ લક્ષણવતી રાજીમતીની અષ્ટિ નૈમિ भाटे यायना पुरी. (५ थी ७-७८० थी ७८२ )
ઉપ
7
अहा जणओ तीसे, वासुदेवं महढियं । इहागच्छउ कुमारो जा से कन दलामहं ॥ ८ ॥ सव्वोसहीहिं हविओ, कयको अमंगलो | दिव्वजुअलपरिहिओ, आभरणेहिं विसिओ ॥ ९ ॥ मत्तं च गंधहित्य च वासुदेवस्स जिगं । आरूढो सोहई अहिअं, सिरे चूडामणी जहा ॥१०॥ अह ऊसिरण छत्तेण, चामराहि अ सोहिओ । दसारचकेण तओ, सव्वओ परिवारियो ॥ ११॥ चउर गिणीए सेणाए, रइआए जहकथं । तुडिआणं सन्दिनाएणं, दिव्वेणं गगणंफुसे ॥१२॥
यारिसीए इड्ढीए, जुहए उत्तमाए य । नियताको भवणाओ, निजाओ वण्डिपुंगवो ॥१३॥
॥ षडभिः कुलकम् ॥
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ શાહ કનવતરણા, વાકુવં મદ્વિવત્ इहागच्छतु कुमारो, येन तस्मै कन्यां ददाम्यहम् ॥ ८ ॥ सर्वोषधिभिस्स्नपितः, कृतकौतुकमङ्गः । વિથયુઢિપરિહિત, સામવિભૂષિતઃ ? | मत्तं च गन्धहस्तिनं, वासुदेवस्य ज्येष्ठकम् । બાલટરોમતેષધિ, શિક થા ટૂડામળિ: . ૨૦ | अथोच्छ्रितेन छोण, चामराभ्यां च शोभितः । दशाईचक्रेण ततस्सर्वतः परिवारितः ॥११॥ चतुरङ्गिण्या सेनया, रचितया यथाक्रमम् । तूर्याणां सन्निनादेन, दिव्येन गगनस्पृशा ॥१२॥ હતાદરથી રદ્ધા, ગુહ્યોત્તમા શો निजकाद् भवनाद् निर्यानो, वृष्णिपुङ्गवः ॥ १३॥
| | પમિ ૪૫ . અર્થહવે યાચના કર્યા બાદ તે રાજમતીના પિતાએ, મહદ્ધિક વાસુદેવને કહ્યું કે-“ખુશીથી અરિષ્ટ નેમિકુમાર અહીં પધારે! કે જેથી તેમને વિવા–વિધિપૂર્વક મારી રાજીમતી કન્યા પરણાવું.” આ પ્રમાણે ઉગ્રસેનના કથન બાદ બંને કુલમાં વધામણુ થયાં. કેપ્ટકી જોષીએ આપેલ નજીકના વિવાહના મુહૂર્ત, જેમણે જયા-વિજયા-ઋદ્ધિ-વૃદ્ધિ વગેરે સર્વ ઔષધીઓથી સ્નાન કર્યું છે, જેમણે લલાટમાં મુશલને સ્પર્શ આદિ કૌતુક અને દહીં–અક્ષત વગેરે મંગલે કર્યા છે, જેમણે દિવ્ય-દેવદૂષ્યની જેડીનું પરિધાન કર્યું છે અને જેઓ બરાબર ભૂષણેની વિભૂષાવાળા છે, એવા અરિષ્ટ નેમિકુમાર, વાસુદેવના જયેષ્ઠ પટ્ટહાથી ઉપર આરૂઢ થયેલા
Page #96
--------------------------------------------------------------------------
________________
७७
શ્રી રથમિયાધ્યયન-૨૨ મસ્તકમાં રહેલ ચૂડામણિની માફક અત્યંત શોભી રહ્યા છે. મસ્તક ઉપર ધરાયેલ છત્રથી અને બંને બાજુએ વીંજાતા ચામરેથી શોભતા, સમુદ્રવિજયાદિ વાસુદેવ પર્વતના દશ ભાઈ ઓ રૂપ દશાહથી યુક્ત, સઘળા પરિવારથી પરિવરેલા, કમસર ગેહવાયેલી ચતુરંગી સેના સહિત, આકાશવ્યાપી દિવ્ય વાજિંત્રેના સુંદર વનિઓથી યુક્ત, ઉત્તમ દીપ્તિસંપન્ન, પૂર્વોક્ત સાહ્યબીના દબદબાપૂર્વક અને યદુવંશ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરિષ્ટ નેમિકુમાર, પિતાના રાજમહાલયમાંથી નીકળી ધામધુમથી વાજતે-ગાજતે લગ્નમંડપના નજીક પ્રદેશમાં भावी पडi-या. (८ थी १३-७८3 थी ७८८)
अह सो तत्थ निज्जतो, दिस्स पाणे भयहए । वाडेहिं पंजरेहिं च, सन्निरुद्ध मुक्खिए ॥१४॥ जीवियंत तु संपत्ते, मंसट्ठा भक्खियब्वए । पासित्ता से महापन्ने, सारहिं इणमब्बवी ॥१५॥ कस्स अट्ठा इमे पाणा, एए सव्वे मुहेसिणो । वाडेहिं पंजरेहिं च, सन्निरुद्धा य अच्छहि ॥१६॥ अह सारही तओ भणइ, एए भरा उ पाणिणो । तुझं विवाहकग्जंभि, भोयावेउं बहु जणं ॥१७॥ सोऊण तस्स वयणं, बहुगणिविणासणं । चिंतेइ से महापन्ने, साणुकोसे जिएहि उ ॥१८॥ जइ मञ्झ कारणा एए हम्मन्ति सुबहू जिया । न मे एयं तु निस्सेसं, परलोगे भविस्सई ॥१९ ।
Page #97
--------------------------------------------------------------------------
________________
७८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
सो कुण्डलाण जुयळं, सुत्तगं च महायसो । आहरणाणि य सव्वाणि, सारहिस्स पणामई ॥ २०॥ ॥ सप्तभिःकुलकम् ॥
"
अथ स तत्र नियन् दृष्ट्वा प्राणान् भयद्रुतान् । घाटकैः पञ्जरैश्च सन्निरुद्धान्सुदुःखितान् ॥ १४ ॥ जीवितान्तं तु सम्प्राप्तान्मांसार्थं भक्षयितव्यान् । दृष्ट्वा स महाप्रज्ञस्सारथिमिदमब्रवीत् ॥ १५ ॥ कस्यार्थमिमे प्राणा, पते सर्वे सुखैषिणः । वाटकैः पञ्जरश्च सन्निरुद्धाश्च आसते ॥ १६ ॥
"
अथ सारथिस्ततो भणत्येते भद्रास्तु प्राणिनः । तव विवाहकार्ये, भोजयितुं बहून् जनान् ॥ १७ ॥ श्रुत्वा तस्य वचनं, बहुप्राणि विनाशनम् । चिन्तयति स महाप्राज्ञस्सानुक्रोशो जीवेषु तु ॥ १८ ॥ यदि मम कारणादेते, हनिष्यन्ते, सुबहवो जीवाः । न मे एतत्तु निःश्रेयसं, परलोके स कुण्डलयोर्युगलं, सूत्रकं च आभरणानि च सर्वाणि सारथये
भविष्यति ॥ १९ ॥
महायशाः अर्पयति ॥ २० ॥
॥ सप्तभि: कुलकम् ॥
અથુવે અરિષ્ટ નૈમિકુમાર, મંડપ નજીકના પ્રદેશમાં આગળ જતાં, મરણુના અવસરે પહેાંચેલા, વિવેકીએથી માંસ માટે ભક્ષણીય, વાડા અને પાંજરાઓમાં અત્યંત પૂરાયેલા, એથી જ ઘણા દુ:ખી, ભયંત્રસ્ત મૃગ આદિ પ્રાણીઓને જોઇ, મહા જ્ઞાની ભગવાન મહાવતને પૂછે છે કે–કયા હેતુથી સુખના
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ ઈચ્છુક આ તમામ મૃગ વગેરે પ્રાણીઓ વાડા અને પાંજરાઓમાં પૂરાયેલા રહેલા છે? તેને સારથી જવાબ આપે છે કે- આપના ગૌરવ આદિ રૂપ વિવાહકાર્યમાં ઘણ જનને જમાડવા માટે કલ્યાણ રૂપ હરણ આદિ પ્રાણીઓને વાડા વગેરેમાં પૂરેલા છે. સારથિના આવાં વચન સાંભળ્યા બાદ, છ ઉપર કરૂણાવાળા મહાજ્ઞાની ભગવાન, બહુ પ્રાણીઓને વિનાશ જોઈ ચિંતન ચલાવે છે કે જે મારા નિમિત્તે આ સઘળા છે હણાશે તે આ જીવહિંસા, ભવાન્તરમાં પરફેકભીરુતાને અત્યંત અભ્યાસ કરેલે હેવાથી કહે છે કે ભવિષ્યના પરલેકમાં કલ્યાણ રૂપ નથી. પ્રભુનો આ પ્રમાણે અભિપ્રાય જાણીને, વડા અને પાંજરામાંથી મૃગ વગેર સઘળાં પ્રાણીઓને જ્યારે સારથિ છોડાવે છે–અભયદાન અપાવે છે, ત્યારે મહાયશસ્વી ભગવાન પરમ આનંદપૂર્વક તે સારથિને બે કુંડલે, કંદરે અને સઘળાં આભરણેને પારિતોષિક રૂપે આપે છે. (૧૪ થી ૨૦–૭૮૯ થી ૭૯૫). मणपरिणामो अकओ, देवा य जहोइयं समोइण्णा । सविड्ढीइ सपरिसा निक्खमणं तस्स काउं जे ॥२१॥ देवमणुस्सपरिवुडो, सिबियारयणं हओ समारूढो । निक्ख मिय बारगाओ. रेवययंमि ठिो भयवं ॥२२॥ उजाणं संपत्तो. औइण्णो उत्तमाओ सीयाओ । साहस्सीइ परिवुडो. अह निक्खमई उ चित्ताहि ॥२३॥ अह सो सुगंधगंधिए. तुरिअं मउ कुंचिए । सयमेव लुचई केसे पंचमुट्ठीहिं समाहिओ ॥२४॥
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ
वासुदेवो अ णं भणई, लुत्तकेसं इच्छिणोरहं तुरियं, पावसू तं नाणेणं दंसणेणं च चरित्रेणं खन्तीए मुत्तीए, वड्ढमाणो भवाहिं अ ||२६||
तवेण
य ।
एवं ते राम केसवा. दसारा य अरिट्ठनेमिं वंदित्ता, अइगया
जिइन्दियं । दमीसरा ॥ २५ ॥
सोऊण रायवरकना, पव्वज्जं सा णीहासा उ णिराणंदा, सोगेण उ राईमई विचितेइ, धिरत्थु मम जाहं तेण परिच्चत्ता, सेअं पव्वइउं मम ॥ २९ ॥
,
बहुजणा । बारगाउरिं । २७॥
चारित्रेण
ज्ञानेन दर्शनेन च, क्षान्त्या मुक्त्या, वर्धमान
॥ नवभिकुलकम् ॥ मनःपरिणामश्च कृतः देवाश्च यथोचितं समवतीर्णाः । सर्द्धर्था सपर्षदः, निष्क्रमणं तस्य कर्त्तुम् ॥२१॥ देवमनुष्यपरिवृतः, शिबिकारत्नं ततस्समारूढः । निष्क्रम्य द्वारक्वालो, रैवतके स्थितः भगवान् ॥२२॥ उद्यानं सम्प्राप्तोऽवतीर्णः, उत्तमायाश्शिविकायाः । सहस्रेण परिवृतोऽथ, निष्क्रामति तु चित्रायाम् ॥२३॥ अथ स सुगंधगंधिकान् त्वरितं मृदुककुचितान् ।
स्वयमेव लुवति केशान् पचमुष्टिभिस्समाहितः ॥ २४ ॥ वासुदेवश्च एनं भणति, लुमकेशं ईप्सितमनोरथं त्वरितं प्राप्नुहि त्वं
जितेन्द्रियम् । दमीश्वर ! ||२५||
तपसा च ।
भव
जिणस्स उ ।
समुच्छिया ॥ २८ ॥ जीविअं ।
च ॥ २६ ॥
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ gવં તૌ રામરાવ, સુરાઢ વફવો ના अरिष्टनेमि वन्दित्वा, अतिगताः द्वारकापुरीम् ॥२०॥ श्रुत्वा राजवरकन्या, प्रव्रज्यां सा जिनस्य तु । निर्हासा च निरानन्दा, शोकेन तु समवस्तृता ॥२८॥ राजीमती विचिन्तयति, धिगस्तु मम जीवितम् । यद्यहं तेन परित्यक्ता, श्रेयो प्रव्रजितुं मम ॥२९॥
| | નવમઃ કુરુકમ્ | અર્થ-સમુદ્રવિજય વગેરેના સમજાવવા છતાં પ્રભુ સર્વેને સમજાવી, પાછા ફરી અને કાન્તિક દેના આગમન બાદ વાર્ષિક દાન દઈ, જ્યારે અરિષ્ટનેમિકુમારે મનથી પ્રવજ્યા સ્વીકારવાને પરિણામ કર્યો, ત્યારે તે પ્રભુને દીક્ષા કલ્યાણક મહત્સવ ઉજવવા માટે, નિજ-નિજ પરિવારથી પરિવરેલા સર્વ ઋદ્ધિથી યુક્ત ચારેય નિકાયના દેવે અહીં ઉતરી આવ્યા હતા, દેવ અને મનુષ્યથી પરિવરેલા તથા એ બનાવેલા ઉત્તરકુરૂ નામની શ્રેષ્ઠ શિબિકામાં બેઠેલા અરિષ્ટનેમિકુમાર દ્વારકામાંથી નીકળી રેવતાચલ આગળ આવ્યા અને સહસામ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. તેઓશ્રી ઉત્તમ શિબિકામાંથી ઉતરીને, હજાર પુરૂષની સાથે ચિત્રા નક્ષત્રમાં, સ્વભાવથી જ ખુશબેદાર, કેમલ-કુટિલ કેશને જલદી પિત જ, સર્વ સાવધ વ્યાપારના ત્યાગપૂર્વક અને સમાધિવાળા બની, પાંય મુઠીઓથી લેચ કરી દીક્ષા ગ્રહણ કરે છે. બાદ તરત જ તેઓશ્રીને મન:પર્યાયજ્ઞાનની પ્રાપ્તિ થતાં, કેશના લેચવાળા-જિતેન્દ્રિય શ્રી નેમિનાથ પ્રભુને વાસુદેવ વગેરે કહે છે કે-હે જિતેન્દ્રિય શિરોમણિ! આપ જલદીમાં જલદી
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે—બીજો ભાગ મહદયની પ્રાપ્તિ રૂપ ઈટ મને રથને પામ! વળી જ્ઞાનદર્શન-ચારિત્રથી તેમજ ક્ષમાથી અને પરમ સંતેષથી વધતાવધતા થો! આ પ્રમાણે વાસુદેવ, દશાહ તેમજ ઘણા લેકે
સ્તુતિ કરી, વંદના કરી દ્વારિકા નગરીમાં આવી ગયા. હવે રાજકન્યા રામતી, શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા સાંભળી, સંગમની આશાને ભંગ થવાથી તે સમયે હાસ્ય–આનંદ વગરની, શેકથી ઘેરાયેલી વિચારે છે કે ધિક્કાર છે મારા જીવનને!” બીજે પણ તે વિચાર કરે છે કે જો હું તે પ્રભુથી નજાયેલ છું તે માટે પ્રવજ્યા લેવી એ જ શ્રેયસ્કર છે, કેમ કે-અન્ય જન્મમાં મને આવું દુઃખ ન થાય! બીજી વાત એ છે કે-સતી સ્ત્રીએ પતિને અનુસરનારી હોય છે–એવું વાક્ય પણ ચરિતાર્થ થાય!” (૨૧ થી ૨– ૭૯૬ થી ૮૦૪)
अह सा भमरसन्निभे, कुग्चफणगपसाहिए । सयमेन लुचई केसे, धिइमंता ववस्सिआ ॥३०॥ वासुदेवो यणं भणइ, लुत्तकेसं जिइंदियं । संसारसायरं घोरं, तर कण्णे लहु लहु ॥३१॥ सा पवइआ संती, पव्वावेसी तहिं बहु । સંય પરિગvi વેવ, ચિંતા દૂફુગા ૩૨
| | ત્રિમિરિોપ છે अथ सा भ्रमरसन्निभान् , कूर्चफणकप्रसाधितान् । स्वयमेव लुञ्चति केशान् , धृतिमती व्यवसिता ॥३०॥
Page #102
--------------------------------------------------------------------------
________________
श्री २थनेभियाध्ययन-२२
वासुदेवश्च एनां भण.ते, लुप्तकेशां जितेन्द्रियाम् । संसारसागरं घोरं, तर कन्ये ! लघु लघु ॥३१॥ सा प्रव्रजिता सती, प्रव्राजयामास तत्र बहून् । स्वजनान्परिजनांश्चैव, शीलवती बहुश्रुता ॥३२॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ-હવે તે રાજીમતી, કાંસકી વગેરેથી સંસ્કારિત કરેલ ભ્રમર જેવા શ્યામ કેશને પોતે જ સ્વસ્થ ચિત્તવાળી અને ધર્મ પ્રત્યે ઉદ્યમવાળી બની લેચ કરે છે દીક્ષા સ્વીકારે છે. વળી વાસુદેવ, કેશના લાચવાળી–જિતેન્દ્રિય સાધ્વી રાજીમતીને કહે છે કે-“હે રાજકન્ય! તમે જલદી જલદી સંસારસાગર તરી જાઓ !” આર્યાવર્યા રાજીમતીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ બહુતા-શીલવંતા બનીને ઘણા સ્વજનयति वन वीमा सावी. ( 3० थी 3२-०५थी ८०७)
गिरिं च रेवययं जंती, वासेणोल्ला उ अंतरा । वासंते अंधयारम्मि, अंतो लयणस्स सा ठिआ ॥३३॥ चीवराई विसारंती. जहा जायत्ति पासिआ। रहणेमी भग्गचित्तो, पच्छा दिट्ठो अ तीई वि ॥३४॥ भीया य सा तर्हि दटुं, एगंते संजयं तयं । बाहाहिं काउं संगोफं, वेवमाणी निसीयई ॥३५॥ अद्द सो पि रायपुत्तो, समुदविजयंगओ। भीयं पवेवियं दद्दु, इमं वकमुदाहरे ॥३६।। रहनेमी अहं भद्दे, सुरूवे चारुभासिणी। गमं भयाहि मुअणु, न ते पीला भविस्सई ॥३७॥
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ एहि ता भुजिमो भोए, माणुस्सं खु मुदुल्लहं । भुत्तभोगा पुणो पच्छा, जिणमग्गं चरिस्सिमो ॥३८॥
॥षभिः कुलकम् ।। गिरि रैवतकं यान्ती, वर्षेणार्दा त्वन्तरा । वर्षत्यन्धकारे, अन्तर्लयनस्य सा स्थिता ॥३३॥ चीवराणि विस्तारयन्ती, यथाजातेति दृष्ट्वा । रथनेमिर्भग्नचित्तः, पश्चादृष्टश्च तयाऽपि ॥३४॥ भीता च सा तत्र दृष्ट्वा , एकान्ते संयतं तकम् । बाहुभ्यां कृत्वा संगोफं, वेपमाना निषीदती ॥३५॥ अथ सोऽपि राजपुत्रः, समुद्रविजयाङ्गजः । भीतां प्रवेपितां दृष्ट्वा , इदं वाक्यमुदाहरत् ॥३६॥ रथनेभिरह भद्रे ! सुरूपे ! चारुभाषिणि ! । मां भजस्व सुतनो ! न ते पीडा भविष्यति ॥३७॥ एहि तस्माद् भुजामहे भोगान् , मानुष्यं खलु सुदुर्लभं । भुक्तभोगाः पुनः पश्चात् , जिनमार्ग चरिष्यामः ॥३८॥
॥षभिः कुलकम् ॥ અથ-એક વખત ભગવાન શ્રી નેમિનાથને વંદન કરવા માટે રૈવતાચલ ઉપર જતી સાધી રામતી, વરસાદથી ભિંજાયેલ વસ્ત્રવાળી બનેલી, મેઘ વરસતે હેવાથી પ્રકાશરહિત અંધકાર થવાથી અર્ધા રસ્તે ગિરિગુફામાં ગયાં, ત્યાં વચ્ચે સુકવતી તે આવરણ વગરની જન્માવસ્થા જેવી થઈ. આવી રીતિએ તે રામતીને જોતાં રથનેમિ સંયમ પ્રતિ ભગ્નચિત્તવાળે બજે અર્થાત કામાતુર થયે. તે પછી સજી
Page #104
--------------------------------------------------------------------------
________________
આ રથનેમિયાધ્યયન-રર
સતીએ પણ તે રથનેમિને જોયા. ત્યાર બાદ ‘ખલાત્કારથી આ મારા શીલના ભંગ ન કરે.’–એમ ધારી, ભયવાળા બની, ત્યાં એકાંતમાં તે સાધુને જોતાં બે હાથથી સ્તન ઉપર મર્કટ અંધ કરી, રાજીમતી શીલભંગના ભયથી થરથરતી બેસે છે. હવે સમુદ્રવિજયના પુત્ર રથનેમિ પણ તેવા પ્રકારની રાજીમતીને જોતાં આ પ્રમાણે વાકય કહે છે કે- હું મનેાહરભાષિણી ! સુરૂપે! ભદ્રે ! હું રથનેમિ છું. તું મારી સ્વીકાર કર! તને કોઈ પીડા થશે નહિં. પીડાની શકાથી તું કેમ ધ્રુજે છે ? વિષયસેવન એ પીડાના હેતુ નથી, પરન્તુ સુખના જ હેતુ છે. આવા, આપણે મને ભેગા ભાગવીએ; કેમ કે–મનુષ્યલવ અતિ દુર્લભ છે. ભુક્તભાગી બનીને પછીથી આપણે શ્રી જિનમાગ ને આચરીશું. (૩૩ થી ૩૮-૮૦૮ થી ૮૧૩) दठूण रहनेमिं तं भग्गुऽजोअपराइथं । राईमई असंभंता, अप्पाणं संवरे तहिं ॥ ३९ ॥ अह सा रायवरकन्ना, मुट्ठिआ निअमव्वए । ના શ૨ સૌ ૬, રઘુમાળી યં ત્રણ્ ॥૪૦॥
૮૫
जइस रूवेण वंसमणो, ललिएण नलकूबरो । बहावि ते न इच्छामि, जइसि सक्खं पुरंदरो ॥४१॥ विरत्थु ते जसो कामी, जो तं जीवियकारणा । ત્યંત રૂતિ ગાવે, એવં તેમાં મને॥ ૪॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्डिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥४३॥
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ जइतं काहिसि भावं, जा जा दिच्छसि नारिओ। वायाविद्धव्व हडो, अअिप्पा भविस्ससि ॥४४॥ गोवालो भंडवालो वा, जहा तव्याणिस्सरो। एवं अणिस्सरो तं पि, सामण्णस्त भविस्ससि ॥४५॥
॥ सप्तभिःकुलकम् ॥ दृष्ट्वा रथनेमि तं, भग्नोद्योगपराजितं । राजीमत्यसम्भ्रान्ताऽऽत्मानं समवारीत् तत्र ।।३९॥ अथ सा राजवरकन्या, सुस्थिता नियमत्रो । जाति कुलं च शीलं च, रक्षन्ती तकमवादीत् ॥४॥ यद्यसि रूपेण वैश्रमणो, लालित्येन नलकूबरः । तथाऽपि त्वां नेच्छामि, यद्यसि साक्षात्पुरंदरः ।।४२॥ धिगस्तु ते अयशस्कामिन् ! यस्त्वं जीवितकारणात् । वान्तमिच्छस्यापातुं. श्रेयस्ते मरणं भवेत् ॥४२॥ अहं च भोगराजस्य, · त्वं चास्यंधकवृष्णेः । मा कुले गन्धनानां भूव, संयम निभृतश्वर ॥४३॥ यदि वं करिष्यति भावं, या' या द्रक्ष्यसि नारीः । वाताविद्धो इत्र हडो, अस्थितात्मा भविष्यसि ॥४४॥ गोपालो भण्डपालो वा, यथा तद्रव्यस्थानीश्वरः । एवमनीश्वरस्त्वमपि, श्रामण्यस्य भविष्यसि ! ॥४५॥
॥ सप्तभिः कुलकम् ॥ અર્થ-હવે સંયમમાં ઉત્સાહના ભંગવાળા અને સ્ત્રપરીષહથી હારેલા તે રથનેમિને જઈ બલાત્કારથી આ અકાર્ય કરનાર નથી–એમ માની, નિર્ભય બનેલા રામતી, વસોથી પિતાના શરીરને ઢાંકી દે છે. ઇન્દ્રિય સંયમમાં અને દીક્ષામાં
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ અત્યંત સ્થિરતાવાળી, જાતિ કુલ–શીલની રક્ષા કરતી રાજવર કન્યા રાજમતી હવે તેને પડકારવા લાગી કે-“ભલે તું રૂપથી વૈશ્રમણ કે સવિલાસ ચેષ્ટાથી નલકુબેર છે કે સાક્ષાત્ ઈન્દ્ર છે. તે પણ ત્રણેય કાળમાં હું તને ચાહનારી નથી. હે કામિન ! તારા મહાકુલના જન્મથી થયેલ યશને ધિક્કાર હો! અથવા અપકીર્તાિના અભિલાષી તને ધિક્કાર છે ! શું તું અસંયમ જીવન માટે દીક્ષા સ્વીકારી વમેલા ભેગસુખને ભેગવવાની ઈચ્છા કરે છે? તેના કરતાં મરણને સ્વીકાર શ્રેયસ્કર છે, પરંતુ વમેલાનું પાન કરવું હિતકર નથી. વળી હું ઉગ્રસેનની પુત્રી છું અને તું યદુકુલમાં પેદા થયેલ છે. આપણે બંને ઉચ્ચતમ કુલનાં છીએ, માટે ગંધનકુલના સાપ જેવા આપણે બનીએ નહિ એને ખ્યાલ કરીને અને સ્થિર બનીને સંયમનું સેવન-આરાધન કરે! વળી જે તું જે જે નારીઓને જોઈને તેના વિષે ભેમની ઈચ્છા રૂપ ભાવ કરીશ, તે પવનથી હલાવાયેલ હડ નામના વૃક્ષની માફક અસ્થિર મનવાળો થઈશ. બીજાની ગાયનું પાલન કરે તે ગોવાળ અને બીજાના ભાંડેનું ભાડું વગેરેથી પાલન કરે તે ભાંડપાત કહેવાય છે. તેઓ જેમ બીજાની ગાના-દ્રવ્યના ઈશ્વર નથી, તેમ તું પણ વેષ માત્રને ધારક-શ્રામસ્થને ઈશ્વર થઈશ નહિ, કેમ કે-ભેગાભિલાષાથી શ્રમયના ફલને અભાવ છે. (૩૯ થી ૪૫-૮૧૪ થી ૮૨૦ )
तीसे सो वयणं सुच्चा, संजईए सुभासियं । • अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥४६॥
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिईदियो । सामण्णं निश्चळ फासे, जावज्जीवं दढव्वओ ॥४७॥युग्मम्॥ तस्याः स वचनं श्रुत्वा, संयतायास्सुभाषितम् । अकुशेम यथा नागो, धर्मे संप्रतिपातितः ॥४६॥ मनोगुप्तो वचोगुप्तः, कायगुप्तो जितेन्द्रियः । श्रामण्यं निश्चलं स्पृशति, यावज्जीवं दृढव्रतः । ४७॥
॥ युग्मम् ॥ ' અર્થ–તે રથનેમિ, તે સંયમ ધારિણી રામતીનું વચન સાંભળી, જેમ અંકુશથી હાથી માર્ગમાં સ્થિર થાય તેમ ચારિત્ર નામના ધર્મમાં સ્થિર થયા, તેમજ મન-વચન-કાયાની ગુણિથી ગુમ, જિતેન્દ્રિય અને દઢવતી બની યાવાજીવ સુધી श्राम९यन निश्वरतायी २५ ४२नार मन्या. (४+४७८२१ + ८२२) उग्गं तवं चरित्ताणं, जाया दुण्णिवि केवली । सव्वं कम्मं खवित्ताण, सिद्धि पत्ता अणुत्तरं ॥४८॥ उग्रं तपश्चरित्वा, जातौ द्वावपि केवलिनौ । सर्व कर्म क्षपयित्वा, सिद्धि प्राप्तावनुत्तराम् ।।४८॥
અથ–ઉગ્ર તપ આચરીને બંને જણ (રથનેમિ અને રામતી) કેવલી બન્યા અને સર્વ કર્મોને ખપાવી मनुत्तर सिद्धगतिने पाया. (४८-८२३)
एवं करिति सम्बुद्धा, पंडिआ पविअक्खणा । विणीअटुंति भोगेसु, जहा से पुरिसोत्तमो तिबेमि ॥४९॥
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨
एवं कुर्वन्ति सम्बुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यः, यथा स पुरुषोत्तमः इति ब्रवीमि ॥४९॥
અર્થ–જેમ આ પુરુષોત્તમ રથનેમિ ખલના થવા છતાં વિશેષથી તેને સુધારી ભેગેથી અટકી ગયા, તેમ સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણે ખલનાને સુધારી ભેગોથી અટકી જાય છે. એમ હે જંબૂ! હું કહું છું. (૪૯-૮૨૪)
બાવીશમું શ્રી રથનેમિયાધ્યયન સંપૂર્ણ..
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
बिणे पासित्ति नामेणं, अरहा लोगपूइए। संबुद्धप्पा य सव्वण्णू, धम्मतित्थयरे जिणे ॥१॥ जिनः पार्श्व इति नाम्ना, अर्हन् लोकपूजितः । सम्वुद्धात्मा च सर्वज्ञः. धर्मतीर्थकरो जिनः ॥१॥
અર્થ–ત્રણ લેકના લેથ પૂજિત, સંબુદ્ધાત્મા, સર્વસ, ધર્મતીર્થકર, રાગ-દ્વેષ વગેરેના વિજેતા અને સકળ કર્મવિજેતા શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થકર અરિહંત भगवान त. (१-८२५) तस्स लोगपईवस्स, आसि सीसे महायसे । केसी कुमारसमणे विज्जाचरणपारगे ॥२॥
ओहिनाणसुए बुद्धे, सीससंघसमाउले । गामाणुगामं रीयंते, सेऽवि सावत्थिमागए ॥३॥ सिंदुयं नाम उज्जाणं, तम्मि नगरमंडले । फासुर सिज्जसंयारे, तत्थ वासमुवागर ॥४॥
त्रिभिर्विशेषकम् ।। तस्य लोकप्रदीपस्य, आसीच्छिष्यो महायशाः । केशिकुमारः श्रमणो, विद्याचरणपारगः ॥२॥ अवधिज्ञानश्रुताभ्यां, बुद्धशिशष्यसंघसमाकुलः । प्रामानुप्रामं रीयमाणो, सोऽपि श्रावस्तीमागतः ॥३॥
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩ तिन्दुकं नामोद्यानं, तस्याः नगरमण्डले । प्रासुके शय्यासंस्तारके, तत्र वासमुपागतः ॥४॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ-જ્ઞાન–ચારિત્રમાં પારંગત શ્રી કેશીનામના કુમારશ્રમણ, લેકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના તે મહાયશસ્વી શિષ્ય-સંતાનય શિષ્ય તરીકે હતા તે શ્રી કેશીકુમારશ્રમણ મતિ–શ્રત-અવધિજ્ઞાનથી જ્ઞાની બનેલા, શિના સંઘથી પરિવરેલા અને ગ્રામાનુગ્રામ વિહાર કરતા, શ્રાવસ્તી નગરીના સીમાડામાં રહેલ તંદુલ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં તેઓશ્રી સ્વાભાવિક કે આગંતુક જંતુરહિત-શુદ્ધ જગ્યા-શિલાફલક વગેરેવાળા બગીચામાં નિવાસ કરી રહ્યા છે. (૨ થી ૪ ८२६ थी ८२८)
अह तेणेव कालेणं, धम्मतित्थ यरे जिणे । भयवं वद्धमाणुत्ति, सव्वलोगंमि विस्सुए ॥५॥ तस्स लोगपईवस्स, आसि सीसे महायसे । भयवं गोयमे नाम, विज्जाचरणपारगे ॥६॥ बारसंगविऊ बुद्धे, सोससंघसमाउले । गामाणुगामं रीयंते, सेऽवि सात्थिमागए ॥७॥ कोट्ठगं नाम उज्जाणं, तंमि नगरमण्डले । फासुए सिज्जसंथारे, तत्थ वासमुवागए ॥८॥
॥ चतुर्भिकलापकम् ।
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ. अथ तस्मिन्नेव काले, धर्मतीर्थकरो जिनः । भगवान् वर्धमान इति, सर्वलोके विश्रुतः ॥५॥ तस्य लोकप्रदीपस्यासीच्छिष्यो महायशाः । भगवान् गौतमनाम्ना, विद्याचरणपारगः ॥६॥ द्वादशाङ्गविद् बुद्धो, शिष्यसंघसमाकुलः । प्रामानुप्रामं रीयमाणः, सोऽपि श्रावस्तीमागतः ॥७॥ क्रोष्टुकं नामोद्यानं, तस्याः नगरमण्डले । प्रासुके शय्यासंस्तारके, तत्र वासमुपागतः ॥८॥
॥ चतुर्भिःकलापकम् ॥ અથ–હવે તે જ કાળમાં રાગ વગેરેનાં વિજેતા ધર્મ તીર્થકર ભગવાન શ્રી વર્ધમાન નામે સર્વ લેકમાં પ્રસિદ્ધ છે. તે લેકપ્રદીપ શ્રી વર્ધમાન સ્વામીના જ્ઞાન-ક્રિયામાં પારંગત અને મહાયશસ્વી શ્રી ગૌતમનામના શિષ્ય હતા. તે શ્રી ગૌતમસ્વામી પણ બાર અંગના જાણકાર, જ્ઞાની, શિષ્ય-સમુદાયથી પંરિવરેલા રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. તે નગરીની પતભૂમિમાં ક્રોપ્ટક નામનું ઉઘાન હતું. શુદ્ધ શા-સંસ્તારકવાળા તે ઉદ્યાનમાં તેઓશ્રી આવી વસ્યા હતા. (५ थी ८-८२८ थी ८३२)
केसी कुमारसमणे, गोअमे अ महायसे । उभो तत्थविहरिसु, अल्लीणा सुसमाहिआ ॥९॥ केशीकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभावपि तत्र व्यवहार्टाम् , आलीनौ सुसमाहितौ ॥९॥
અ-શ્રી કેશીકારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમ
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
સ્વામી ત્યાં બંને ઉથાનમાં મન-વચન-કાયાગુપ્તિથી ગુપ્ત અને સારી સમાધિવાળા વિતરણ કરે છે. (૯-૮૩૩) उभओ सिस्ससंघाणं, संजयाण तवस्सिणं । तत्थ चिता समुप्पन्ना, गुणवंताण ताइणं ॥१०॥ उभयतश्शिष्यसंघानां, संयतानां तपस्विनां । तत्र चिंता समुत्पन्ना, गुणवतां त्रायिणाम् ॥१०॥
અથ–તે બંને સ્વામીઓના ગુણવંત, રક્ષક, તપસ્વી અને સંયત–એવા શિષ્યને નીચે કહેવાતી ચિન્તા પેદા થઈ. (૧૦-૮૩૪)
केरिसो वा इमो धम्मो, इमो धम्मो व केरिसो। आयारधम्मप्पणिहा, इमा वा सा व केरिसी ॥११॥ कीदृशो वायं धर्मोऽयं, धर्मो वा कीदृशः ? । બાવાણિધિર્વ. સી . પ દશ? I?શા
અર્થ–શ્રી ગૌતમસ્વામીના પક્ષમાં મહાવ્રત રૂપ ધર્મ કે છે? અને ધર્મહેતુ હેઈ વેષ ધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે? એ શ્રી કેશીપક્ષીય શિને વિચાર થાય છે. - જ્યારે શ્રી કુમારશ્રમણ કેશના પક્ષમાં મહાવ્રત રૂપ ધર્મ કવે છે અને ધર્મહેતુ હોઈ વેષ ધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે?—એ શ્રી ગૌતમપક્ષીય શિષ્યોને વિચાર થાય છે. અર્થાત્ બંનેને ધર્મ શ્રી સર્વજ્ઞકથિત છે, તે તેના સાધનામાં કેમ ભેદ છે?—આ વસ્તુને અમે જાણવા ઈચ્છીએ.
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છીએ આવી ચિન્તા-વિચાર શ્રાવસ્તી નગરીમાં રહેલ બંનેના શિમાં ઉદ્દભ. (૧૧-૮૩૫)
चाउम्जामोय जोधम्मो, जो इमो पंचसिक्खिओ। देसिओ बद्धमाणेणं, पासेण य महामुणी ॥१२॥ चतुर्यामश्च यो धर्मः, योऽयं पञ्चशिक्षितः । देशितो वर्धमानेन, पावेन च महामुनिना ॥१२॥
અથ–મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાર મહાવ્રત રૂપ ચાતુર્યામ ધર્મ પ્રરૂપે છે, જ્યારે મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પાંચ મહાવ્રત રૂપ સાધુધર્મ દર્શાવ્યું છે. અહીં શિષ્યોને ધર્મવિષયક સંશય વ્યક્ત કરેલ છે.(૧૨-૮૩૬)
अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो। एगकज्जपवन्नाणं, विसेसे किं नु कारणं ॥१३॥ अचेलकश्च यो धर्मो, योऽयं सान्तरोत्तरः । एककार्यप्रपन्नानां, विशेषे किं नु कारणम् ? ॥१३॥
અથ– શ્રી વર્ધમાનસ્વામીએ અચેલક રૂ૫ આચારધર્મ દર્શાવ્યા છે, જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રી વીરસ્વામીની અપેક્ષાએ માન-વર્ણથી વિશેષિત રૂપ સાન્તર અને મહા મૂલ્યપણુએ પ્રધાનરૂપ ઉત્તર વસ્ત્રોવાળે આચારધર્મ કહ્યો છે. એક મુક્તિ રૂપ કાર્ય–કલને ઉદ્દેશી પ્રવૃત્ત થયેલ બંને પ્રકારના આચારધર્મમાં ભેદનું શું કારણ છે?—આ આચારવ્યવસ્થા ધર્મને સંશય વ્યક્ત કર્યો છે...એમ સમજવું. (૧૩-૮૩૭)
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગોતમીયાધ્યયન-૨૩
अह ते तत्थ सीसाणं, विन्नाय पवियकयं । समागमे कयमई, उमओ केसिगोयमा ॥१४॥ गोयमो पडिरूवन्न, सीससंघसमाउले । जिलं कुलमविक्खंतो, तिंदुयं वणमागओ ॥५॥ केसीकुमारसमणे, गोयमं दिस्समागयं । पडिरूवं पडिवत्ति, सम्मं संपडिवज्जई ॥१६॥ पलालं फासुयं तत्थ, पंचमं कुसतणाणि य । गोयमस्स निसिज्जाए, खिप्पं संपणामए ॥१७॥
॥ चतुर्भिःकलापकम् ॥ अथ तौ तत्र शिष्याणां, विज्ञाय प्रवितर्कितम् । समागमे कृतमती, उभौ केशिगौतमौ ॥१४॥ गौतमः प्रतिरूपज्ञः, शिष्यसंघसमाकुलः । ज्येष्ठ कुलमपेक्षमाणस्तिन्दुकं वनमागतः ॥१५॥ केशीकुमारश्रमणः, गौतमं दृष्ट्वाऽऽगतम् । प्रतिरूपां प्रतिपत्ति, सम्यक् संप्रतिपद्यते ॥१६॥ पलालं प्रासुकं तत्र, पञ्चमानि कृशतृणानि च । गौतमस्य निषद्याय, क्षिप्रं तु सम्प्रगामयति ॥१७॥
॥ चतुर्भिःकलापकम् ॥ અર્થ–આ પ્રમાણે પરસ્પર શિષ્યની ચિન્તા પ્રગટ થતાં શ્રી કેશી અને શ્રી ગૌતમસ્વામીએ શું કર્યું? તેનું વર્ણન કરે છે કે-શ્રાવસ્તીના ઉદ્યાનમાં રહેલા શિષ્યને આ વિચાર જાણી બંને યૂથપતિઓ સમાગમ-મિલનમાં બુદ્ધિવાળા
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, થયા અને ભેગા થવાને સંકલ્પ કર્યો. યચિત વિનય રૂપ પ્રતિપત્તિના જાણકાર પહેલાં થયેલ હોવાથી, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાન રૂપ કુલને ગણતા શ્રી ગૌતમસ્વામી શિષ્યસમુદાયની સાથે પહેલ કરી તિંદુક વનમાં પધાર્યા. હવે શ્રી કેશીકુમારશ્રમણ શ્રી ગૌતમસ્વામીને પધારેલા જોતાં, અભ્યાગત કર્તવ્ય રૂપ-ચિત પ્રતિપત્તિ રૂપ વિનયને સારી રીતિએ કરે છે. શ્રી ગૌતમસ્વામીજીને બેસવા માટે પ્રાસુક પલાલના પાંચમા ભેદ રૂપ કુશખૂણેનું સમર્પણ શ્રી કેશકુમાર શ્રમણ કરે છે. (૧૪ થી ૧૭-૮૩૮ થી ૮૪૧)
केसीकुमारसमणे, गोअमे अ महायसे । उमओ निसन्ना सोहन्ति, चंदसरसमप्पहा ॥१८॥ केशीकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभौ निषण्णौ शोभेते, चन्द्रसूर्यसमप्रभौ ॥१८॥
અર્થ-મહાયશ શ્રી કેશીકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી બને, પિતાપિતાના આસન ઉપર બેઠેલા ચંદ્ર અને સૂર્યની સમાન પ્રભાવાળા શોભી રહ્યા છે.(૧૮-૮૪૨)
समागया बहू तत्थ, पासंडा कोउगामिआ । गिहत्थाणमणेगाओ, साहस्साओ समागया ॥१९॥ देवदाणवगंधवा, जक्खरक्खसकिन्नरा । अदिस्साण य भूआणं, आसि तत्थ समागमो ॥२॥
| ગુમણ છે समागताः बहवस्तत्रः पाषण्डाः कौतुकामृगा । गृहस्थानामनेकाः, सहस्राः समागताः ॥१९॥
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
यक्षराक्षसकिन्नराः ।
देवदानवगन्धर्वाः, अदृश्यानां च भूतार्ना, आसीत् तत्र समागमः ॥ २० ॥
૩૭
॥ युग्मम् ॥
અ–આ સમયે અજ્ઞ હાઈ મૃગ જેવા જૈનેતર સાધુએ અને અનેક હજારાની સખ્યામાં ગૃહસ્થીએ આવ્યા, તેમજ દેવ-દાનવ-ગંધર્વો તથા યક્ષ–રાક્ષસ-કિન્નરો દૃશ્ય રૂપે અને કેલીકલ વ્યંતરા અદૃશ્ય રૂપે ભેગા થયા. (૧૯+૨૦ ८४३ + ८४४ )
पुच्छामि ते महाभाग ! केसी गोअममब्बवी । तभी केसीं बुवंतं तु गोअमो इणमब्बवी ॥२१॥ पुच्छ भंते ! जहिच्छं ते, केसी गोअममब्बवी । ar केसी अण्णा, गोअमं इणमब्बवी ॥ २२॥ ॥ युग्मम् ॥
पृच्छामि त्वां महाभाग ! केशिः गौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतमः इदमब्रवीत् ॥२१॥ पृच्छ भदन्त ! यथेच्छं त्वं केशि गौतमोऽब्रवीत् । केशरनुज्ञातो, गौतममिष् मब्रवीत् ॥२२॥ ॥ युग्मम् ॥
तत:
અથશ્રી કેશીશ્રમણ શ્રી ગૌતમને કહે છે કે-૪ મહાભાગ! અતિશય અચિંત્ય શક્તિશાળી !હું તમાને પૂછવાની ઈચ્છા રાખું છું. ત્યારે શ્રી ગૌતમે શ્રી કેશીને આ પ્રમાણે કહ્યું કે-હે ભદંત ! ભગવન્! આપ મને ઇચ્છા પ્રમાણે પૂછી
Page #117
--------------------------------------------------------------------------
________________
ટ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ.
શકે છે. ખાદ અનુજ્ઞાને પામેલા શ્રી કેશી શ્રી ગૌતમને पूछे छे. (२१+२२ - ८४५ + ८४९ )
चाउज्जामो अजो धम्मो जो इमो पंचसिक्खिओ। देसिओ वद्धमाणेणं, पासेण च महामुनी ॥२३॥ एगज्जपपन्नाणं, विसेसे किं तु कारणं । धम्मे दुविहे मेहावी, कहं विप्पच्चओ न ते ||२४|| ॥ युग्मम् ॥
चातुर्यामश्च यो धर्मो, योऽयम् पञ्चशिक्षितः । देशितो बर्द्धमानेन, पाचन च महामुनिना || २३ || एक कार्यप्रपन्नानां, विशेषे किं नु कारणम् । धर्मे द्विविधे मेधाविन ! कथं विप्रत्ययो न ते ॥२४॥ ॥ युग्मम् ॥
९
અથ-મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યંમ રૂપ જે ધમ મતાન્યેા અને મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ જે આ ધમ પ્રરૂપ્યા, તે એક જ કા માટે પ્રવૃત્ત થયેલ અને ધર્મના ભેદમાં શું કારણ છે? હું મેધાવિન્! આ એ પ્રકારના ધર્મોમાં આપને કેમ અવિશ્વાસ નથી થતા ? કેમ કે—જો સર્વજ્ઞપણુ' સમાન છે તે શા માટે या भतमेह यों ? ( २३+२४-८४७ + ८४८ )
तओ के
जन्तं तु गोयमो इणमब्बवी | पन्ना समिक्ख धम्मं तत्तं तत्तविणिकियं ॥ २५ ॥
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન ૨૩
पुरिमा उज्जुजडा उ, वक्कजडा य पच्छिमा। मज्झिमा उज्जुपण्णा उ, तेण धम्मे दुहा कए ॥२६।। पुरिमाणं दुविसुज्झोउ, चरिमाणं दुरणुपालओ। कप्पो मज्झिमगाणं तु, सुविसुज्झो सुपालओ ॥२७॥
| ત્રિમિદ્ધિશેષતા છે ततः केशिं ब्रुवन्तं तु, गौतमः इदमब्रवीत् । प्रज्ञा समोक्ष्यते धर्मतत्त्वं, तत्त्वविनिश्चयम् ॥२५॥ पूर्व ऋजुजडाः तु, वक्रजडाश्च पश्चिमाः । मध्यमा ऋजुप्रज्ञाः तु, तेन धर्मो द्विधा कृतः ॥२६।। पूर्वेषां दुर्विशोध्यः तु, चरमाणां दुरनुपालकः । कल्पो मध्यमकानां तु, सुविशोध्यः सुपालकः ।।७।।
| | ત્રિમિર્વિરોપમ્ | અર્થ–ત્યારબાદ શ્રીકેશીને શ્રીૌતમે કહ્યું કે-બુદ્ધિ જેનાથી જીવાદ તને વિનિશ્ચય છે–એવા ધર્મ પરમાર્થને જુએ છેઅર્થાત્ વાક્યના શ્રવણ માત્રથી જ અર્થને નિર્ણય થતું નથી, પરંતુ પ્રજ્ઞાવશથી થાય છે. પહેલા તીર્થકરના મુનિઓ સરલ અને જડ છે તે હેતુથી, છેલ્લા તીર્થકરના સાધુઓ વક્ર પ્રકૃતિના કારણે વક અને જડ છે તે હેતુથી અને મધ્યમ તીર્થકરના સાધુઓ સરલ અને સુબેધતાને કારણે પ્રાણ છે તે હેતુથી, એક કાર્યમાં પ્રવૃત્ત છે છતાં ધર્મ બે 'પ્રકાર છે. પહેલા તીર્થંકરના સાધુઓને સાધુકમ–આચાર દુખે કરી શુદ્ધ કરી શકાય એવે છે, કેમ કે-ગુરૂ દ્વારા સમજાવવા છતાં પણ જડતાના કારણે ગુરૂ વાક્ય સમ્યક
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથ–બીજો ભાગ જાણી શકવા તેઓ સમર્થ થતા નથી. જ્યારે છેલા તીર્થકરના સાધુઓને સાધુ-આચાર દુઃખે કરી પાળી શકાય એવા છે કારણ કે–તેઓ કોઈ પણ રીતિએ જાણતા હોવા છતાં પણ વક–જડતાના કારણે યથાર્થ રીતિએ પાળી શકતા નથી. તેમ જ મધ્યમ તીર્થંકરના સાધુઓને સાધુ-આચાર સુવિશે ધ્ય અને સુપાલક થાય છે, કેમ કે-તેઓ ત્રાજુ -પ્રાજ્ઞતાના કારણે તે સુખે જાણે છે અને પાળે છે અને તેથી તેઓ ચાતુર્યામના કથનમાં પંચમ યામને જાણવા અને પાળવા માટે સમર્થ છે. કહ્યું છે કે “અપરિગ્રહીત સ્ત્રીને ભગ અસંભવિત છે, માટે પરિગ્રહના પચ્ચકખાણમાં સ્ત્રીનું પચ્ચકખાણું આવી ગયું – એમ બુદ્ધિથી તેઓ જાણે છે. આવી રીતિએ તે તે અપેક્ષાએ) શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ ધર્મ કહ્યો છે. પૂર્વના કે પછીના તેવા નહિ હેવાથી શ્રી કષભદેવસ્વામીએ અને શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે વિચિત્ર બુદ્ધિવાળા શિના ઉપકારને માટે ધર્મના બે પ્રકારે છે. તે વાસ્તવિક કે તાત્વિક નથી.(૨૫ થી ૨૭-૮૪૯થી ૯૫૧) साहु गोअम ! पण्णा ते,क्षिण्णो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोअमा ! ॥२८॥ अचेलो य जो धम्मो, जो इमो संतरुत्तरो। देसिओ बद्रमाणेण, पासेण य महामुणी ॥२९॥ एगाजपवन्नाणं, विसेसे किं नु कारणं । लिंगे दुविहे मेहावी, कह विष्पच्चो न ते ॥३०॥
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
केसिमेवं बुवाणं तु, गोयमो इणमब्बवी | विन्नाणेण समागम्म, धम्मसाहणमिच्छिअं ॥ ३१ ॥ पच्चयत्थं च लोगस्स, नाणाविहविकप्पणं । जत्तत्थं गहणत्थं च लोगे लिंग ओयणं ॥ ३२ ॥ अह भवे पइन्ना उ, मुक्ख सन्भूयसाहणा । नाणं च दंसणं चेव, चरितं चैव निच्छए ॥३३॥ ॥ षभिःकुलकम् ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ||२८||
सान्तराणि । महामुनिना ॥२९॥
अचेलकश्च यो धर्मः, योऽयं देशितो वर्द्धमानेन, पार्श्वेन च एककार्यप्रपन्नानां, विशेषे किं नु कारणम् ? । लिंगे द्विविधे मेधाविन् ! कथं विप्रत्ययो न ते ||३०|| केशिमेवं ब्रुवन्तं तु गौतमः इदमब्रवीत् । विज्ञानेन समागम्य, धर्मसाधनमीप्सितम् ||३१|| प्रत्ययार्थं च लोकस्य नानाविधविकल्पनम् । यात्रार्थं ग्रहणार्थं च लोके लिङ्गत्रयोजनम् ||३२|| अथ भवेत् प्रतिज्ञा तु मोक्षसद्भूत साधनानि । ज्ञानं च दर्शनं चैव, चारित्रं चैत्र निश्चये ||३३||
,
૧૦૧
॥ षभिःकुलकम् ||
અર્થ-ડે ગૌતમ! તમારૂ જ્ઞાન શ્રેષ્ઠ છે અને તેનાથી તમે અમારા શિષ્યેના સ’શય દૂર કર્યાં. વળી જે બીજો સ‘શય છે તેને પણ તમે દૂર કરે ! તે એ કે-મહા યશસ્વી શ્રી વમાન
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ સ્વામીએ અચેલક કલ્પ કહ્યો છે અને મહાયશ શ્રી પાર્શ્વનાથસ્વામીએ શ્રી મહાવીર-શિષ્યની અપેક્ષાએ વિશિષ્ટમાન-વર્ણ તથા બહુ મૂલ્યવંત પ્રધાન વસ્ત્રવાળો કલ્પ કહો છે. એક કાર્ય માટે પ્રવૃત્ત બંનેના કલ્પના ભેદનું શું કારણ છે? હે મેધાવિન ! બે પ્રકારના લિંગભેદમાં શું અવિશ્વાસ થતું નથી?
શ્રી કેશીના આ પ્રશ્નને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે કેવલજ્ઞાન રૂપી વિજ્ઞાનથી જે જેને ઉચિત હોય, તે તેને તે રીતિએ જાણીને વર્ષાકલપ વગેરે ધર્મો પકરણ-સાધન દર્શાવ્યું છે. પહેલાંના અને છેવટના સાધુઓને જે લાલ વસ્ત્રો આદિની અનુજ્ઞા આપવામાં આવે, તે જુ–વક-જડતાના કારણે વસ્ત્રોને રંગવા વગેરેમાં પણ પ્રવૃત્તિ કરી બેસે ! આથી તેની રજા આપી નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિવે તેવા નહિ હોવાથી તેઓને લાલ વગેરે વસ્ત્રની અનુજ્ઞા કરેલ છે. વળી “આ જૈન સાધુઓ છે”—એની પ્રતિ માટે નિસ્તરહરણ વગેરેના નાનાવિધ ઉપકરણની વ્યવસ્થા --રચના કરેલ છે. વળી સંયમનિર્વાહ રૂપ યાત્રા માટે મુનિવેષ રૂપ લિંગનું પ્રજન છે, કેમ કે–વર્ષાકા-કંબલ વગેરે વિના વૃષ્ટિ વગેરેમાં સંયમની બાધા જ થાય ! વળી હું મુનિ છું એવા પિતાના જ્ઞાન માટે મુનિવેષ રૂપ લિંગનું પ્રયોજન છે, કેમ કે-કેઈ વખત મનની અસ્થિરતાવાળી દશામાં પણ “હે મુનિ છું” તેનું ભાન રહે છે. વળી જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ રત્નત્રયી જ મોક્ષનાં તવિક કારણો છે.”—એવી પ્રતિજ્ઞા-સ્વીકાર શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરમાં એક જ છે, એમાં ભેદ નથી.
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
१०३
જ્ઞાનાદિ રત્નત્રયી જ મુક્તિનું સાધન છે પરન્તુ લિંગ નહિં, એવી નિશ્ચયનયની દૃષ્ટિ છે. વ્યવહારનયની દ્રષ્ટિએ મુક્તિનું સાધન રત્નત્રયી અને તેનું સડાયક-રક્ષક-ઉપકારક મુનિવેષ પણ મુક્તિનું સાધન છે. આમ મ"ને નયા શ્રી જૈનશાસનમાં માન્ય છે. આથી પંડિતાને તેને ભેદ વિસ'વાદ–અવિશ્વાસને હેતુ બનતા નથી. (૨૮ થી ૩૩ ૮૫૨ થી ૮૫૭)
अ
साहु गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । अन्नौवि संसओ मज्झ, तं मे कहसु गोअमा ! ||३४|| अणे गाण सहस्साणं, मझे चिट्ठसि गोअमा । अभिगच्छति, कहं ते णिज्जिआ तुमे ? || ३५॥ एगे जिए जिया पञ्च पञ्च जिए जिभा दस । दसहा उ जिणित्ताणं सव्वसत्तू जिणामहं ॥ ३६॥ सत्तू अ इइ के उत्ते, केसी गोअमब्वी । तओ केसीं बुवन्तं तु गोअमो इणमन्त्रवी ॥३७॥ एगप्पा अजिए सत्तू, कसाया इंदिआणि अ । ते जिणित जाणार्य, विहरामि अहं मुणी ||३८|| ॥ पंचभिःकुलकम् ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ! | ३४॥
अनेकानां सहस्राणां मध्ये तिष्ठसि गौतम ! |
ते च त्वामभिगच्छन्ति कथं ते निर्जितास्त्वया ||३५||
"
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૬
A
S
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથ–બીજે ભાગ एकस्मिन् जिते जिताः पञ्च, पञ्चसु जितेषु जिता दश । दशधा तु जित्वा नु, सर्वशत्रन् जयाम्यहम् ॥३३॥ રઘુ: ૪ રૂતિ સાર, શી નૌતમમત્રવતો ततः केशी ब्रुवन्तं तं, गौतम इदमब्रवीत् ॥३७॥ एक आत्माऽजितश्शत्रुकषाया इन्द्रियाणि च । तान् जिवा यथान्यायं, विहराम्यह मुने ! ॥३८॥
| કમિટ્ટકમ્ અર્થ– ગૌતમ! આપની પ્રજ્ઞા ઉત્તમ છે અને આથી આ આચારવિષયક સંશય આપે અમારા શિષ્યને વર કર્યો. હવે જે બીજે સંશય આપની પાસે રજુ થાય છે તેને પણ આપ દૂર કરે! હે ગૌતમ! આપ હજારે શત્રુએની વચ્ચે ઉભા રહ્યા છે. જે શત્રુઓ આપના તરફ દોડી રહ્યા છે, તે શત્રુઓને આપે કેવી રીતિએ હરાવ્યા?
હવે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-એક શત્રુને જીતવાથી પાંચ શત્રુઓ જીતાયા અને પાંચ શત્રુઓને છતવાથી દશ શત્રુઓ છતાયા, તેમજ દશ શત્રુઓને જીને અનેક હજાર શત્રુઓ-સર્વ શત્રુઓને હું જીવું છું.
હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કેતમે જે શત્રુ કહ્યો તે શત્રુ કેણ છે?
તેને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-અજીત એટલે નહિ છતાયેલ એક આત્મા, એટલે જીવ અથવા મન (અભેદ ઉપચારથી) શત્રુ છે, કેમ કે તે અનેક અનર્થોની પ્રાપ્તિને હેતુ છે. વળી નહિ છતાયેલા કષાયે શત્રુઓ છે, અર્થાત
Page #124
--------------------------------------------------------------------------
________________
१०५
2
श्री शिगोभीयाध्ययन-२७. " આત્માની સાથે મેળવતાં એક જીવ અથવા મન અને ચાર કષાય એમ પાંચ શત્રુઓ છે. તે ઉપરાન્ત અજીત પાંચ ઇન્દ્રિ પણ શત્રુઓ છે. એટલે ઉપરના પાંચની સાથે આ પાંચ ઇન્દ્રિય મેળવતાં દશ શત્રુઓ સમજવા. આ દશ શત્રુઓને જીતતાં હાસ્ય વગેરે નવ કષાય આદિ સર્વ શત્રુઓ છતાયા જ સમજવા. આ રીતિએ શત્રુઓને જીતીને, હે મુનિ ! પૂર્વોક્ત ન્યાય પ્રમાણે તેઓના મધ્યમાં રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ पिरता ३हुवियछु . ( ३४ थी ३८-८५८ थी ८६२)
साहु गायम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। अन्नोवि संसओ मज्ज्ञ, तं कहसु गोअमा ॥३९॥ दीसंति बहवे लोए, पासबद्धा सरीरिणो । मुक्कपासो लहुन्भूओ, अहतं विहरसी मुणी ! ॥४०॥ ते पासे सव्वसो छित्ता, निहतूण उवायओ। मुक्कपासो लहुन्भूओ, विहरामि अहं मुणी ! ॥४१॥ पासा य इइ के वुत्ता ? केसी गोयममब्बची । केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बबी ॥४२॥ रागद्दोसादओ तिव्या, नेहपासा भयंकरा । ते छिदित्त जहानायं, विहरामि जहक्कम्मं । ४३॥
॥ पंचभिःकुलकम् ।। साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥३९॥
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
',
પૂ ||
दृश्यन्ते बहवो लोकाः, पाशबद्धाश्शरीरिणः । मुक्तपाशो लघुभूतः, कथं त्वं विहरसि मुने ! ||४०॥ तानाशान्सर्वतत्वा, निहत्योपायतः । मुक्तपाशो लघुभूतो, विहराम्यह मुनिः ॥४१॥ पाशा इति क उक्ता, केशिगौतममब्रवीत् । केशिमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ॥४२॥ रागद्वेषादयस्तीत्राः, स्नेह पाशभयंकराः । તાન્ છિવા. ચથાન્યાયં વિદ્વામિ ચથામમ્ ॥૪૨॥ ॥ મંમિ: અ-શ્રી કેશી કહે છે કે-૩ ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિથી આ સંશય તમે દૂર કર્યાં. હવે હુ તમાને જે બીએ સંશય પૂછું છું તેને તમે કહો! હું મુનિ ! આ લેાકમાં પાશથી બંધાયેલા ઘડ્ડા પ્રાણીએ દેખાય છે, તમે પાશથી મુક્ત મની સઘળે પ્રતિબધ વગરના હેઇ, વાયુની જેમ લઘુભૂત-ફુલકા અનેલા કેપ વિચરો છે! શ્રી ગૌતમસ્વામી તેના જવાબ આપે છે કે-સત્ય ભાવનાના અભ્યાસ રૂપ ઉપાયથી સ`પાશેાને ફરીથી ન બંધાય તે રીતિએ કેંદ્રીને, પાશથી મુક્ત બની લઘુભૂત થયેલેા હે મુનિ ! હું વિચરુ છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે-પાશ શબ્દાચ્ચ કયા પાશે। કહેલા છે? શ્રી ગૌતમે જણાવ્યું કેગાઢ રાગ-દ્વેષ-મેહ વગેરે પરવશતાના હેતુ હાઈ, પાશ સમા. પુત્ર વગેરે સંબંધ રૂપ સ્નેહા અનથ કારી હોઈ ભય કર પાશે છે. તે યથા ન્યાયે આધ્યાત્મિક સ` પાશેાને છેદી, યતિવિહિત આચારના અનુસારે હુ વિચરુ છુ”. (૩૯ થી ૪૩– ૮૬૩ થી ૮૬૭)
-
૧૦૬
Page #126
--------------------------------------------------------------------------
________________
श्री शिगीतभीयाध्ययन-२३ ।
१०७ साहु गोयम! पन्ना ते, छिन्नो मे संसओ इमो । अन्नोवि संसओ मां तं मे कहसु गोयमा ! ॥४४॥ अंतोहिअय संभूया, लया चिठ्ठइ गोयमा !। फलेइ विस भक्खीणं, सा उ उद्धरिया कह ॥४५॥ तं लयं सव्वसो छित्ता, उद्धरित्तु समलियं । विहरामि जहानायं, मुक्कोमि विसभक्खणं ॥४६॥ लया य इइ का वुत्ता ? केसी गोयममब्बवी । केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बवी । ४७॥ भवतण्हा लया वुत्ता, भीगा भीमफलोदया। तमुद्धित्तु जहानायं, विहरामि महामुणी ! ॥४८॥
॥पंचभिःकुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! । ४४॥ अन्तर्हृदयं सम्भूता, लता तिष्ठति गौतम ! । फलति विषभक्ष्याणि, सा तु उद्धृता कथम् ॥४॥ तां लतां सर्वा छित्त्वा, उद्धृत्य समूलिकाम् । विहरामि यथान्यायं, मुक्तोऽस्मि विषभक्षणात् ॥४६।। लता चेति का उका, केशिगौतममब्रवीत् । कांशमेवं ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥४७॥ भवतृष्णा लतोक्ता, भीमा भीमफलोदया । तामुद्धृत्य यथान्याय, विहरामि महामुने ! ॥४८॥
|पंचभिः कुलकम् ॥
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અથશ્રી કેશી કહે છે કે–હે ગૌતમ! આપની બુદ્ધિ અત્યુત્તમ છે, કે જેથી પૂછાયેલ સંશય દૂર થયે. હવે જે બીજો સંશય થાય છે તેને તમે જવાબ આપશે. તે ગૌતમ! મનમાં ઉત્પન્ન થયેલી એક લતા છે, કે જે પરિણામે ભયંકર વિષ જેવા ફલેને આપે છે. એવી લતાનું તમેએ કેવી રીતિએ ઉમૂલન કર્યું? શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-તે સંપૂર્ણ લતાને છેદીને અને તેનું રાગ-દ્વેષાદિ મૂલ રાહિત ઉમૂલન કરીને વિશ્વ ફલના આહાર સમાન કિલષ્ટ કર્મથી મુક્ત બનેલે હું છું અને પૂર્વોક્ત ન્યાયે હું વિચરું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે–તમેએ એ લતા કઈ કહેલી છે? શ્રી ગૌતમ કહે છે કે-સ્વરૂપથી ભય આપનારી દુઃખહેતુ હેઈ ભીમ જેવી અને જેનાથી કિલષ્ટ કર્મ રૂપ ફલેને ઉદય-વિપાક છે એવી ભવતૃષ્ણા (સાંસારિક સુખવિષયક લેભ) એ આધ્યાત્મિક-મનઃ લતા કહેલ છે. તે મહામુનિ! તે લતાનું મૂલતઃ ઉમૂલન કરી હું ન્યાય પ્રમાણે વિચારું છું. (૪૪ થી ૪૮–૮૬૮ થી ૮૭૨)
साहु गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इयो । अण्णोवि संसओ मज्झं, तं मे कहसु गोअमा ॥४९॥ संपन्जलिआ घोरा, अग्गी चिट्ठइ गोमा !। जे डहति सरीरत्था, कह विज्झाविया तुमे ? ॥५०॥ महामेहप्पमुआओ, गिज्ञ वारि जलोत्तमं । सिंचामि सययं ते उ, सित्ता नो अदहति मे ॥५१॥
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૦૯ अग्गी अ इइ के वुत्ते, केसी गोअममब्बवी । .. तओ केसी बुवंतं तु, गौअमो इणमब्बवी ॥५२॥ कसाया अग्गिणो वुत्ता, सुअसीलतो जलं । सुअधाराभिहया संता, भिन्ना हु न डहति मे ॥५३॥
॥पंचभिः कुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मे कथय गौतम ! ॥४९॥ सम्प्रज्वलिताः घोराः, अग्नयः तिष्ठन्ति गौतम ! । ये दहन्ति शरीरस्थाः, कथं विध्यापितास्त्वया ॥५०॥ महामेघप्रसूतात् , गृहीत्वा वारि जलोत्तमम् । सिञ्चामि सततं तान् तु, सिक्ताः नैव दहन्ति माम् ॥५१॥ अग्नयश्चेति क उक्ताः, केशिः गौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥५२॥ कषाया अग्नयः उक्ता, श्रुतशीलतपः जलम् ।। श्रुतधाराभिहताः सन्तः, भिन्ना हु न दहन्ति माम् ॥५३॥
॥ पंचभिः कुलकम् ॥ અર્થ –હે ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ સંશયને નિરાસ કર્યો. હવે બીજો પ્રશ્ન રજૂ કરવામાં આવે છે કે-હે ગૌતમ! શરીરમાં રહેલી ચારેય બાજુએથી ઉત્કૃષ્ટ રીતિએ જ્વલિત અને ઘેર અગ્નિએ તમે કેવી રીતિએ બુઝાવી ? હવે શ્રી ગૌતમસ્વામી કહે છે કે મહા મેઘથી પેદા થયેલ જલપ્રવાહમાંથી તમામ જલ કરતાં ચડીયાતું જલ લઈ તે અગ્નિઓને હું બુઝાવું છું અને તેથી સિંચાયેલ તે
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાથે -બીજો સાગ
અગ્નિએ મને ખાળતી નથી. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે-તમે કાને અગ્નિ અને મહામેઘ કહેા છે? તેના શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-શ્રી જિનેશ્વરાએ ‘કષાયા’ તપાવનાર-શેષવનાર હોઈ તેને અગ્નિ તરીકે કહ્યા છે. કષાયના ઉપશમહેતુ શ્રુતાન્ત ત ઉપદેશ, મહાવ્રત રૂપશીલ અને તપ એ ‘જલ’ છે.જગતને આનંદ આપનાર હાઈ તીથ કર મહામેઘ 'ના સ્થાને છે. તેઓશ્રીથી ઉત્પન્ન થયેલ શ્રી જિનાગમ રૂપ ‘ શ્રોત ' છે શ્રત વગેરે જલથી પરિભાવના આદિ રૂપ ધારાએથી હણાયેલ—સિ ચાયેલ પૂર્વોક્ત સ્વરૂપવાળી અગ્નિએ ભિન્ન-ભેદાયેલ અને શાન્ત થયેલી મને ખાળી शत्रुती नथी. (४८ थी 43-८७३ थी ८७७ )
4
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो । अन्नोषि संसओ मज्झ तं मे कहसु गोयमा ॥ ५४ ॥ अयं साहसीओ भीम, दुलो परिधावई । जंसि गोयम ! आरूढो, कह तेण न हीरसि ? ॥५५॥ पहावंतं निगिण्हामि, सुयरस्सी समाहियं । न मे गच्छइ उम्मग्गं मग्गं च पडिवजई ॥५६॥ आसे य इइ के बुत्ते ? केसी गोयममब्बवी । तओ केसिं बुवंतं तु, गोयमो इणमन्त्रवी ॥५७॥ मणी साहसीओ मीमो, दुसो परिधाइ । तं सम्मं तु नगिहामि, धम्मसिक्खाइ कंथगं ॥ ६८ ॥ ॥ पंचभिःकुलकम् ॥
।
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન–૨૩
તા
સાધુ નૌતમ ! પ્રજ્ઞા હૈ, છિન્નો ને સંશયોડયમ્ । અન્યોઽવ સંશયો મમ, સં ને થય ગૌતમ ! ||૧૪) अयं साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । મિર્ ગૌતમ ! ગઢ:, યં તેને ન ચિત્તે प्रधावन्तं निगृह्णामि, श्रुतरश्मिसमाहितम् । न मे गच्छत्युन्मार्गं मार्गं च प्रतिपद्यते ॥ ५६ ॥ अश्वश्चेति क ઉક્ત, શિ: ૌતમમત્રવત્ । તત વૈશિ મુત્રમાંં તુ, ગૌતમ મંત્રીત્ યા मनस्साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । तं सम्यग्निगृह्णामि, धर्मशिक्षायै कन्थकम् ॥५८॥ ।। ૫મિઃજીમ્ ॥ અર્થ-ડે ગૌતમ! આપની બુદ્ધિ સરસ છે, કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું. હવે એક બીજો પ્રશ્ન રજૂ થાય છે તેને આપ ખુલસેા કરે. હે ગૌતમ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડ ઢાડી રહ્યો છે, કે જેના ઉપર આપ આરૂઢ થયેલા છે, છતાં તે ઘેડો આપને ઉન્માગ માં • કેમ લઇ જતે નથી ? ત્યારે શ્રી ગૌતમ કહે છે કે-ઉન્માગ તરફ દોડતા તે ઘેાડાને હું આગમ રૂપી રજજુથી બંધાયેલા કરૂ છું યાને આગમ રૂપી લગામથી હું ઘેાડાને કબજે રાખુ છું. આ ઘેાડા ભલે દુષ્ટ હોય તે પણ તે ઉન્માર્ગે જતે ની પરન્તુ માર્ગે ચાલે છે. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને કહ્યું' કે-તમે જે ઘોડો કહ્યો તે કણ ? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-સાસિક-ભીમ મન એ દુષ્ટ અશ્વ છે, જે મન રૂપી દુષ્ટ અર્ધ ઢેડી રહ્યો છે, તેને
13
Page #131
--------------------------------------------------------------------------
________________
-
૧૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ ધર્મ-- અભ્યાસ માટે કંથક-જાતિમાન ઘેડાની માફક સારી રીતિએ હું લગામમાં–કાબૂમાં કરૂં છું, અર્થાત દુષ્ટ ઘેડે પણ જે નિગ્રહયોગ્ય હોય તે જાતિવાન અશ્વ જે જ છે. ( ५४ थी ५८-८७८ थी ८८२)
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो । अन्नोवि संसो मझ, त मे कहसु गोयमा ! ॥५९॥ कुपहा बही लोए, जेहिं नासंति जंतुणो । अद्धाणे काह वéतो, न नस्ससि गोअमा ? ॥६॥ जे य मग्गेण गच्छंति. जे य उम्मग्गदिया। ते सव्वे विइया मझ, तो न नस्सामहं मुणी ! ॥६१॥ मग्गे य इइ के वुत्ते ! केसी गोयममब्बवीं । तओ केसि बुवंतं तु, गोयमो इणमब्बवी ॥६२।। कुप्पवयणपासंडी, सव्वे उम्मग्गपट्ठिया । सम्मग्गं तु जिणक्खाय, एस मग्गे हि उत्तमे ॥६३॥
॥ पंचभिःकुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥५९॥ कुपथा बहवो लोके, यः नश्यन्ति जन्तवः । अध्वनि कथं वर्तमानस्त्वं, न नश्यति गौतम ! ॥६०॥ ये च मार्गेण गच्छन्ति, ये चोन्मार्गप्रस्थिताः । ते सर्वे विदिता मम, ततो न नश्याम्यहमुने ! ॥६१।। मार्गश्चति क उक्तः, केशिौतममब्ररीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥६२॥
Page #132
--------------------------------------------------------------------------
________________
કેશિગોતમીયાધ્યયન-૨૩
૧૧૩ कुप्रवचनपाषण्डिनः, सर्वे उन्मार्गप्रस्थिताः । सन्मार्गस्तु जिनाख्यातः, एष मार्गो हि उत्तमः ॥६३॥
| | Vagઇટમ્ | અર્થ-હે ગૌતમ! આપની બુદ્ધિ શ્રેષ્ઠ છે કે જે બુદ્ધિ આ મારે સંશય તેડી નાખનારી બની. હવે બીજો સંશય જે જણાવવામાં આવે છે તેને આપ ખુલાસે કરે! હે ગૌતમ! લેમાં ઉન્માર્ગો ઘણું છે, કે જે ઉન્માર્ગેથી જતુઓ નષ્ટ થાય છે. તે તમે સન્માર્ગમાં કેમ વતી રહ્યા છે? સન્માર્ગથી કેમ પડી જતા નથી? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-હે મુનિ ! જેઓ માર્ગથી જાય છે અને ઉન્માર્ગે જાય છે. તે તમામ માર્ગો મેં જાણ્યા છે. આ સર્વ માર્ગો માગ અને ઉન્માગના જ્ઞાનથી જણાય છે. આથી માર્ગ અને ઉન્માગના જ્ઞાનથી હું નષ્ટ થતું નથી. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને પૂછયું કે–જે તમે માર્ગો અને ઉન્માર્ગે જાણ્યા છે તે કયા છે? શ્રી ગૌતમ કહે છે કે-કુપ્રવચનપાખંડીકપિલ વગેરે દર્શનમાં રહેલ ઈતર દર્શાનીઓ, કુપ્રવચન એ કુમાર્ગ કહેવાય છે તેથી તે બધા ઉન્માર્ગગામીઓ છે, જ્યારે શ્રી જિનેશ્વરે કહેલ ધર્મજૈનશાસન સન્માગે છે. આથી આધ્યાત્મિક જનદર્શન રૂપ માર્ગ બીજા દર્શને રૂપી માર્ગોથી ઉત્તમ-ઉત્કૃષ્ટ છે. (૫૯ થી ૬૩-૮૮૩ થી ૮૮૭)
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो।
ગોવિ સંસગો મજું, તે જે જ જોયા! દકા ...महाउदगवेगेणं, बुज्झमाणाण पाणिणं ।
સર પટા , વીવે મનરી મુળી ! દા
માર્ગ શ સાનથી
તેમ
Page #133
--------------------------------------------------------------------------
________________
११४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
अस्थि एगो महादीवो, वारिमज्झे महालओ। महाउदगवेगस्स, गई तत्थ न विज्जई ॥६६॥ दीवे य इइ के वुत्ते ? केसी गोयममब्बती । तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ॥६७॥ जरामरणवेगेणं, वुज्झमाणाण पाणिणं । धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥६॥
॥पंचभिःकुलकम् ॥ ' साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् ।
अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥६४॥ महोदकवेगेन, वाद्यमानानां प्राणिनां । शरणं गति प्रतिष्ठां च, द्वीपं कं मन्यसे मुने ! ॥६५॥ अस्त्येको महाद्वीपो, वारिमध्ये महालयः । महोदकवेगस्य, गतिस्तत्र न विद्यते ॥६६॥ द्वीपश्चेति क उक्तः, केशिगौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥६॥ जरामरणवेगेन, वाह्यमानानां . प्राणिनाम् । धर्मो द्वीपं प्रतिष्ठा च, गतिश्शरणमुत्तमम् ॥६८॥
॥ पञ्चभिःकुलकम् ॥ અથ–હે ગૌતમ ! આપની બુદ્ધિ પરમ શ્રેષ્ઠ છે, કે જે પ્રજ્ઞાએ આ મારે સંશય દૂર કર્યો છે. હવે બીજે પણ સંશય જે રજુ થાય છે તેને પણ આ૫ ખુલાસો કરે! હે ગૌતમ મુનિ ! મહાસાગરના મહા-જલના વેગથી તણાતા પ્રાણીઓને શરણ રૂપ, ગતિ રૂપ કે પ્રતિષ્ઠા રૂપ કઈ દ્વીપને
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૫ આપ જાણો છો? શ્રી ગૌતમ જણાવે છે કે મહાસાગરના જલ મળે ઊંચે અને વિશાલ હેઈ મહાન સ્થાન રૂપ એક મહાન દ્વીપ છે, કે જેમાં મહા-જલના વેગની ગતી થતી નથી. શ્રી કેશી પૂછે છે કે-આપ મહા દ્વીપ કો કહે છે? શ્રી ગૌતમ કહે છે કે–જરા-મરણ રૂપી જલપ્રવાહના વેગથી તણાતાં પ્રાણીઓને ગતિ–પ્રતિષ્ઠા-શરણ રૂપ ઉત્તમ કૃતધર્મ વગેરે રૂપ દ્વીપ છે. ભવસાગરમાં રહ્યા છતાં મુક્તિને હેતુ હેઈ -તે સત્ય દ્વીપ છે અને તેથી ત્યાં જરા-મરણ રૂપ જલપ્રવાહનો વેગ ગતિ કરી શકતું નથી. (૬૪ થી ૬૮-૮૮૮ થી ૮૯૨)
साहु गोअम ! पण्णा ते, छिण्णो मे संसओ इमो। अनोवि संसओ मज्झं, तमे कहसु गोअमा ॥६९॥ अण्णवंसि महोहसि, नावा विपरिधावइ । जंसि गोअममारूढो, कह पार गमिस्ससि ॥७॥ जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी । जा निरस्साविणी नावा,सा उ पारस्स गामिणी ॥७१॥ नावा य इइ का वुत्ता ! केसी गोयममब्बवी । तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ॥७२॥ सरीरमाहु नावत्ति, जीवो वच्चइ नावियो। संसारो अण्णवो वुत्तो. जं तर ति महेसिणो ॥७३॥
॥पंचभिःकुलकम् ।। साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥६९॥
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
અરે મહી, નૌ વિપરિબાવતિ | ચાં નૌતમ ગાઢો, થે પારં મિથ્થતિ? I૭૯ી . या आश्राविणी नोः, न सा पारस्य गामिनी । या निराश्राविणी नौः, सा तु पारस्य गामिनी ॥७१॥ नौश्चेति कोक्ता, केशिौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥७२ । शरीरमाहुः नौरिति, जीव उच्यते नाविकः ।। संसारोऽर्णव उक्तोऽयं, तरन्ति महर्षयः ॥७३॥
| | ઉમિટમ્ | અથ– ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ આ માટે સંશય પણ દૂર કર્યો છે. હવે બીજે પણ સંશય મૂકવામાં આવે છે તે તેનું પણ તમે સમાધાન કરો! હે ગૌતમ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નાવ વિશેષથી ચારેય બાજુ ચાલી જાય છે, તે તમે જે નાવમાં આરૂઢ. થયા છે તેથી કેવી રીતિએ સામે કાંઠે પહોંચશે? શ્રી ગૌતમ જણાવે છે કે-જે નાવ છિદ્રવાળી–પાણું ગ્રહણ કરનારી છે તે સમુદ્રના કિનારે પહોંચાડનાર નથી. પણ જે નાવ છિદ્ર વગરની-જલના આગમન વગરની છે તે સમુદ્રને પાર કરનારી છે. આથી છિદ્ર વગરની નાવ ઉપર આરૂઢ થયેલે હું પારગામી બનીશ. શ્રી કેશી કહે છે કે-જે નાવ ઉપર આપ ચડયા છે તે નાવ કયા પ્રકારની છે? શ્રી ગૌતમ જણાવે છે કે-નિરૂદ્ધ આશ્રવકારવાળું શરીર અહીં નાવ કહેવાય છે, કેમ કે–તે રત્નત્રયીની આરાધનાને હેતુ હોઈ સંસારસાગરથી તારનાર છે. અહીં જીવ નાવિક કહેવાય છે,
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩ *
११७ કેમ કે–તેજ સંસારસાગરને તરી જાય છે. સંસાર સાગર કહેવાય છે અને તે સાગરની માફક અપાર હે ઈ તરવાને छ-ताय छे. (१८ थी ७३-८८3 थी ८८७)
साहु गोयम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो ।
अन्नोवि संसओ मज्झं, तमे कहसु गोयमा ! ॥७४॥ - अंधयारे तमोघोरे, चिट्ठन्ति पाणिणो बहू ।
को करिस्सइ उज्नोयं, सव्वलोअम्मि पाणिणं ? ॥७५॥ . उग्गओ विमलो भाणू, सव्वलोअप्पह करो।
सो करिस्सइ उज्जोयं, सबलोअंमि पाणिणं ॥७६॥ भाणू अ इइ के वुत्ते ? केसी गोअममब्बवी। तो केसि बुवंत तु, गोअमो इणमब्बवी ।।७७॥ उग्गओ खीणसंसारो, सवण्णू जिणभक्खरो । सो करिस्सइ उज्जोयं, सव्वलोअम्मि पाणिणं ॥७८॥
॥पञ्चभिःकुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ।।७४॥ अन्धकारे तमसि घोरे, तिष्ठन्ति प्राणिनो बहु । कः करिष्यत्युद्योतं, सर्वलोके प्राणिनाम् ।।७५।। उद्गतो विमलो .. भानुस्सर्वलोकप्रभाकरः । स करिष्यत्युद्योतं, सर्वलोके प्राणिनाम् ॥७६॥ भानुश्चेति क उक्तः, केशिर्गौतममब्रवीत् । ततः केशिं ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥७७॥
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ-બીજ ભાગ્ય उद्गतः क्षीणसंसारो, सर्वज्ञो जिनभास्करः । स करिष्यत्युद्योतं, सर्वलोके प्राणिनाम् ॥७८॥
છે શ્વમઃ ગુરુવનું છે અથ–હે ગૌતમ! આપની પ્રજ્ઞા પ્રકૃષ્ટ છે, કે જે પ્રજ્ઞાએ મારે સંશય છિન્ન કર્યો છે. હવે બીજો પ્રશ્ન જે કરવામાં આવે છે તેનું આપ સમાધાન કરે ! શ્રી કેશી કહે છે કે-હે ગૌતમ! આંધળાની જેમ જનને અંધ કરનાર હોઈ અંધકાર-તમસમાં ઘણા પ્રાણીઓ રહે છે, તે સર્વલેકમાં પ્રાણુઓને કેણ પ્રકાશ કરનાર હશે? શ્રી ગૌતમ કહે છે કે–સર્વલેકમાં પ્રાણીઓને સર્વક–પ્રકાશકર, ઉગેલે અને નિર્મલ ભાનુ પ્રકાશ કરશે. શ્રી કેશી કહે છે કે–તમે કહેલ આ ભાનુને પરમાર્થ શું? શ્રી ગૌતમ જણાવે છે કે–સદા ઊંદત, ક્ષણકમસંબંધ રૂપ સંસારવાળા, સર્વજ્ઞ અને શ્રી જિનેશ્વર રૂપી ભાસ્કર, સર્વલેકમાં પ્રાણીઓને મેહ રૂપી અંધકારને દૂર કરવા દ્વારા સર્વવસ્તુવિષયક પ્રકાશ રૂપી ઉદ્યોત આપશે. (૭૪ થી ૭૮-૮૯૮ થી ૯૦૨)
साहु गोअम! पण्णा ते, छिन्नो मे संसओ इमो। अन्नोवि संसओ मज्झं, त मे कहसु गोअमा ? !७९।। सारीरमाणसे दुक्खे, बज्झमाणाण पाणिणं । खेम सिवमणाबाई, ठाणं किं मन्नसी मुणी ? ॥८॥ अत्थि एग धुवं ठाणं, लौगग्गंमि दुरारुहं । जत्य नत्थि जरामच्चू, वाहिणो वेअणा तहा ॥८॥
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
ठाणे अ इइ के वृत्ते, केसी गोअममब्बवी। केसोमेवं बुवंत तु, गोअमो इणमब्बवी ॥२॥ निव्वाणंति अबाहन्ति, सिद्धिलोगग्गमेव य । खेमं सिवं अणाबाह', जं चरति महेसिणो ॥८३॥ तं ठाणं सासयं वासं, लोगग्गंमि दुरारुह। जं संपत्ता न सोअंति, भवोहंत करा मुणी ॥८४॥
॥षइभिःकुलकम् ॥ साधु गौतम! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥७२॥ शारीरमानसैः दुःखे, बर्बाध्यमानानां प्राणिनाम् । क्षेमं शिवमनाबाधं, स्थानं किं मन्यसे मुने ! ॥८॥ अस्त्येकं ध्रुवं स्थानं, लोकाग्रे दुरारोहम् । यत्र नास्ति जरामृत्यू, व्याधयो वेदनास्तथा ॥८१॥ स्थानमिति क उक्तः, केशिौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥८२॥ निर्वाणमित्यबाधमिति, सिद्धि लोकाग्रमेव च । क्षेमं शिवमनाबाधं, यं चरन्ति महर्षयः ॥८३॥ तं स्थानं शाश्वतं वासं, लोकाग्रे दुरारोहम् । यत्सम्प्राप्ता न शोचन्ति, भवौधान्तकरा मुनयः ॥८४॥
॥ षड्भिः कुलकम् ॥ અર્થ-હે ગૌતમ ! તમારી પ્રતિભા પરમ છે, કે જે પ્રતિભાએ મારા સંશયનું નિરાકરણ કર્યું. હવે હું બીજે પ્રશ્ન મૂકું છું તેનું તમે નિરાકરણ કરે ! શ્રી કેશી કહે છે કેકહે મુનિ! શરીર અને મનના દુઃખેથી રીબાતા
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ પ્રાણીઓને માટે, વ્યાધિના અભાવથી શ્રેમ રૂપ, સર્વ ઉપદ્રવના અભાવથી શિવ રૂપ, સ્વાભાવિક બાધા વગરનું હેઈ અનાબાધ રૂપે સ્થાન કયું તમે જાણો છો? શ્રી ગૌતમ જણાવે છે કે લેકના અગ્ર દુખે ચઢી શકાય એવું એક ધુવસ્થાન છે, કે જ્યાં જરા અને મરણ નથી એટલે શિવત્વ છે, તેમજ શરીર અને મનના દુઃખના અનુભવ રૂપ વેદનાઓ નથી અર્થાત્ અનાબાધત્વ છે અને વ્યાધિઓ નથી એટલે ક્ષેમત્વ છે. શ્રી કેશી કહે છે કે-એ સ્થાનને શાસ્ત્રમાં કયા કયા શબ્દથી સંબધેલ છે? શ્રી ગૌતમ જણાવે છે કે-નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લેકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ-આવા શબ્દથી થવસ્થાન અંબેધાય છે. તેને મહર્ષિએ મેળવે છે. વળી નારક વગેરે ભવપ્રવાહના અંત કરનારા મુનિએ, તે લેકના અગ્ર ઉપર દુઃખે કરી ચઢી શકાય એવા તે નિત્ય અવસ્થિતિવાળા-શાશ્વત આવાસને પામેલા શંકરહિત બને છે. (૭૯ થી ૮૪–૯૦૩ થી ૯૦૮)
साहु गोयम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो। नमो ते संसयाईय, सवसुत्तमहोयही ! ॥८५॥ एवं तु संसए छिन्ने, केसी घोरपरक्कमे । अभिवंदित्ता सिरसा, गोयमं तु महायसं ॥८६॥ पंचमहव्वयं धम्मं, पडिवज्जइ भावो । पुरिमस्स पच्छिमंमि, मग्गे तत्थ मुहावहे ॥८७।
- ॥ त्रिर्भािवमशेषक
લકત
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । नमस्ते संशयातीत !
एवं तु संशये छिन्ने, केशि: अभिवन्द्य शिरसा गौतमं तु पञ्चमहाव्रतं धर्मं, प्रतिपद्यते पूर्वस्य पश्चिमे मार्गे, तत्र
सर्व सूत्रमहोदधे ! || ८५ ॥
केशिगौतमतो श्रुतशील समुत्कर्षो,
घोरपराक्रमः । महायशस्रम् ॥८६॥
नित्यं,
અથશ્રી કેશી કહે છે કે-હે
ગૌતમ ! આપની સંશય દૂર કરી
બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિએ અમારા ही घो. भाटे हे संशयथी अतीत-रडत ! हे सर्वत्रદીયા. માટે હું મહાસાગર ! આપને મારા નમસ્કાર હા ! આ પ્રમાણે ધાર પરાક્રમી શ્રી કેશકુમારશ્રમણ, મહાયશ શ્રી ગૌતમસ્વામીને મસ્તકથી પ્રણામ કરીને,પ્રથમના જિનને અભિમત અને અંતિમ તીથકર સ ંબંધી તી રૂપ કલ્યાણકારી માગ માં પંચમહાવ્રત રૂપ ધર્મને સ્વીકારે છે. (૯૫થી ૮૭૯૦૯ થી ૯૧૧)
૧૧૧
भावतः ।
शुभावहे ||८७ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
केसी गोअमओ णिच्चं, तमि आस समागमे । सुयसीलसमुक्करिसो, महत्थत्थविणिच्छओ ॥८८॥ तोसिआ परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया । सं ते पसी अन्तु, भयवं केसीगोअम त्तिबेमि ॥ ८९ ॥
॥ युग्मम् ॥
तस्मिन्नासीत्समागमे । महार्थार्थविनिश्वयः ॥ ८८ ॥
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ तोषिता परिषत् सर्वा, सन्मार्ग समुपस्थिता । संस्तुतौ तौ प्रसीदतां, भगवंतो केशिगौतमाविति
વીમિ ૮શા ગુમ અર્થ–તે નગરીમાં કરેલ સ્થિરતા દરમ્યાન થયેલ શ્રી કેશીકુમારશ્રમણ અને શ્રી ગૌતમસ્વામીના મધુરા મિલનમાં જ્ઞાન અને ચારિત્રને ઉત્કર્ષ, તેમજ મુક્તિના સાધક હેઈ મહા પ્રયજનવાળા શિક્ષા અને વ્રત વગેરે રૂપ અર્થોને વિશિષ્ટ નિશ્ચય શિષ્યની અપેક્ષાએ લાભદાયક સમજ. વળી ખુશખુશાલ થયેલી સઘળી પર્ષદા મેક્ષમાર્ગને આરાધવા ઉજમાળ બની એ સભાગત બીજે લાભ જાણે. આ પ્રમાણે તે બંનેના ચરિત્રવર્ણન દ્વારા સ્તુતિ કરી પ્રાર્થના કરે છે કે-સારી રીતિએ સ્તુતિ કરાયેલા શ્રી કેશીકુમારશ્રમણ અને શ્રી ગૌતમસ્વામ--એ બંને ભગવંત પ્રસન્ન થાઓ” આ પ્રમાણે છે જબૂ! હું કહું છું.
(૮૮+૮૯-૯૧૨+૯૧૩) ત્રેવીસમું શ્રી કેશિગૌતમીયાધ્યયન સંપૂર્ણ
Page #142
--------------------------------------------------------------------------
________________
श्री प्रवयन - भातृ अध्ययन-२४
अट्ठष्पवयणमायाओ, समिई गुत्ती तहेव य । पंचैव य समीइओ तओ गुत्तीउ आहि ॥१॥ ईरिआभासेसणा दाणे, उच्चारे समिई इय । मष्णगुत्ती वयगुत्ती, कायगुती उ अट्ठमा ||२॥ एयाओ या अ समिईओ समासेण विआहिआ । दुवाळसंगं जिणक्खायं, मायं जत्थ उ पत्रयणं ॥ ३ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
अष्ट प्रवचनमातरः, समितयः गुप्तयः तथैव च ।
पञ्चैव च समितयः, तिनः गुप्तयः, आख्याताः ॥ १ ॥ ईर्याषैषणादाने, उच्चारे समितिः इति । मनं गुप्तिर्वचनगुप्तिः, काय गुप्तिस्त्वष्टमा |२॥ एता अष्ट समितयः, समासेन व्याख्याताः । द्वादशाङ्गं जिनख्यातं मातं यत्र तु प्रवचनम् ॥३॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
અથ-પાંચ સમિતિએ અને ત્રણ
ગુપ્તિએ અન્નપ્રવચનમાતા કહેવાય છે. હવે તે નામપૂર્વક જણાવે છે ४-१-र्यासमिति, २- भाषासमिति, उ-मेषायासमिति, ४આદાનનિક્ષેપ સમિતિ, ૫-ઉચ્ચારાદિ પારિપનિકાસમિતિ, १- मनगुप्ति, ७-वयनगुप्ति भने ८-अयगुप्ति (सभू-सारी
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ રીતિએ શ્રી જિનવચનાનુસારે, ઈતિ–આત્માની ઉપગપૂર્વક પ્રવૃત્તિ) અહીં ગુપ્તિએને સમિતિ શબ્દથી વાગ્યે કરેલ છે, જેથી સમિતિ પ્રવૃત્તિ રૂપ અને ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ છે–એમ કથંચિત્ ભેદ જાણ. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ આઠ સમિતિઓ પ્રવચનમાતાઓ કહેવાય છે. આ પ્રવચનમાતાઓમાં શ્રી જિનકથિત દ્વાદશાંગી રૂપ પ્રવચનને સમાવેશ થાય છે, જેથી તેજ ચારિત્ર રૂપ છે. વળી જ્ઞાન-દર્શન હેય તે જ ચારિત્ર છે. એટલે જ્ઞાન-દર્શનચારિત્રથી ભિન્ન, અર્થની અપેક્ષાએ બીજી દ્વાદશાંગી નથી. આમ આ આઠ પ્રવચનમાતાઓમાં સમસ્ત જૈન પ્રવચન સમાઈ જાય છે. (૧ થી ૩–૯૧૪ થી ૯૧૬)
आलंबणेण कालेण, मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं, संजए इरियं रिए ॥४॥ तत्थ आलंबणं नाणं, दंसणं चरणं तहा। काले य दिवसे वृत्ते, मग्गे उप्पडवज्जिए ॥५॥ दवो खित्तो चेव, कालओ भावओ तहा । जयणा चउन्विहा वुत्ता, तं मे कित्तयओ सुण । ६॥ दबओ चक्खुसा पेहे, जुगमित्तं च खित्तओ। कालओ जाव रीइज्जा, उवउत्तो य भावओ ॥७॥ इंदिअत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा । तम्मुत्ती तप्पुरकारे, उवउत्ते रियं रिए ॥८॥
- પમિામ |
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૫
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
आलम्बनेन कालेन, मार्गेण यतनया च । चतुष्कारणपरिशुद्धां, संयत ईर्या रीयते ॥४॥ तत्रालम्बनं ज्ञानं, दर्शनं चरणं तथा । कालश्च दिवस उको, मार्ग उत्पथवर्जितः ॥५॥ द्रव्यतः क्षेत्रतश्चैव, कालतो भावतस्तथा । यतना चतुर्विधोक्ता, तां मे कीर्तयतः शृणु ॥६॥ द्रव्यतश्चक्षुषा प्रेक्षेत, युगमात्रं च क्षेत्रतः । कालतो याबद्रीयेत, उपयुच्च भावतः ॥७॥ इन्द्रियार्थान् विवर्ष, स्वाध्यायं चैव पञ्चधा । तन्मूर्तिस्तत्पुरस्कार, उपयुक्त ई- रीयेत ॥८॥
ઘુમક્સ છે અર્થ-ઈસમિતિનું સ્વરૂપ –આલંબનકારણે કાલકારણે, માર્ગ કારણથી અને યતનાકારણથી પરિશુદ્ધ ગતિને સાધુ કરે ! જેને આલંબીને ગમનની અનુજ્ઞા કરાય તે આલંબન એટલે જ્ઞાન–દાન–ચારિત્ર.જ્ઞાનના આલંબન સિવાય ગમનની અનુજ્ઞા નથી. (૧) ઈયવિષયકાલ “દિવસ” જિનાએ કહેલ છે. રાતમાં તે આંખ દેખી શકે નહિ, માટે પુષ્ટ આલંબન સિવાય ગમનની અનુજ્ઞા કરેલ નથી. (૨) ઉન્માર્ગને છેડી માર્ગમાં ગમનની અનુજ્ઞા કરી છે, કેમ કે-ઉન્માર્ગમાં આત્મવિરાધના આદિ દોષ થાય છે. ૩) યતના દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ એમ ચાર પ્રકારે છે. દ્રવ્યથી આંખે જીવ વગેરે દ્રવ્યને જુએ અને ક્ષેત્રથી ધુંસરાપ્રમાણ જગ્યાને જુએ, તેમજ કાલથી જેટલાં કાa સુધી જવાનું હોય તેટલે કાલ અને ઉપગપૂર્વક સાવધાન થઈને ચાલે તે ભાવયતના જાણવી.
Page #145
--------------------------------------------------------------------------
________________
१६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(૪) શબ્દાદિ પાંચ વિષયાને છેડી,વાચના વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને છેડી (કેમ કે-તે ગતિના ઉપયોગમાં ઘાતક છે.) અને ઇર્યોમાં તન્મય અનેલે તેને આગળ કરી, કાય-મનની એકાગ્રતાપૂવ ક સાધુ ઈયાઁ-ગમન કરે ! (૪ થી ૮–૯૧૭ થી ८२१)
कोहे माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भये मोहरिए, विकहासु तहेव य ॥९॥ एयाई अट्ठ ठाणाई, परिवज्जित्तु संजओ । असावज्जं मियं काले, भासं भासिञ्ज पण्णवं ॥ १० ॥ ॥ युग्मम् ॥
क्रोधे माने च मायायां, लोभे च उपयुक्तता | हास्ये भये मौखर्ये, विकथासु तथैव च ॥ ९॥ एतान्यष्टौ स्थानानि परिवर्ज्य संयतः । असावद्यां मितां काले, भाषां भाषेत प्रज्ञावान् ॥१०॥ ॥ युग्मम् ॥
अर्थ-भाषासभिति :-प्रोध, भान, भाया, बोल, हास्य, लय, भुणरता (वायासया ) भने विस्थायामां એકાગ્રતાના અભાવ કરી યાને ક્રોધાદિ સ્થાનાને છેડી, બુદ્ધિમાન સાધુએ નિર્દોષ-પરિમિત-સમયે ચિતવાણી ખેાલવી જોઇએ. (૯+૧૦ ૯૨૨૯૨૩)
गवेसण गहणे य, परिभोगेसणा य जा । आहारोव हिसिज्जाए, एए तिन्नि विसोइए ॥ ११॥
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન-માતુ અધ્યયન-૧૪
१२७ उग्गमुप्पायणं पढमे, बीए सोहिज्ज एसणं । परिभोगंमि चउकं, विसोहिज्ज जयं जइ ॥१२॥
॥ युग्मम् ॥ गवेषणायां ग्रहणे च, परिभोगैषणा च या । आहारोपधिशय्यासु, एतास्तिस्रो विशोधयेद् ॥११॥ उद्गमोत्पादनं प्रथमायां, द्वितीयायां शोधयेदेषणाम् । परिभोगे चतुष्कं, विशोधयेत् यतमानो यतिः ॥१२॥
॥ युग्मम् ॥ અર્થ–એષણસમિતિ-આહાર,ઉપધિ અને શયાના વિષયમાં પ્રથમ ગવેષણ-એષણમાં આધાકર્મ આદિ સલ होषी मने धात्री वगेरे अल्पाहना होषाने शुद्ध ४३-६२ ४२ ! બીજી ગ્રહણ–એષણામાં શંકિત વગેરે દશ એષણ દેને शुद्ध ४२-६२ ४२ ! श्री परिक्षा-मेषयामा सयोनाપ્રમાણુ-અંગારધૂમ–કારણ રૂપ ચાર દોષોને શેધ–દ્ધિ કરે– દૂર કરે ! આ પ્રમાણે યતના કરતે મુનિ એષણા સમિતિનું भाजन रे ! (११+१२-८२४+६२५) ..
ओहोवहोवग्गहियं, भंडयं दुविहं मुणी। गिण्हतो निखिवंतो अ, पउंजिज्ज इमं विहिं ॥१३॥ चक्खुसा पडिलेहिता, पमजिज्ज जयं जई। आइए निक्खिवेज्ज वा, दुहओवि समिए सया ॥१४॥
॥ युग्मम् ॥
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
ओघोपथ्यौपग्रहिकं भाण्डकं द्विविधं मुनिः ।। गृह्णन्नक्षिपंच, प्रयुञ्जीत इमं विधिम् ॥१३॥ चक्षुषा प्रत्युत्प्रेक्ष्य, प्रमार्जयेद्यतमानो यतिः । आददीत निक्षिपेद्वा, द्विधापि समितस्सदा ॥१४॥
॥ युग्मम् ॥ અર્થ-આદાનનિક્ષેપસમિતિ –એવ ઉપાધિ રૂપ રહરણ વગેરે અને પડિક ઉપધિ રૂપ દંડ વગેરે બે પ્રકારના ઉપકરણને મુનિ લેતાં અને મૂકતાં કહેવાતી વિધિને ઉપયોગ કરે! બંને પ્રકારની ઉપધિને પહેલાં આંખથી જુએ અને પછી નેહરણ વગેરેથી પ્રમાજે; ત્યારબાદ લે અથવા મૂકે! આ પ્રમાણેની યતનાવાળે યતિ સદા ઉપગવાળે भने 'समत' उपाय छे. (१+१४-८२६+६२७)
उच्चार' पासवणं खेलं, सिंघाण जल्लिअं । आहार उवहि देहं अन्नं वावि तहाविहीं ॥१५॥ अणावायमसंलोए, अणावाए चेव होइ संलोए । आवायमसंलोए, आवाए चेव संलोए ॥१६॥ भणावायमसंलोए परस्सऽणुवघाइए । सपे अज्युसिरे वावि, अचिरकालकयंमि अ ॥१७॥ विच्छिन्ने दूरमोगाढे, णासण्णे बिलवज्जिए । तसपाणबीअरहिए. उच्चाराईणि वोसिरे ॥१८॥
॥ चतुर्मि कलापकम् ।।
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
उच्चारं प्रश्रवणं, खेलं श्लेष्माणं मलम् । आहारमुपधिं देहं, अन्यत् वाऽपि तथाविधम् ॥१५॥ अनापातमसंलोकं, अनापातं चैव भवति संलोकम् । आपातमसंलोकं, आपातं चैव संलोकम् ॥१६॥ अनापाते असंलोके, परस्यानुपघातिके । समे अशुषिरे वाप्यचिरकालकृते च ॥१७॥ विस्तीर्णे दूरमवगाढे, नासन्ने बिलवजिते । त्रसप्राणबीजरहिते, उच्चारादीनि व्युत्सृजेत् ॥१८॥
મિરાપરમ્ અર્થ-પરિષ્ઠાપનાસમિતિ –પુરીષ, મૂત્ર, મુખને લેમ, નાકને લેમ, મલ, આહાર, ઉપધિ, દેહ અને બીજું કારણસર ગ્રહણ કરેલ છાણ વગેરે જે કાંઈ પરિઠાપન યોગ્ય હેય, તે ચેકની જગ્યામાં વિધિપૂર્વક પરઠવી દેવું જોઈએ. (૧) જ્યાં-વ-પર ઉભય પક્ષનું સમીપ આવવારૂપ આપાત નથી તે સ્થાન “અનાપાત’: દર એવા પણ સ્વપક્ષ વગેરેના દેખવા રૂપ આલેક જ્યાં નથી તે સ્થાન “અસંલેક: આ અનાપાત–અસંલેક સ્થાન કહેવાય છે. (૨) જ્યાં પૂર્વોક્ત આપાત નથી પણ સલેક છે, તે અનાપાત–સંલેક સ્થાન કહેવાય છે. (૩) જ્યાં આપાત છે પણ સંલેક નથી, તે આપાત–અસંલેક સ્થાન કહેવાય છે. (૪) જ્યાં આપાત છે અને સંલેક છે, તે સ્થાનને એ પ્રકાર સમજ. આ ચાર પ્રકારના સ્થાનમાંથી પહેલા પ્રકારવાળા સ્થાનમાં ઉચ્ચાર વગેરે પરઠ (બ) સંયમ–આત્મા-પ્રવચનના ઉપઘાતરહિત સ્થાનમાં, () જે ઉંચું કે નીચું સ્થાન ન હોય તેવા સ્થાનમાં,
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ (૬) ઘાસ-પાંદડાં આદિ રહિત અશુષિર સ્થાનમાં, (૬) દાહ વગેરે જેમાં થયેલ હોય અને પછી થડે કાળ ગયો હોય તેવા અચિરકાલમૃત સ્થાનમાં, કેમ કે ઘણે કાળ થયા પછી તેમાં પૃથ્વી વગેરે પેદા થાય છે.) () વિસ્તીર્ણ સ્થાન અને જઘન્યથી હાથે પ્રમાણુ સ્થાનમાં, ૩) દૂર અવગાઢ સ્થાનમાં અને જઘન્યથી નીચે બાર આંગળપ્રમાણ જગ્યા અચિત્ત થયેલી હોય એવા સ્થાનમાં, (૫) ગામ, બગીચા વગેરે દૂર રહેલા સ્થાનમાં, (B) ઉંદર આદિ બીલ વગરની જગ્યામાં, (મો) બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવથી, શાલિ વગેરે બીજથીઅને સકલ એકેન્દ્રિય જીવથી રહિત સ્થાનમાં આ પ્રમાણે દશ પ્રકારના સ્થાનમાં ઉચ્ચાર વગેરે પાઠવે ! (૧૫થી ૧૮-૯૨થી૯૩૧) एआओ पंच समिईओ समासेण वियाहिआ। इत्तो उ तओ गुत्तीओ, वुच्छामि अणुपुचसो ॥१९॥ एता पञ्च समितयः, समासेन व्याख्याताः । इतस्तु तिस्रो गुप्तीः, वक्ष्याम्यानुपूर्व्या ॥१९॥
અર્થ-આ પાંચ સમિતિ સંક્ષેપમાં કહીં. હવે ત્રણ ગુણિઓનું વર્ણન ક્રમશઃ કરવામાં આવે છે. (૧૯૩૨)
सच्चा तहेव मोसा य, सच्चमोसा तहेव य । चउत्थी असच्चमोसा य, मणगुत्ती चउबिहा ॥२०॥ संरंभसमारंभे, आरम्भे य तहेव य । मणं पवमाणं तु, नितिज्ज जयं जई ॥२१॥
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન-માતુ અધ્યયન-૨૪
૧૩૧ सच्चा तहेव मोसा य, सच्चा मोसा तहेव य। चउत्थी असच्चमोसा य, वयगुत्ती चउव्विहा ॥२२॥ संरंभसमारंभे, आरंभे य तहेव य । वयं पवत्तमाण तु, नियतिज्ज जय जई ॥२३॥ ठाणे निसीअणे चेव, तहेव य तुअट्टणे । उल्लंघण पल्लंघण, इंदियाण य जुंजणे ॥२४॥ संरम्भसमारम्भे, आरम्भे य तहेव य । कायं पवत्तमाणं तु, नितिज्ज जयं जई ॥२५॥
॥ षडभिःकुलकम् ॥ सत्या तथैव मृषा च, सत्यामृषा तथैव च । चतुर्थ्यसत्यामृषा च, मनोगुप्तिश्चतुर्विधा ॥२०॥ संरम्भसमारम्भे, आरम्भे च तथैव च । मनः प्रवर्तमानं तु, निवर्तयेद्यतमानो यतिः ॥२१॥ सत्या तथैव मृषा च, सत्यामृषा तथैव च । चतुर्थ्यसत्यामृषा च, वाग्गुप्तिश्चतुर्विधा ॥२२॥ संरम्भसमारम्भे, आरम्भे तथैव च । वचः प्रवर्तमानं तु, निवर्तयेद्यतमानो यतिः ॥३३॥ स्थाने निषीदने चैव, तथैव च त्वग्वर्त्तने । उल्लंघने. प्रलंघने, इन्द्रियाणां च योजने ॥२४॥ संरम्भसमारम्भे, आरम्भे तथैव च । कायं प्रवर्तमानं तु, निवर्तयेद्यतमानो यतिः ॥२५॥
॥ षड्मिाकुलकम् ॥
Page #151
--------------------------------------------------------------------------
________________
હિર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અથ–મને ગુપ્તિ -(૧) સત્ પદાર્થ ચિંતન રૂપ મને “સત્ય કહેવાય છે. તેના વિષયવાળી મનગુતિ ઉપચારથી “સત્યા' કહેવાય છે. (૨) મૃષા. (૩) સત્યામૃષા, અને (૪) અસત્યામૃષા–એમ ચાર પ્રકારની મન રૂપ મને ગુપ્તિ કહેવાય છે. આનું સ્વરૂપ બતાવીને ઉપદેશ આપે છે કેસંરંભ-હું તે વિચાર કરું કે જેથી આ મરી જાય !” –આવા પ્રકારના માનસિક સંકલ્પ રૂપ સંરંભમાં, પરપીડાકર ઉચ્ચાટન વગેરે માટેનું જે ધ્યાન તે સમારંભમાં અને પરને મારવામાં સમર્થ અશુભ ધ્યાન રૂપ આરંભમાં પ્રવર્તતા મનને યતનાશીલ યતિ પાછું વાળી દે, અટકાવી દે. અને શુભ સંકલ્પમાં મન પ્રવર્તાવે ! આ પ્રમાણે અશુભ મનથી નિવૃત્તિ અને શુભ મનની પ્રવૃત્તિ રૂપ મને ગુપ્ત સમજવી. વચનગુતિઃ -(૧) “સત્યા-યથાર્થ અર્થ પ્રતિપાદન કરનારી, (૨) અસત્યા–તેનાથી વિપરીત, (૩) ગાય-બળદના સમુદાયમાં “આ ગાયે જ છે –એમ પ્રતિપાદન કરનારી “સત્યામૃષા' અને (૪) સ્વાધ્યાયને તું કર—એમ કહેનારી ભાષા
અસત્યામૃષા' એ રીતિએ ભાષા રૂપ વચનગુપ્તિ ચાર પ્રકારની છે. સંરંભમાં-પરને મારવામાં સમર્થ મંત્રાદિ પરાવર્તનાના સંકલ્પસૂચક શબ્દ રૂપ વાચિક સંરંભ, સમારંભમાં–પરપીડાકર મંત્રાદિ પરાવર્તન રૂપ સમારંભ અને આરંભમાં–પરને મારવામાં કારણભૂત મંત્ર વગેરેના જાપ રૂપ આરંભમાં પ્રવર્તતા વચનને યતનાવાળે સાધુ પાછું વાળે, અટકાવી દે અને શુભ વચન પગ પ્રવર્તાવે! અર્થાત્ અશુભ વચનવ્યાપારથી નિવૃત્તિ અને શુભ વચનવ્યાપારમાં પ્રવૃત્તિ
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન-માતૃ અધ્યયન-૨૪
૧૩૩
રૂપ વચનગુપ્તિ સમજવી. કાયગુપ્તિ :-ઉભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, તેવા હેતુથી ખાડા વગેરેના ઉલ્લ‘ધનમાં, સતપણે ગમન કરવામાં, ઇન્દ્રિયાને શબ્દાદિમાં જોડવામાં યાને કાયા સંબંધી સમસ્ત વ્યાપારીમાં, અભિઘાત માટે આંખ, મુષ્ઠિ આદિ આકાર રૂપ સ'કલ્પસૂચક સંરભમાં પરિતાપકર મુષ્ઠિ આદિના અભિઘાત રૂપ સમારભમાં અને જીવહિં'સા રૂપ આરંભમાં પ્રવતતી કાયાને જયાશીલ મુનિ પાછી વાળે, અટકાવી દે! અને શુભ વ્યાપારમાં પ્રવર્તાવે ! અર્થાત્ કાયિક અશુભ વ્યાપારથી નિવૃત્તિ અને શુભ વ્યાપારમાં પ્રવૃત્તિરૂપ કાયગુપ્તિ સમજવી. (૨૦ થી ૨૫-૯૩૩ થી ૯૩૮)
एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । મુન્ની નિયત્તળે પુત્તા, અનુમઘેનુ ય સમો રદ્દ एताः पञ्च समितयः, चरणस्य च प्रवर्तने । गुप्तयो निवर्त्तने उक्ता, अशुभार्थेभ्यश्च सर्वतः ||२६|| અ -આ પાંચ સમિતિએ સત્ ‘ચેષ્ટા’ રૂપ ચારિત્રની પ્રવૃત્તિમાં કહેવાયેલી છે, અર્થાત્ ચારિત્રમાં પ્રવૃત્તિ રૂપ સમિતિઓ છે. જયારે સ અશુભ મનાયેાગ વગેરેથી નિવૃત્તિમાં પણ એટલે સ શુભ મનાયેાગ વગેરેમાં પ્રવૃત્તિ રૂપ અને સ અશુભ મનેયોગ વગેરેથી નિવૃત્તિ રૂપ ગુપ્તિએ કહેવાય છે. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિ વચ્ચે ભેદ છે. (૨૬૧૯૩૯)
एयाओ पत्रयणमायाओ, जे सम्म आयरे मुणी । सो खिष्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए तिबेमि ॥ २७ ॥
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
તાઃ प्रवचनमाडूः यस्सम्यगाचरेन्मुनिः । सक्षिप्रं सर्वसंसाराद्विप्रमुच्यते पण्डित इति ब्रवीमि ||२७|| અર્થ-આ આઠે પ્રવચનમાતાનું જે મુનિ સારી રીતિએ આચરણ કરશે, તે પડિત મુનિ, જલદી જલદી સ સંસારથી મૂકાય છે. આ પ્રમાણે હું જ મૂ! હું કહું છું. (૨૭૧૯૪૦)
ચાવીશત્રુ શ્રી પ્રવચન માતૃ અયન સ`પૂર્ણ
૧૩૪
1
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
माहणकुलसंभूत्रो, आसि विप्पो महायसो । जायाई जमजन्नंमि, जयघोसेत्ति नामओ ॥१॥ इंदिअग्गामनिग्गाही, मग्गगामी महामुणी । गामाणुगाम रीअंतो, पत्तो वाणारसीं पुरि ॥२॥ वाणारसीए बहिआ, उज्जाणंमि मणोरमे । फासुए सिज्जसंथारे, तत्थ वासमुवागए ॥३॥
॥त्रिभिर्विशेषकम् ।। ब्राह्मणकुलसम्भूतः, आसीत् विप्रः महायशाः । यायाजी यमयज्ञे, जयघोषः इति नाम्ना ॥१॥ इन्द्रियप्रामनिग्राही, मार्गगामी महामुनिः । प्रामानुप्रामं रीयमाणः, प्राप्तो वाणारसी पुरीम् ॥२॥ वाणारस्या बहिः, उद्याने मनोरमे । प्रासुकशय्यासंस्तारे, वत्र वासमुपागतः ॥३॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ—જે બ્રાહ્મણકુલમાં જન્મેલા મહાયશ બાહાણ હતા, તે જયઘોષ નામના મહામુનિ પંચમહાવ્રત રૂપી યજ્ઞ કરનારા, ઇન્દ્રિયસમુદાયને નિગ્રહ કરનારા અને મુક્તિમાર્ગગામી એક ગામથી બીજા ગામે વિહાર કરતાં વાણારસી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ નગરીમાં પધાર્યા. વણારસી નગરીની બહારના સુંદર ઉદ્યાનમાં પ્રાસુકશધ્યાસંથારાવાળી જગ્યામાં તેમણે નિવાસ કર્યો. (१ थी 3-८४१ थी ८४3)
अह तेणेव कालेणं, पुरीए तत्थ माहणे। विजयघोसेत्ति नामेण, जन्नं जयइ वेअवी ॥४॥ अह से तत्थ अणगारे, मासक्खमणपारणे । विजयघोसस्स जन्नंमि, भिक्खमट्ठा उवहिए ॥५॥
॥ युग्मम् ॥ अथ तस्मिन्नेव काले, पुर्या' तत्र ब्राह्मणः । विजयघोष इति नाम्ना, यज्ञ यजति वेदवित् ॥४॥ अथ स तत्रानगारो, मासक्षपणपारणे । विजयघोषस्य यज्ञे, भिक्षार्थमुपस्थितः ॥५॥
॥ युग्मम् ॥ અર્થ-હવે તે કાલમાં તે નગરમાં વેદત્તા વિશેષ નામના બ્રાહ્મણે યજ્ઞ શરૂ કર્યો છે. તે યજ્ઞમંડપમાં તે જયેષ મુનિ મા ખમણના પારણી નિમિત્તે ભિક્ષા માટે પધાર્યા. (४+५-८४४+६४१)
समुवठिअं तहिं सन्तं, जायगो पडिसेहए । नहु दाहामि ते भिक्खं, भिक्खू जायाहि अन्नओ॥६॥
जे अ वेअविऊ विप्पा, जन्नट्ठा य जे दिआ। . . जोइसंगविऊ जे अ, धम्माण पारगा ॥७॥
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી યશીયાધ્યયન-૨૫
૧૩૭ जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । तेसिं अन्नमिणं देयं, भो भिक्खू सव्वकामि ॥८॥
I afમર્વિરોજના समुपस्थितं तत्र संतं, याजकः प्रतिषेधति । नैव दास्यामि ते भिक्षा, भिक्षो ! याचस्व अन्यतः ॥६॥ ये च वेदविदो विप्रा, यज्ञार्थाश्च ये द्विजाः । ज्योतिषाङ्गविदो ये च, ये च धर्माणां पारगाः । ७॥ ये समर्थाः समुद्ध , परमात्मानमेव च । तेभ्योऽन्नमिदं देयं, भो भिक्षो ! सर्वकामितं ॥८॥
અથ- ત્યાં ભિક્ષા માટે આવેલા સાધુને યજ્ઞ કરનારે વિજયશેષ ભિક્ષાને નિષેધ કરે છે, અને તે ભિક્ષુ! હું તમને ભિક્ષા નહિ આપું, માટે તમે અહીંથી બીજે ઠેકાણે યાચના કરે! કેમ કે–હે ભિક્ષુ ! જેઓ વેદવેત્તાઓ જાતિબ્રાહ્મણે છે, જેઓ યજ્ઞપ્રજનવાળા યજ્ઞને જ કરે છે, જેમાં સંસ્કારની અપેક્ષાએ બીજા જન્મવાળા-દ્વિજ છે, જેઓ
જ્યોતિશાસ્ત્ર અને શિક્ષાદિ અંગને જાણે છે, જેઓ ધર્મ– શાસ્ત્ર-સર્વ વિદ્યામાં પારંગત છે અને જેઓ સંસારસાગરથી સ્વ-પરને ઉદ્ધાર કરવા સમર્થ છે, તેઓને જ આ ષટ્રસભરપૂર અન આપવાનું છે પણ બીજાઓને નહિ જ. (૬ થી ૮-૯૪૬ થી ૯૪૮) . सो तत्थ एवं पडिसिद्धो जायगेण महामुणी । નહિ હો રવિ તો, ઉત્તરસગો શા
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ.
नन्नदृठं पाणहेउं वा, नवि निव्वाहणाय वा । तेसि विमोक्खणट्ठाए, इमं वयणमब्बवी ॥१०॥ नवि जाणसि वेअमुहं, नवि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं जंच, जंच धम्माण वा मुहं ॥ ११ ॥ जे समत्था समुद्ध, परं अप्पाणमेव य । न ते तुमं विआणासि, अह जाणासि तो भण ॥ १२॥
૧૩૮
॥ चतुर्भिःकलापकम् ॥ महामुनिः । उत्तमार्थगवेषकः ॥ ९ ॥ निर्वाहणाय च ।
वचनमब्रवीत् ॥१०॥
याजकेन
!
स तत्रैव प्रतिषिद्धः, नाऽवि रुष्टो नाऽपि तुष्टः, नानार्थ पानहेतुं वा नापि तेषां विमोक्षणार्थं,
इदं नापि जानासि वेदमुखं, नापि यज्ञानां यन्मुखम् ।
नक्षत्राणां मुखं यच्च यच्च धर्माणां वा मुखम् ॥११॥ समर्थास्समुद्धर्तु, परमात्मानमेव च ।
ये
न तांस्त्वं विजानास्यथ जानासि ततो
भण ॥ १२ ॥
॥ चतुर्भिः कलापकम् ॥
અ–તે યજ્ઞમ`ડપમાં યજ્ઞ કરાવનાર વિજયઘોષદ્વારા આ પ્રમાણે પ્રતિષેધ કરાયેલ શ્રી જયદ્યેાષમુનિ, રાગ-દ્વેષ વગરના થઇ, મેક્ષાથી સમતાભાવે ઉભા રહેલ છે. તેઓ અન્ન માટે નહિં, પાન માટે નહિ, પેાતાના વસ્ત્ર વગેરેથી નિર્વાહૂ માટે નહિ, પરન્તુ તે યાજ્ઞિકાના મોક્ષ માટે આ વચન મેથ્યા કે તુ વેદ્યાના મુખ્ય વેદને જાણતા નથી, વળી. યજ્ઞાના ઉપાયને તુ જાણુતા નથી, નક્ષત્રોના પ્રધાન નક્ષત્રને
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
૧૩૮
તુ જાણતા નથી, ધર્માંના ઉપાયને તું જાણતા નથી અને જેએ સ્વ–પરના ઉદ્ધાર કરવા માટે સમર્થ છે તેને તુ लागतो नथी. ले तु सत्य लघुतो होय तो मोस ! (८ थी १२-८४८ थी ८-५२ )
तस्सक्खेवमुक्खं च, अचर्यंतो तर्हि दिओ । सपरिसो पंजली होउ, पुच्छई तं महामुणिं ॥ १३॥ आणं च मुहं बूहि, बूहि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं बूहि, बूहि धम्माण जं मुहं ॥१४॥ जे समत्था समुद्धतुं परं अप्पाणमेव य । एयं मे संसयं सव्वं, साहू कह पुच्छिओ ॥ १५॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ तस्याक्षेप प्रमोक्षं च, अशक्नुवन् तस्मिन् द्विजः । सपर्षत प्राञ्जलिर्भूत्वा पृच्छति तं महामुनिम् ॥ १३ ॥ वेदानां च मुखं ब्रूहि, ब्रूहि यज्ञानां च मुखम् । नक्षत्राणां मुखं ब्रूहि, ब्रूहि धर्माणां च मुखम् ॥१४॥ ये समर्थास्समुद्धर्तुं परमात्मानमेव च । एतन्मे संशयं सर्व, साधो ! कथय पृष्टं ॥ १५ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અથ-આ પ્રમાણે તે મુનિના પ્રશ્નના જવાબ આપવા અસમર્થ થતા તે બ્રાહ્મણુ, યજ્ઞમંડપમાં સભા સહિત એ હાથ જોડીને તે મહામુનિને પૂછે છે કે-આપ કહો કે-વેઢામાં મુખ્ય વેદ કયા છે ?, યજ્ઞોના ઉપાય કર્યો છે ?, નક્ષત્રામાં
Page #159
--------------------------------------------------------------------------
________________
१४०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજે ભાગ પ્રધાન કેણ છે?, ધર્મોને ઉપાય કર્યો છે? અને સવ-પરને ઉદ્ધાર કરવા સમર્થ કેણ છે? હે મુનીશ્વર ! આ પૂછેલા સઘળા પ્રશ્નોને આપ જવાબ આપે! (૧૩ થી ૧૫-૯૫૩ था ८५५)
अग्गिहुत्तमुहा वेआ, जण्णट्ठी वेअसां मुहं । नक्खत्ताण मुहं चंदो, धम्माणं कासवो मुहं ॥१६॥ जहा चन्दं गहाईआ, चिट्ठन्ति पंजलीउडा । वंदमाणा नर्मसंता, उत्तमं मणहारिणो ॥१७॥ अजाणगा जण्णवाई, विज्जामाहाण संपया । गूढा सज्झायतवसा, भास छन्ना इवग्गिणी ॥१८॥
॥त्रिभिविशेषकम् ॥ अग्निहोत्रमुखा वेदाः, यज्ञार्थी वेदसा मुखम् । नक्षत्रागां मुखं चन्द्रः, धर्माणां काश्यपो मुखम् ॥१६॥ यथा चन्द्र ग्रहादिकाः, तिष्ठन्ति प्राञ्जलिपुटाः । वन्दमानाः नमस्यन्तो, उत्तम मनोहारिणः ॥१७॥ अजानाना यज्ञवादिनो, विद्याब्राह्मणसम्पदाम् । गूढा स्वाध्यायतपसा, भस्मच्छन्ना इवाग्नयः ॥१८॥
॥त्रिभिर्विशेषकम् ॥ અથ—અગ્નિહોત્ર (કર્મ રૂપ કાઠને બાળવા માટે દહ સદ્ભાવનાની આહૂતિવાળો ધર્મધ્યાન રૂ૫ અગ્નિહોત્ર કહેવાય છે.) રૂપ પ્રધાનવાળા વેદે છે. અર્થાત દહીંના માખણની જેમ વેના નવનીત સમાન આદર્યકમાં સત્ય તપ વગેરે દશ
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
૧૪૧
પ્રકારના ધમ તે જ અગ્નિહેાત્ર પ્રધાન છે. યજ્ઞોના ઉપાય તરીકે સંયમ રૂપ ભાવયજ્ઞના અથી પુરૂષ છે. નક્ષત્રોમાં પ્રધાન ચંદ્ર છે. ધર્મનું મુખ-મૂલ ઉપાય તરીકે યુગાદિદેવશ્રી ઋષભદેવ ભગવાન છે, કેમ કે—તેઓશ્રી ધર્મના પ્રથમ પ્રરૂપક છે. જેમ ચંદ્રને હાથ જોડી સ્તુતિ-નમસ્કાર કરતા ગ્રહ વગેરે નક્ષત્રો પ્રધાન રીતિએ અતિ વિનયવાળા ચિત્તાક ક ઢેખાતા ઉભા રહે છે, તેમ શ્રી ઋષભદેવ ભગવાનને પણ ધ્રુવેન્દ્ર વગેરે સ્તુતિ-નમસ્કાર આદિકરે છે. અર્થાત્ માહાત્મ્યશાલી શ્રી ઋષભદેવસ્વામી ધર્મના મૂલ રૂપે છે. વિદ્યા રૂપ બ્રાહ્મણસંપત્તિવાળાએ યજ્ઞવાદીએ જે તારા વડે પાત્રપણાએ માનેલ છે. તેએ અજ્ઞાની છે, કેમ કે–સાચા બ્રાહ્મણ્ણાને નિપરિગ્રહતા હાવાથી વિદ્યા એ જ સ ́પત્તિ હેાય. તે બૃહદ્ આરણ્યક કથિત દશ પ્રકારના ધર્મને જાણતા હૈાવા છતાં આ લેાક બાહ્ય યજ્ઞને કરે ? વેદ, અધ્યયન, ઉપવાસ વગેરે બહારથી શાન્ત સંવરવાળા આ અજ્ઞાનીએ, ભસ્મ નીચે ઢંકાયેલ અગ્નની માફક ભીતરમાં કષાયની આગથી ભભૂકતા જ છે. તમે માનેલ આ બ્રાહ્મણેા કેવી રીતિએ સ્ત્ર-પરના ઉદ્ધાર કરી શકે? અર્થાત્ ન જ શકે. (૧૬ થી ૧૮, ૯૫૬ થી ૯૫૮)
जो लोए बंभणो वृत्तो, अग्गी वा महिओ जहा । सया कुसलसदिट्ठ, तं वयं बूम माहणं ॥ १९॥
जो न सज्जइ आगंतु, पञ्चयंतो न सोअइ । रमए अज्जवयणंमि, तं वयं बूम माहणं ॥ २०॥
Page #161
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
जायख्वं
निर्द्धतमलपावगं । माहणं ॥ २१ ॥
जहा मट्ठ, रागद्दोस भयाइथं, तं वयं बूम तसे पाणे विआणित्ता, संगहेण यथावरे | जो न हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥ २२॥
૧૪૨
कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा मया । मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ||२३|| चित्तमं तमचित्तं वा, अप्पं वा जह वा बहु | न गिण्हइ अदत्तं जो, तं वयं : बूम माहणं ॥ २४॥
दिव्यमाणुसतेरिच्छं, जो न मणसा कायवक्त्रेणं, तं वयं जहा पउमं जले जायं नोवळिप्पई एवं अलित्तं कामेहि, तं वयं बूम अलोलुअं मुहाजीवी, अणगारं असंसतं हित्थेसु तं वयं बूम माहणं ॥२७॥ जहित्ता पूव्त्रसंजोगं, नातिसंगे अ बंधवे । जो न सज्झइ रमु तं वयं बूम माहणं ॥२८॥
।
सेवह
बूम
मेहुणं ।
माहणं ॥२५॥ वारिणा ।
यो लोके ब्राह्मण उक्तः, अग्निः वा सदा कुशलसन्दिष्टं तं वयं ब्रूमो यो न स्वजत्यागन्तु : प्रत्रजन् न रमते आर्यवचने, तं वयं ब्रूमो
माहणं ॥ २६॥ अकिंचणं ।
॥ दशभिःकुलकम् ॥
महितो यथा ।
ब्राह्मगम् ॥ १९ ॥
शोचति । ब्राह्मणम् ॥२०॥
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
जातरूपं यथार्थं, रागद्वेषभयातीतं तं वयं ब्रेमो
निर्मातमलपापकम् ।
,
૧૪૩
ब्राह्मणम् ||२१||
स्थावरान् ।
त्रसप्राणिनो विज्ञाय, संग्रहेण च यो न हिनस्ति त्रिविधेन, तं वयं ब्रूमो ब्राह्मणम् ||२२|| क्रोधात् वा यदि वा, हास्याल्लोभात् वा यदि वा भयात् । मृषां न वदति यस्तु, तं वयं ब्रूमो ब्राह्मणम् ॥२३॥ चित्तवन्तमचित्तं वाऽल्पं वा यदि वा बहुम् । न गृहणात्यदत्तं यो, तं वयं ब्रमो ब्राह्मणम् ||२४|| दिव्यमानुष्यतिरश्चीनं, यो न सेवेत मनसा कायेन वाक्येन तं वयं ब्रूमो यथा पद्म जले जातं, नोपलिप्यते एवं अलिप्तं कामैः, तं वयं ब्रूमो अलोलुपं मुधाजीविनं, अनगारम किञ्चनम् । असंसक्तं गृहस्थैः, तं वयं ब्रूमो हित्वा पूर्वसंयोगं, ज्ञातिसंगांश्च यो न सजति एतेषु तं वयं ब्रूमो
मैथुनम् । ब्राह्मणम् ॥२५॥ वारिणा । ब्राह्मणम् ॥२६॥
ब्राह्मणम् ॥|२७||
बान्धवान् । ब्राह्मणम् ||२८|| ॥ दशभिःकुलकम् ॥ કહેવાય છે . અને જે
અથ-લેાકમાં જે બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણે જેવી રીતિએ અગ્નિ પૂજેલ છે, તે બ્રાહ્મણ અને અગ્નિનું સત્ય સ્વરૂપ તત્ત્વજ્ઞ કુશલેએ કહેલ છે. તેમાં પહેલાં અમે બ્રાહ્મણનુ સ્વરૂપ જણાવીએ છીએ. જે સ્વજન વગેરે સ્નેહ-સંબધીને મળવા માટે આસકિત- રાગ કરતા નથી અને સ્વજના આવીને મળીને જાય છતાં એમના વગર કેવી રીતિએ રહી શકીશ-એમ શાક કરતા ની, પરન્તુ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
તી...કર રૂપ આર્યંના વચનમાં રમતા રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જેમ તેજના ઉત્કર્ષ માટે મન:શિલ વગેરેથી ઘસેલું સાનુ અને અગ્નિમાં નાખેલુ સાનુ તેજસ્વી અને મલ વગરનુ થાય છે, તેમ બાહ્ય-અભ્યંતર ગુણસંપન્ન અને એથી જ રાગ દ્વેષના ભય વગરના જે છે, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ત્રસ-સ્થાવર જીવાને સક્ષેપથી અને વિસ્તારથી જાણીને મન-વચન- કાયાના યાગી હતેા નથી, તેને– અહિં‘સકને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ક્રોધથી, હાસ્યથી લાભો અને ભયથી મૃષાઅસત્ય ખેલતા નથી,તેને-સત્યવાદીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે દ્વિપદ-ચતુષ્પદ વગેરે સચિત્ત અને સેનુ આદિ અચિત્તને થાડી કે ઘણી કાઇ પણ ચીજને કાઇના દીધા વગર લેતા નથી, તેને–અચૌર્ય વ્રતધારી અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ધ્રુવ-મનુષ્ય-તિયંચ સંબંધી મૈથુનને ત્રિવિધ સેવતા નથી. તેને-બ્રહ્મચારૢને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જેમ પાણીમાં કમલ પેદા થયેલું છે, છતાં પાણીથી લેપાતુ નથી, તેમ કામેથી પેદા થયા છતાં જે કામેામાં લેપાતા નથી-જલકમલવત્ અલિપ્ત હાય છે, તેને-નિષ્કામને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે આહાર આદિમાં લ'પટતા વગરના છે, ભેષજ
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી યશીયાધ્યયન-૨૫ મંત્ર આદિના ઉપદેશથી આજીવિકા નહિ કરનારે-મુધાજીવી છે, પૂર્વે કે પાછળથી પરિચિત ગૃહસ્થની સાથે સંબંધ વગરને છે, અકિંચન છે અને અનગાર છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે માતા આદિના સંબંધ રૂપ પૂર્વસંગને, લક વગેરેના સંબંધ રૂપ જ્ઞાતિસંગને, બાંધાને અને ભેગને છેડીને ફરીથી પણ તેમાં રાગ કરનારે બનતું નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૧૯ થી ૨૮–૯૫૯ થી ૯૬૮)
पमुबंधा सव्ववेआ, जठं च पावकम्मुणा । न तं तायंति दुस्सीलं, कम्माणि बलवंतिह ॥२९॥ नवि मुंडिएण समणो, न ॐकारेण बम्भणो। न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ॥३०॥ समयाए समणो होई, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ, तवेणं होइ तावमो ॥३१॥ कम्युणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिो । कम्मुना वइसो होइ, मुद्दो हवइ कम्मुणा ॥३२॥ एए पाउकारे बुद्धे, जेहिं होइ सिणायो । सव्वसंगविणिमुकं, तं वयं बूम माहणं ॥३३॥ एवं गुणसमाउत्ता, जे भवंति दिउत्तमा । ते समत्था उ उद्धतु, पर अगणमेव य ॥३४॥
- ॥षमि कुलकम् ॥
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ,
पशुबन्धा सर्ववेदाः, इष्टं च पापकर्मणा । न तं त्रायन्ते दुश्शीलं कर्माणि बलवन्तीह ||२९|| नापि मुण्डितेन श्रमणो, ओंकारेण न ब्राह्मणः । न मुनिररण्यवासेन, कुशचीवरेण न समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ज्ञानेन च मुनिर्भवति, तपसा भवति तापसः ॥३१॥ कर्मणा ब्राह्मणो भवति, कर्मणा भवति क्षत्रियः । वैश्यः कर्मणा भवति, शूद्रो भवति कर्मणा ॥ ३२॥ एतान्प्रादुरकार्षीद् बुद्धः, यैः भवति स्नातकः ।
सर्वकर्मविनिर्मुक्तं तं वयं ब्रूमो एवं गुणसमायुक्ता, ये भवन्ति ते समर्थाः तूढ, परमात्मानमेव तूद्ध,
૧૪૬
तापसः ॥३०॥
ब्राह्मणः ।
ब्राह्मणम् ॥३३॥ द्विजोत्तमाः ।
च ॥ ३४ ॥
॥ षभिःकुलकम् ॥
અથ-પશુઓના વિનાશ માટે ખંધનના કારણભૂત ઋગ્વેદ વગેરે સવ વેઢા, પાપના હેતુભૂત પશુના વધ વગેરેના અનુષ્ઠાનથી કરેલ યજ્ઞ, તે દુરાચારી યજ્ઞ કરનારને સંસારઅંધનથી ખચાવી તારી શકતા નથી; કેમ કે-પશુવધ વગેરેમાં પ્રવત્તક હાઈ તે વેદ અને યજ્ઞ ક બલવક છે.
વળી માથું મુંડાવા માત્રથી ‘શ્રમણુ' કહેવાતા નથી, એકાર માત્રથી ‘બ્રાહ્મણ' બનતા નથી, અરણ્યમાં રહેવાથી મુનિ’ થતા નથી અને વલ્કલ વગેરે કુશના વસ્ત્ર માત્રથી 'तास' थतो नथी.
વળી સમતાથી શ્રમણ થાય છે, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ અને છે, જ્ઞાનથી સુનિ અને છે અને તપથી તાપસ બને છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી યશીયાધ્યયન-૨૫
૧૪૭ તેમજ જ્ઞાન–ધ્યાન વગેરે કિયા રૂપ કર્મથી બ્રાહ્મણ બને છે, પીડિતના રક્ષણ રૂપ કર્મથી ક્ષત્રિય થાય છે, વ્યાપાર-પશુ રાખવાં–ખેતી આદિથી વૈશ્ય બને છે અને શેકના હેતુભૂત નેકરી વગેરે કરવા રૂપ કર્મથી શુદ્ર બને છે.
આ પૂર્વોક્ત અહિંસા આદિ અર્થે શ્રી સર્વજ્ઞ ભગવાને પ્રગટ કરેલ છે, કે જે અર્થોથી કેવલી રૂપ સ્નાતક બને છે. આથી આસન્નમુક્તિ હઈસર્વકર્મરહિત સિદ્ધ જેવા સ્નાતકકૈવલીને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
આ પ્રમાણે જેઓ અહિંસા આદિ ગુણેથી યુક્ત હોય છે, તેઓ સ્વ-પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ ઉત્તમ બ્રાહ્મણે થઈ શકે છે પણ બીજા નહિ. (૨૯ થી ૩૪૯૬૯ થી ૯૭૪)
एवं तु संसये छिन्ने, विजयघोषे अ माहणे । समुदाय तओ तं तु, जयघोसं महामुणि ॥३५॥ तुढे अ विजयघोसे, इणमुदाहु कयजली । माहणत्तं जहाभूकं, सुटूठु मे उवदसि ॥३६॥ તુ જાત્રા ગણા, તુમે વેગવા વિક! जोइसंगविड तुब्भे, तुम्भे धम्माण पारगा ॥३७॥ तुब्भे समत्था उद्धत्तुं, पर अप्पाणमेव य । तमणुग्गहं करे हम, भिक्खेणं भिक्खुउत्तमा ॥३८॥
| | રમણીપમ્
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
एवं तु संशये छिन्ने, विजयघोषश्च ब्रह्मणः । સમાજ્ઞાયતત: તંતુ, નયઘોષ મદ્દામુનિમ્ રૂી तुष्टश्च विजयघोषः, इदमुदाहृतवान् कृतांजलिः । ब्राह्मणत्वं यथाभूतं सुष्ठु मे उपदर्शितम् ||३६|| यूयं यष्टारो यज्ञानां यूयं वेदविदो विदुः । ज्योतिषाङ्गत्रिदो यूयं यूयं धर्माणां पारगाः ॥३७॥ यूयं समर्था उद्धर्तु, परमात्मानमेव મૈં । તનુપ્રદ્રતામાન, મત્સ્યેન મિન્નત્તમ ! ॥૮॥ ।। ચતુર્મિ:ાવત્ ॥
અથ-આ પ્રમાણે કહીને જ્યારે મુનીશ્વર ઉભા રહ્યા છે, ત્યારે આ પ્રમાણે કહેલ નીતિથી—સ’શય છેદાવાથી, આ જયઘાષ મહામુનિ મારા ભાઈ છે' એમ એળખીને, સ’તુષ્ટ થયેલે વિજયશ્રેષ નામના બ્રાહ્મણ હાથ જોડીને કહેવા લાગ્યા કે—આપે મને સારી રીતિએ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. વળી તેમણે જણાવ્યુ` કે—હૈ યથા તત્ત્વના જાણુ ! આપ સાચા યજ્ઞોને કરનારા યાજ્ઞિક છે, આપ સાચા વેદને જાણુ નાર છે, આપ સાચા જયાતિષના અંગના જાણુ છે, આપ ધર્મના પારને પામેલા છે અને આપ સાચે જ સ્વ-પરને ઉદ્ધાર કરવા માટે સમથ' છે. હે ઉત્તમ ભિક્ષુક! કૃપા કરા!, પધારો! અને અમને ભિક્ષાના લાભ આપે. આ પ્રમાણે વિજયઘાષ બ્રાહ્મણે મુનીશ્વરને સ્તુતિપૂર્વક શિક્ષાનું આમ ત્રણ આપ્યુ. (૩૫ થી ૩૮-૯૭૫ થી ૯૭૮ ૬
न कज्जं मज्ज भिक्खेणं, खिष्पं निक्खमसू दिआ । मा भमिहिसि भयावते, घोरे संसारसागरे ॥ ३९ ॥
Page #168
--------------------------------------------------------------------------
________________
Cu
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫ उवलेओ होइ भोगेसु, अभोगी नोवलिप्पइ । भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥४०। उल्लौ सुको अ दो छूढा, गोलया मट्टिआमया । दोवि आव डिआ कुड्डे, जो उल्लो सोऽत्य लग्गइ ॥४१॥ एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गति, जहा सुक्के उ गोलए ॥४२॥
॥ चतुर्मि:कलापकम् ।। न कार्य मम भैक्ष्येण, क्षिप्रं निष्काम द्विज ! । मा अमीः भयावत्र्ते, घोरे संसारसागरे ॥३९॥ उपलेपो भवति भोगेषु, अभोगी नोपलिप्यते । भोगी भ्रमति संघारे, अभोगी विप्रमुच्यते ॥४०॥ आर्द्रः शुष्कश्च द्वौ क्षिप्तौ, गोलको मृत्तिकामयौ । द्वावप्यापतितौ कुडये, यः आर्द्रः सोऽत्र लाति ॥४१॥ एवं लगन्ति दुर्मेधसः, ये नराः कामलालसाः । विरक्तास्तु न लगन्ति, यथा शुष्कः तु गोलकः ॥४२॥
चतुर्भिःकलापकम् ॥ અથ– હવે વિજયશેષ બ્રાહ્મણને મુનીશ્વર કહે છે કેમારે ભિક્ષાનું કેઈ કાર્ય નથી, પરંતુ તમે સાચા બ્રાહ્મણ અને !, શ્રી ભાગવતી દીક્ષા સ્વીકારે! અને ભયના આવત્તવાળા ઘર સંસાર સાગરમાં ભ્રમણ કરે નહિ. ભેગો ભેગવવાથી કર્મવૃદ્ધિ રૂપ ઉપલેપ થાય છે. ભેગ વગરને કર્મસંબંધથી લેપાતું નથી. ભેગી સંસારમાં ભમે છે, જ્યારે અભેગી સંસારથી મુકત બને છે. જે ભીને–લી માટીને
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ,
એક ગેળે અને બીજે માટીને સુકો મેળો ભીંત ઉપર ફેંકાયેલું હોય, તે તેમાં લીલે ભીને ગળે ભીંતમાં લાગે છે–ચૂંટે છે. જ્યારે સુકે ગળે ભીંતમાં લાગતું નથી—ચોંટતે નથી. એ રીતિએ દુષ્ટ બુદ્ધિવાળા-કામમાં લાલસાવાળા મનુષ્ય કર્મની સાથે લાગે છે, પરંતુ વૈરાગી મનુષ્ય કર્મની સાથે સુકા ગેળાની માફક લાગતા નથી. (૩૯ થી ૪ર-૯૭૯ થી ૯૮૨)
एवं सो विजयघोसो, जयघोसस्स अंतिए । अणगारस्स निक्खंतो, धम्म, सोच्चा अणुत्तर ॥४३॥ एवं स विजयघोषः, जयघोषस्यान्तिके । अनगारस्य निष्क्रान्तः, धर्म श्रुत्वानुत्तरम् ।।४३।।
અર્થ-આ પ્રમાણે તે વિજયશેષ શ્રી જયશેષ મુનિની પાસે અનુપમ ધર્મ સાંભળીને શ્રી ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરનાર થયા. (૪૩–૯૮૩) खवित्ता पूचकम्माई. संजमेण तवेण य । जयघोसविजयघोसा, सिद्धिं पत्ता अणुत्तरं तिबेमि ॥४४॥
क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा च । जय घोषविजयघोषौ, सिद्धि प्राप्तावनुत्तराम् ।।
ત્તિ ત્રવામિ Iકકા અર્થ-સંયમ અને તપથી પૂર્વકમેને ખપાવીને શ્રી જયઘોષ અને શ્રી વિજયશેષ મુનિ અનુત્તર સિદ્ધિગતિને પામ્યા. આ પ્રમાણે હે જંબૂ! હું તને કહું છું, (૪૪-૯૮૪)
પચીસમું શ્રી યઝીયાધ્યયન સંપુર્ણ
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-ર૬
सामायारि पवक्खामि, सव्वदुक्खविमोक्खणिं । जं चरित्ताण निग्गंथा, तिण्णा संसारसागर॥१। सामाचारी प्रवक्ष्यामि, सर्वदुःखविमोक्षणीम् ।। यां चरित्वा निग्रंथाः, तीर्णाः संसारसागरम् ॥१॥
અર્થ-જે સામાચારીને આચરી નિર્ચ સંસારસાગરને તરે છે, તરશે અને તરી ગયા, તે સર્વ દુખેથી મૂકાવનારી સાધુજનકર્તવ્ય રૂપ સામાચારીને હું કહીશ. (१-८८५) पढमा आवस्सिआ नाम १, बिइआ यनिसीहिआ २ । आपुच्छणा य तइमा ३, चउत्थी पडिपुच्छणा ४ ॥२॥ पंचमा छंदणा नामं ५, इच्छाकारो अछट्ठो ६ । सत्तमो मिच्छ कारो उ ७, तहकारो अ अट्ठमो ८॥३॥ अब्भूट्ठाणं नवमं ९, दसमा उवसंपया १० । एसा दसंगा साहूणं, सामायारी पवेइआ ॥४॥
॥विभिर्विशेषकम् ।। प्रथमाऽऽवश्यकी नाम्नी, द्वितीया च नषेधिकी । आपृच्छना च तृतीया, चतुर्थी प्रतिपृच्छना ॥२॥
Page #171
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
પર
पञ्चमी छन्दना नाम्नी, इच्छाकारश्च षष्ठी । सप्तमी मिथ्याकारस्तु, तथाकारश्चाष्टमी ॥३॥
अभ्युत्थानं नवमी,
दशम्युपसंपद् ।
एषा दशाङ्गा साधूनां सामाचारी प्रवेदिता ||४||
॥ त्रिभिर्विशेषकम् ॥ अर्थ-पडेली भावश्यडी, पील नैबेधिडी, ल આપ્રચ્છના, ચેાથી પ્રતિપ્રશ્છના, પાંચમી છંદના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર, નવમી અભ્યુત્થાન અને દશમી ઉપસ'પદા-એમ સાધુએની મા દશાંગી-દવિધ સામાચારી ભગવ'તાએ કહેલી છે. ( ૨ થી ૪ ૯૮૬ થી ૯૮૮)
गमणे आवसि कुज्जा, ठाणे कुज्जा णिसी हिअं । आपुच्छणा सयं करणे, परकरणे पडिपुच्छणा ॥५॥ छंदणा दव्वजाएणं, इच्छाकारी अ सारणे । मिच्छाकाशे अ निंदार, तहकारी पडिस्सुए ||६|| अन्भुट्ठाणं गुरुपूआ, अच्छणे उवसंपया । एवं दुपंच संजुत्ता, सामायारी पवेइआ ॥७॥
॥ त्रिभिर्विशेषकम् ॥
गमने आवश्यक कुर्यात्, स्थाने कुर्यान्नैषेधिकीम् । आपृच्छना स्वयं करणे, परकरणे प्रतिपृच्छना ||५|| छन्दना द्रव्यजातेन, इच्छाकार सारणे । मिथ्याकारश्च निन्दार्या तथाकारः प्रतिश्रुते ||३||
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શ્રી સામાચારી અધ્યયન-૨૬
अभ्युत्थानं गुरुपूजायां, अवस्थाने उपसम्पत् । एवं द्विपञ्चकसंयुक्ता, सामाचारी प्रवेदिता ॥७॥
| | ત્રિમિષિમ્ | અથ–હવે વિષય-વિભાગથી આ સામાચારી કહે છે. (૧) તથાવિધ જ્ઞાનાદિ આવશ્યક હેતુ ઉપસ્થિત થવાથી ઉપાશ્રય વગેરે સ્થાનમાંથી બહાર નીકળતાં “અવશ્યકી નામની પહેલી સમાચારી સાચવવી, અર્થાત્ આવસહી બેલીને ગુરૂઆજ્ઞાપૂર્વક બહાર જવું.
(૨) ઉપાશ્રય વગેરે સ્થાનમાં પ્રવેશ કરતાં ગમન આદિના નિષેધ રૂ૫ “ધિકી' નામની બીજી સામાચારી સાચવ યાને પ્રવેશતાં “નિશીહિ' શબ્દ બેલ.
(૩) “આ કાર્ય હું કરું કે નહિ ઈત્યાદિ પૂછવા રૂપ અર્થાત્ પોતાના કેઈ પણ કાર્યને સ્વયં કરવામાં ગુરુને પૂછવા રૂપ “આપ્રચ્છના' નામની ત્રીજી સામાચારી સાચવવી.
(૪) અન્ય કાર્ય કરવામાં પણ ગુરુને પૂછવું. ગુરુએ જેડ્યો હોય છતાં ફરીથી પ્રવૃત્તિના કાળમાં ગુરુને પૂછવા રૂપ પ્રતિપ્રચ્છના” નામની થિી સામાચારી જાણવી.
(૫) પૂર્વે ગ્રહણ કરેલા આહારાદિ દ્રવ્ય સમુદાયમાંથી શેષ સાધુઓને “આ આહારાદિ હું લાવ્યો છું, તે જે કેઈને ઉપયોગી થાય તે ઈરછા પ્રમાણે લે.”—એમ આપવા માટે આમંત્રણ કરવું, તે “છંદના” નામની પાંચમી સામાચારી સમજવી.
(૬) પિતાની ઈચ્છાથી તે તે કાર્ય કરવું તે “ઈચ્છાકાર.”
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
"
જો કે- તમે કરવા માટે ઇચ્છેલું. આ કાય છે પણ મારી ઈચ્છા છે.” ‘હું... આ કામ કરૂ, મારા પાત્રલેપાદિ કાને તમે ઈચ્છાથી કરો.' આ પ્રમાણે ક્રમશઃ સ્વ-પર સારણમાં ઈચ્છાકાર' સામાચારી છઠ્ઠી જાણવી.
(૭) જયારે કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય, ત્યારે શૂલના સ્વીકારપૂર્વક ‘મિથ્યા દુષ્કૃત' આપે. અર્થાત્ અસત્ય માચરણ થતાં ધિકકાર છે મને, કે જે મે આ અસત્ય કરેલ છે.’-આવા પ્રકારની નિદામાં મિથ્યાકાર' નામની સાતમી સામાચારી સમજવી.
(૮) જ્યારે ગુરુમહારાજ વાંચના વગેરેનુ દાન કરે,. ત્યારે આ આ પ્રમાણે જ છે.’ –એવા સ્વીકાર રૂપ પ્રતિશ્રુતમાં અર્થાત્ ગુરુ આદિ જે કહે તે સાંભળી તે તરત જ ‘તદ્ઘત્તિ’ કહી સ્વીકાર રૂપ પ્રતિશ્રુતમાં ‘તથાકાર' નામની આઠમી
સામાચારી છે.
(૯) બહુમાનયોગ્ય આચાય, ગ્લાન આદિને યથાચિત આહાર આદિ સંપાદન રૂપ ગુરુપૂજામાં ‘અભ્યુત્થાન’ નિમંત્રણા રૂપ નવમી સામાચારી જાણવી.
(૧૦) ખીજા આચાય ની સમીપમાં ‘આટલા કાળ સુધી આપની પાસે હું રહીશ.’-એવી ‘ઉપસ’પદા’ નામની દશમી સામાચારી સમજવી. આ પ્રમાણે દવિધ સામાચારી ડેલી છે. ( ૫ થી ૭-૯૮૯ થી ૯૯૧)
पुल्लिंमि चउन्भागे, आइच्चमि समुट्ठिए । भंडगं पडिले हित्ता, वंदित्ता य तओ गुरुं ॥८॥
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૫૫
पुच्छिज्जा पंजलीउडो, किं कायव्वं मए इह । इच्छं निओइउ भंते, वेआवच्चे व सज्झाए ॥ ९ ॥ वेआवच्चे निउत्तेणं, कायव्वं अगिलायओ । सज्झार वा निउत्तेणं, सव्वदुक्खविमोक्खणे ॥ १० ॥ ।। મિયિંરોજમ્ ।।
समुत्थिते
गुरुम् ||८ |
पूर्वस्मि चतुर्भागे, आदित्ये भाण्डकं प्रतिलिख्य, वन्दित्वा च ततो पृच्छेत् प्राञ्जलिपुट:, किं कर्त्तव्यं मयेह ? | इच्छामि नियोजयितुं, भदन्त ! वैयावृत्ये वा स्वाध्याये ||९|| वैयावृत्ये नियुक्तेन, कर्त्तव्यमग्लाभ्यैव । स्वाध्याये वा નિયુત્તન, સતુધ્વનિમોક્ષળે ૦૫ ।। નિમિર્વિશેષષ્ઠમ્ । અથ-બુદ્ધિથી આકાશના ચાર પ્રકારના વિભાગ કરાય છે. ત્યાં પૂર્વદિશા સંબંધો કાંઇક ન્યૂન આકાશના ચેાથા ભાગમાં જ્યારે સૂ આવે છે ત્યારે પાદોનપારિસિમાં (સૂર્યોંદય પછી ૨ ૪.-૨૪ મિ.થાય ત્યાર પછી ) પાત્રા વગેરે ઉપકરણનું પલેિહણ કરીને અને આચાય આદિ ગુરુને વંદના કરીને ભાલતલ ઉપર બે હાથ જોડીને પૂછે કેઆ સમયમાં હું ઈચ્છું છું કે-હે ભગવન્ ! આપ વેયાવચ્ચ કે સ્વાધ્યાયમાં જેમાં મને જોડવા ઈચ્છે, તેમાં હું જોડાવા ઇચ્છું છું. જો ગુરુમહારાજ વૈયાવચ્ચમાં જોડે, તે શરીરના શ્રમના વિચાર કર્યા સિવાય વૈયાત્રચ્ચ કરવી. જો ગુરુજી સ્વાધ્યાયમાં નિયુક્ત કરે, તા સર્વ દુઃખાી મૂકાવનાર
4
$
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ સ્વાધ્યાયમાં શરીરશ્રમની ચિન્તા કર્યા સિવાય પ્રયત્ન કરે नये. ( : थी १०-६५२ थी ८८४) दिवसस्स चउरो भाए, कुज्जा भिक्खू विअक्खणो। तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु वि ॥११॥ पढम पोरिसि सज्जायं, बिइ झाणं झिआयइ । तइ पाए भिक्खायरिय, पुणो चउत्थिए सज्झायं ॥१२॥ आसाढे मासे दुपया, पोसे मासे चउप्पया । चित्तासोएसु मासेमु, तिपया हवइ पोरिसी ॥१३॥ अंगुलं सत्तरत्तेणं, पक्खेणं तु दुअंगुलं । वढए हायए आवि, मासेणं चउरंगुलं ॥१४॥
॥चतुर्मि:कलापकम् ॥ दिवसस्य चतुर्भागान, कुर्याद् भिक्षुः विचक्षणः । ततः उत्तरगुणान्कुर्यादिनभागेषु चतुर्वपि ॥ १॥ प्रथमां पौरुषी स्वाध्यायं, द्वितीयायां ध्यानं ध्यायेत् । तृतीयायां भिक्षाचर्या, पुनश्चतुझं स्वाध्यायम् ॥१२॥ आषाढे मासे द्विपदा, पोषागसे चतुष्पदा । चैत्राश्विनयोर्मासयोः, त्रिपदा भवति पौरुषी ।।१३।। अङ्गुलं सप्तरात्रेण, पक्षेण च द्वयङ्गुलम् । वर्द्धते हीयते वाऽपि, मासेन चतुरङ्गुलम् ॥१४॥
॥ चतुर्भि:कलापकम् ।। અર્થ-વિચક્ષણ સાધુ દિવસના ચાર ભાગ કરે. દિવસના ચાર ભાગમાં પણ સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણ કરે! પહેલી
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન- ૨૬
૧૫૭ પિરિસીમાં સ્વાધ્યાય-સૂત્રાભ્યાસ. બીજી પરિસીમાં ધ્યાનઅર્થચિંતન,ત્રીજી પિરિસીમાં ભિક્ષાચર્યા અને ચોથી પિરિસીમાં ફરીથી સ્વાધ્યાય કરે ! આષાઢ પૂર્ણિમા દિને જાનુછાયા બે પદવાળી હોય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. આવી રીતિએ પિષ માસની પૂર્ણિમા દિને જ્યારે ચાર પદવાળી જાનુછાયા હેય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. ચૈત્ર અને આસો માસની પૂર્ણિમા દિને જ્યારે ત્રણ પદવાળી જાતૃ-- છાયા હેય, ત્યારે પરિસીનું માપ નીકળે છે. વળી દક્ષિણાયનમાં સાત અહેરાત્રી બાદ પરિસીના માપમાં એક આગળ વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. પખવાડીયા બાદ આંગળ પિરિસૌના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. એ રીતિએ એક મહિના બાદ ચાર આંગળ પિરિસીના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. (૧૧ થી ૧૪-૯૫ થી ૯૯૮)
आसाढबहुलपक्खे, भद्दवए कत्तिए अ पोसे अ । फग्गुण-वइसाहेसु अ, नायव्या ओमरत्ताओ ॥१५॥ जेट्ठामूले असाढ-सावणे, छहि अंगुलेहिं पडिलेहा। अहहिं बी अतिअम्मि, तइए दस अट्ठहिं च उत्थे ॥१६॥
| મુમમ | आषाढबहुलपक्षे, भाद्रपदे कार्तिके च पौषे च । #ાનવૈશાવચોગ્ય, જ્ઞાનવ્યા નવમાત્રચર, સ્થા ज्येष्ठाभूले आषढश्रावणे, षड्भिरंगुलः प्रतिलेखा । अष्टभिर्द्वितीयत्रिके, तृतीये दशभिरष्टभिश्चतुर्थे ॥१६॥
|| યુરમ |
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ सर्थ-भाषात, माहवा, ति, पोष, शराय सने વૈશાખ માસને વદ પક્ષ ચૌદ દિવસને કહેવાય છે. પૂર્વોક્ત પિરિસીને માનમાં આષાઢ અને શ્રાવણમાં ૬ આંગળ, मार-मासी-त्तिमा ८ मांगण, भाग१२-पोष-भाडमा ૧૦ આંગળ અને ફાગણ-ચૈત્ર-વૈશાખમાં ૮ આંગળ ઉમેરવાથી પાનપેરિસી પાત્રાના પડિલેહણને કાળ સમજ.
(१५+१६-८८८+१०००) रतिपि चउरो भाए, मिखू कुकजा विश्वणो । तओ उत्तरगुणे कुज्जा, राईभागेमु चउसु वि ॥१७॥ पढम पोरिसि सज्झायं, बिइअं झाणं झिआयइ । तइआए निमोक्खं तु चउत्थीए भुज्जोवि सम्झायं॥१८॥ जं नेइ जया रत्तिं नक्खत्तं तम्मि नहचउभाए । संपत्ते विरमिज्जा, सज्ज्ञाय पओसकालंमि ॥१९॥ तम्मेव य नक्खत्ते, गयणचउब्भागसावसेसंमि । वेरत्तिअंपि कालं, एडिलेहित्ता मुणी कुज्जा ॥२०॥
॥ चतुर्मि:कलापकम् ॥ रात्रोरपि चतुरो भागाकुर्याद्भिक्षुर्विचक्षणः । ततः उत्तरगुणान्कुर्याद्रात्रिभागेषु चतुर्वपि ॥१७।। प्रथमषौरुष्या स्वाध्याय, द्वितीयायां ध्यानं ध्यायति । तृतीयायां निद्रामोक्षं तु, चतुर्थ्यां भूयोऽपि स्वाध्यायम् ॥१८॥ यन्नयति यदा रात्रिं, नक्षत्र तस्मिन्नभश्चतुर्भागे । सम्प्राप्ते विरमेत्. स्वाध्यायात् प्रदोषकाले ॥१९॥
Page #178
--------------------------------------------------------------------------
________________
સામાચારી અધ્યયન-૨૬
ર્તાશ્મને ૨ નત્રે, મન વસુમન્તસાવશેજે ! વૈત્રિમ પાર્જ, સુરેક્ષ્ય મુનિ: અંત્ ॥૨૦॥ // ચતુર્મિ:જાપમ્ ॥
અથ-વિચક્ષણ મુનિ રાત્રિના પણ ચાર ભાગ કરે ! ત્યાર પછી રાત્રિના ચાર ભાગામાં સ્વાધ્યાયાદિ રૂપ ઉત્તર ગુણાનું આરાધન કરે! પહેલી પારિસૌમાં સ્વાધ્યાય કરે, બીજી પારિસૌમાં અચિંતન રૂપ ધ્યાન કરે, ત્રીજી પેારિસૌમાં નિદ્રા ખાદ ઉઠે અને ચેાથી પેરિસીમાં પુન: સ્વાધ્યાય કરે ! પ્રાયઃ સૂર્ય નક્ષત્રથી ચૌદમુ. નક્ષત્ર આખી રાત્રિ સુધી આકાશમાં રહે છે. જ્યારે તે નક્ષત્ર આથમી જાય છે, ત્યારે રાત્રિની સમાપ્તિ થાય છે. જ્યારે આકાશના ચેાથા ભાગમાં તે નક્ષત્ર આવે, ત્યારે પ્રદોષકાળમાં આરંભેલ સ્વાધ્યાયથી મુનિ અટકી જાય ! નક્ષત્રને આકાશના ચેાથેા ભાગ કરવાના જ્યારે આકી હાય, ત્યારબાદ ફરવાના ચેાથા ભાગમાં નક્ષત્ર ત્યારે ત્રીને પહાર પૂરા થયા છે એમ જાણી, જાગીને ફરીથી સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલુ કરે ! અર્થાત્ જ્યારે આ નક્ષત્ર આકાશના કલ્પેલા પહેલા ભાગમાં ફરી લે ત્યારે પહેલે બીજો પ્રહર, ત્રીજો ભાગ ચેાથે ભાગ ફરી લે ત્યારે ચેાથે પ્રહર સમાપ્ત થયા-એમ સમજવું. ( ૧૭ થી ૨૦
પ્રહર, ખીજો ભાગ ફરી લે ત્યારે ફરી લે ત્યારે ત્રીજો પ્રહર અને
૧૦૦૧ થી ૧૦૦૪).
૧૧૯
पुव्विल्लंमि चउब्भागे, पडिले हित्ताण मंडगं । गुरु वंदित्त सज्जायं, कुज्जा दुक्खविमोक्खणं ॥ २१ ॥
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ
पोरिसीए चउब्भागे, वंदित्ताण तओ गुरु।। अपडिक्कमित्ता कालस्स, भायणं पडिलेहए ॥२२॥
॥ युग्मम् ॥ पूर्वस्मिन् चतुर्भागे, प्रत्युपेक्ष्य भाण्डकं । गुरुं वन्दित्वा स्वाध्याय, कुर्याद्दुःखविमोक्षणम् ॥२१॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुं । अप्रतिक्रम्य कालस्य, भाजनं प्रतिलेखयेत् ॥२२॥
॥युग्मम् ॥ અર્થ– દિવસના પ્રથમ ચેથા ભાગમાં પહેલ પરિસીમાં સૂર્યોદય સમયે વર્ષાકલ્પ વગેરે ઉપધિનું પડિલેહણ કરી અને ગુરુને વંદન કરી, દુઃખથી છોડાવનાર સ્વાધ્યાયને કરે ! સૂર્યોદયથી ૨ ક.-૨૪ મિ. રૂ૫ પાનપરિસીમાં ગુરુજીને વંદના કરી, કાલ પ્રતિકમણ પછી થતું હોવાથી કાલના प्रतिम ११२ पात्र वगेरेनु पाउडर ४३ ! (२१+२२१००५+१००६) . मुहपोत्ति पडिलेहित्ता, पडिले हिज्ज गोच्छगं । गोच उगलइअंगुलिओ, वत्थाई पडिलेहए ॥२३॥ उड्ढे थिर अतुरिअं, पुव्वंता वत्थमेव पडिलेहे । तो बिइअं पप्फोडे, तइअं च पुणो पमज्जिज्जा ॥२४॥ अणच्चाविअं अवलियं, अणाणुबंधि अमोलि चेव । प्पुरमा नव खोडा, पाणी पाणिविसोहणं ॥२५॥
॥विभिर्विशेषकम् ॥
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
मुखवत्रिकां प्रतिलिख्य, प्रतिलेखयेत् गोच्छकम् । अङ्गलिलातगोच्छकः, वस्त्राणि प्रतिलेखयेत् ॥ २३ ॥
ऊर्ध्व स्थिरमत्वरितं पूर्वं तावद्वस्त्रमेव प्रत्युपेक्षेत । ततः द्वितीयं प्रस्फोटयेत्, तृतीयं च पुनः प्रमृज्यात् ||२४|| अनर्तितमवलित, अनुबन्ध्यामर्शवत् चैव । षट्पूर्वाः नवखोटकाः पाणौ प्राणिविशोधनम् ॥२५॥ ॥ ક્રિમિવિરોષનમ્ ॥
અથ પહેલાં મુદ્ઘપત્તિનુ· પડિલેહણ કરીને પાત્રા ઉપરના ઉપકરણ રૂપ ગોધ્યાનુ પડિલેહણ કરે. અંગુલિએથી ગુચ્છાને પકડનારા મુનિ પટલક રૂપ પલ્લા રૂપ વસ્રોનુ પડિલેહણપ્રમાર્જન કરે. ખાદ શરીરની અપેક્ષાએ ઉત્કૃટુક બનેલા ( એ પગ વાળીને અને 'ટણ ઉંચા રહે તેવી સતિએ ઉભા પગે ભૂમિથી અદ્ધર એસવુ, તે ઉત્કંકાસન કહેવાય છે. ) તિ་ વસ્ત્રોને ફેલાવનારા, વસ્રને મજબૂત પકડી અને ઉતાવળ કર્યાં સિવાય પહેલા પડલ રૂપ વસ્રને પડિલેડે, ( આ સિવાય ખીજી વખતે વસ્ત્ર વગેરેની આ મુજબ પડિલેહુણ વિધિ સમજવી. ) પણ ફાડા કરે નહિ, જો તેમાં જતુ દેખાય, તે તેને યતનાથી ખીજે ઠેકાણે મૂકી ઢે. ત્યાર બાદ શુદ્ધ વસ્ત્રને પપ્ફાડા કરે. આ ખીજું કૃત્ય સમજવું. ત્યાર પછી ફરીથી ત્રીજું કાર્ય કરે કે જોઈને હાથમાં રહેલા પ્રાણીઓનુ પ્રમા ન કરે. શરીર કે કપડાં નચાવ્યા સિવાય, કપડાં વાળ્યા સિવાય, જોવાતા ભાગ ખરાબર ઢેખાય તેવી રીતિએ ઉંચું, નીચુ કે તીચ્છુ" જોયા સિવાય અથવા ભીંત વગેરે પદાર્થોના વિચાર કર્યાં સિવાય, વસ્ત્રને અને પાસાં
૧૧
.
૧૬૧
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ બદલને દષ્ટિથી જોયા બાદ, વસ્ત્રને બે હાથથી પકડીને પહેલાં ડાબા હાથે અને પછીથી જમણા હાથે નચાવવા રૂપ ત્રણ-ત્રણ પખેડા કરવા. અર્થાત્ પૂર્વે કરતા હોઈ તીર્જી કરેલ વસ્ત્રોના પફડ રૂપ ક્રિયાવિશેને છ પૂર્વના પ્રસફેટ કહેવાય છે. જમણા હાથની આંગળીમાં વસ્ત્ર ભરાવી, હાથને સ્પર્શે નહિ તેમ ડાબા હાથની હથેલીથી કણ સુધી વસ્ત્રને લઈ જતાં ત્રણ વાર અફખેડા (નચાવવા રૂપે) કરવા અને તે પછી કોણીથી હથેલી તરફ લઈ જતાં વસ્ત્ર સ્પશે તેમ હાથને પ્રમાર્જ વે. એમ ત્રણ પ્રમાર્જના કરવી. ત્રણ અફખેડા પછી ત્રણ પ્રમાર્જના, પુનઃ ત્રણ અકડા અને પ્રમાર્જના અને ત્રીજી વાર અફડા અને ત્રણ પ્રમાર્જના કરવી. એમ આંતરે આંતરે નવ અફખેડા અને નવ પ્રમાર્જના સમજવી. અર્થાત પ્રમાજને એટલે હાથમાં કુંથુ આદિ ની વિશુદ્ધિ કરવી અને તેને જયણાપૂર્વક અન્ય સ્થળે મૂકવાં. (૨૩ થી ૨૫-૧૦૦૭ થી ૧૦૦૯)
आरमडा सम्मदा, वज्जेअव्वा य मोसली तइआ। पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइआ छट्ठी ॥२६॥ पसिढिलपलंबलोला, एगामोसा अणेगरूवधुणा। कुणइ पमाणि पमायं, संकिए गणणोवगं कुज्जा ॥२७॥
_| ગુમ છે. आरभडा सम्म , वर्जयितव्या च मोसली तृतीया । प्रस्कोटना चतुर्थी, विक्षिप्ता वेदिका षष्ठी ॥२६॥
Page #182
--------------------------------------------------------------------------
________________
સામાચારી અધ્યયન-૨૬
૧૬૩
-
प्रशिथिलप्रलम्बलोलैकामर्शानेकरूपधूनना । करोति प्रमाणे प्रमाद, शङ्किते गणनोपगं कुर्यात् ॥२७॥
युग्मम् ॥॥ અર્થ–પ્રતિલેખનાના દેશના ત્યાગ કહે છે.
(૧) આરભડા–વિપરીત પ્રતિલેખના અથવા ઝપાટાબંધ બીજા બીજા વસ્ત્રોને ગ્રહણ કરવા રૂપ પ્રતિલેખના
(૨) સંમર્દો-વસ્ત્રના છેડાના ખુણાઓ વાળવા રૂપે કે ઉપધિ ઉપર બેસવા રૂપ સંમર્દી નામક દોષ. - (૩) મીશલી-તિ, ઉંચે કે નીચે સંઘદો કરો તે મૌશલી દેષ.
(૪) પ્રફેટના–ધૂળવાળા વસ્ત્રની જેમ પ્રકર્ષથી વસ્ત્રો ખંખેરવા તે પ્રશ્કેટના દોષ.
(૫) વિક્ષિપ્તા-પડિલેહણ જેની થયેલી છે–એવા વસ્ત્રોને પડિલેહણ વગરના વમાં મૂકવા તે વિક્ષિપ્તા દેવ.
(૬) વેદિકા–બંને ઢીંચણ ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરવી તે ઊર્ધ્વ વેદિકા, બંને ઢીંચણ નીચે હાથ રાખીને પડિલેહણ કરવી તે અધોવેદિકા, તીચ્છ હાથ રાખીને પડિલેહણ કરવી તે તિર્યમ્ વેદિકા. બે હાથની અંદર બે ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે ઉભય વેદિકા અને બે હાથની અંદર એક ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે એક વેદિક. આમ પાંચ પ્રકારની વેદિકા રૂપ દેષ.
(૭) પ્રશિથિલ–જે મજબૂત રીતિએ નહિ અને તીર્ણ નહિ તેમ જ લાંબું કરીને વસ્ત્રગ્રહણ રૂપ દેષ.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(૮) પ્રલંબ-વિષમ રીતિએ પકડીને પડિલેહણ કરાતા વસ્ત્રોના ખૂણાઓના લટકાવવા રૂપ દેષ.
(૯) લેલ-જમીન ઉપર કે હાથમાં પડિલેહણ કરાતા વસ્ત્રોને હલાવવા રૂપ છેષ.
(૧૦) અનેકરૂપધૂનના–એકી સાથે અનેક વસ્ત્રો પકડીને હલાવવા રૂપ દેષ.
(૧૧) પ્રમાદ–પ્રસ્કેટના વગેરેની સંખ્યા રૂપ પ્રમાણમાં ઉપયોગના અભાવ રૂપ દેષ.
(૧૨) ગણુને પગ-પ્રમાદથી પ્રમાણે પ્રતિ શંકા થતાં, હાથની અંગુલિ-રેખાસ્પર્શન વગેરેથી એક-બે-ત્રણ સંખ્યા રૂપ ગણના કરી પ્રસ્કેટના વગેરે કરે છે તે પણ દોષ છે. (૨૬-૨૭-૧૦૧૦+૧૦૧૧).
अणूणाइरित्तपडिलेहा, अविवच्चासा तहेव य । पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्याणि ॥२८॥
अनूनातिरिक्ता प्रतिलेखा, अविव्यत्यासा तथैव च । પ્રથમ પ ગરાd, શેવાળ તુ અબરારસ્તાનિ ૨૮ ' અર્થ-વેળાની અપેક્ષાએ અન્યૂન પ્રશ્કેટ પ્રમાજના અને અનતિરિક્ત-અનધિક પ્રશ્કેટના પ્રમાર્જના (ગુરુ આદિ અને રત્નાધિકની ઉપધિની કમસર પ્રતિલેખના કરવી નહિ તે પુરૂષખ્યત્યય અને સવારે તથા સાંજે રજોહરણ આદિ કે ઉપધિને પૂર્વોક્ત સ્થાનમાં પ્રતિલેખન નહિ કરવી તે ઉપધિવ્યત્યય. પુરૂષ-ઉપધિના વિપર્યાસ વગરની પ્રતિલેખના રૂપ
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૬૫
પ્રથમ ભંગ રૂપ પ્રથમ પદ પ્રશસ્ત છે. બાકીના સાત ભાંગા અપ્રશસ્ત છે.
sss-ss-sis-us-ss1-151-su-m मा भुपमा ભાંગા સમજવા. અહીં અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસએમ ત્રણ વિશેષણ પદેથી આઠ ભાંગા કરવાના છે. (२८-१०१२) पडिलेहणं कुणंतो, मिहो कई कुणइ जणवयकहं वा । देह व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ॥२९॥ पुढवि आउकाए, तेउ वाऊ वणस्सइ तसाणं । पडिहणापमत्तो, छण्डंपि विराहओ होई ॥३०॥ पुढवि आउ काए, तेउ वाऊ वणस्सइतसाणं । पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होई ॥३१॥
॥त्रिभिर्विशेषकम् ॥ प्रतिलेखनां कुर्वन् मिथः कथां करोति जनपदकथां वा । ददाति वा प्रत्याख्यानं, वाचयति स्वयं प्रतीच्छति वा ॥२९॥ पृथ्व्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधको भवति ॥३०॥ पृथ्व्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनायुक्तः षण्णां आराधको भवति ॥३१॥
॥त्रिभिविशेषकम् ॥ અર્થ–પડિલેહણ કરતાં જે પરસ્પર સ્ત્રકથા આદિ અથવા વાતચીત કરે, બીજાને પચ્ચકખાણ આપે, બીજાને વાચના આપે, પિતે વાચના લે, તે પરસ્પર કથા વગેરેથી
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ પ્રતિલેખનામાં અસાવધ બનેલે, પૃથ્વી—અ—તેજસૂ-વાયુવનસ્પતિ-ત્રસકાય રૂપ જીવનિકાયને પણ વિરાધક થાય છે. પ્રતિલેખનામાં સાવધ-અપ્રમાદી બનેલ સાધુ પૃથ્વીકાય વગેરે છ જવનિકાયને આરાધક બને છે. (૨૯ થી ૩૧૧૦૧૩ થી ૧૦૧૫)
तइआए पोरिसीए, भत्तपाणं गवेसए । छण्हमन्नयरागंमि, कारणमि समुट्ठिए ॥३२॥ वेअण वेआवच्चे, इरिअठाए अ संनमहाए । तह पाणवत्तिआए, छठें पुण धम्मचिंताए ॥३३॥
|| શુભમ્ | तृतीयस्यां पौरुष्या, भक्तपानं गवेषयेत् । षण्णामन्यतरस्मिन् कारणे समुपस्थिते ॥३२॥ वेदन-वैयावृत्यायर्यार्थाय च संयमार्थाय । तथा प्राणप्रत्ययाय, षष्ठं पुनः धर्मचिन्तायै ॥३३॥
| | યુHI અર્થ–ત્રીજી પરિસીમાં ભાત પાણીની ગવેષણ કરવી. આ ઔત્સર્ગિક વચન સમજવું, કારણ કે સ્થવિરકપિકને કાલ પ્રમાણે ભેજન વગેરેનું વેષણ કહેલું છે. યાને છે કારણેમાંથી કેઈ એક કારણ ઉપસ્થિત હેય ત્યારે ભાત પાણી લેવા જાય, પણ કારણ વગર લેવા ન જાય. હવે છ કારણે બતાવે છે. (૧) ભૂખ-તરસ વગેરેની વેદના છેવા માટે વહેરવા જાય. (૨) ભૂખ વગેરેથી બાધિત હોવાથી વૈયાવચ્ચ કરવા અસમર્થ થાય માટે. (૩) ભૂખ વગેરેથી આકુલ બને
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-ર૬
૧૬૭ હાઈએ આથી જોઈ શકો નહિ હેવાથી ઈસમિતિ માટે (૪) આહાર આદિ સિવાય કચછ–મહાકચ્છ વગેરેની માફક સંયમ દુ:સાધ્ય થાય માટે સંયમપાલનાર્થે. (૫) પ્રાણની રક્ષા ખાતર. (૨) ભૂખ-તરસથી કૃશ બનેલે ધર્મચિંતન
ક્યાંથી કરી શકે તેથી ધર્મધ્યાનને માટે. આ કારણેસર ભિક્ષા લેવા જાય. (૩ર૩૩+૧૦૧૬+૧૦૧૭) निग्गंयो धिइमंतो, निग्गथी वि न करिज्ज छहिं चेव । ठाणेहिं तु इमेहिं, अणतिकमणा य से होई ॥३४॥ आर्यके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेउं, सरीरवोच्छेअणट्ठाए ॥३५॥
| ગુમ છે निर्ग्रन्थो धृतिमानिर्ग्रन्थ्यपि न कुर्यात् षड्भिश्चैव । स्थानैरेभिरनतिक्रमणं च तस्य भवति ॥३४॥ आतड़के उपसर्गे तितिक्षायां ब्रह्मचर्यगुप्तिषु । प्राणिदयातपोहेतोः, शरीरव्यवच्छेदार्थम् ॥३५॥
!! યુરમ | અર્થ-જે કારણેથી ભાત પાણી લેવા ન જાય, તેની વિગત કહે છે કે-ધર્મપાલન પ્રતિ સ્થિરતાવાળે ધીર સાધુ અને સાધ્વી પણ કહેવાતા છ સ્થાનેથી ભિક્ષાની ગષણું ન કરે, કેમ-કે-સંયમોનું ઉલ્લંઘન થતું નથી, નહિતર સંયમ
ગેનું અતિક્રમણ થઈ જાય. હવે છ સ્થાને જણાવે છે. (૧) વર વગેરે રોગમાં, તેના નિવારણાર્થે. (૨) દિવ્ય આદિ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અથવા વ્રતથી છેડાવવા સ્વજને વગેરેએ કરેલ ઉપસર્ગમાં, તેના નિવારણાર્થે. (૩) બ્રહ્મચર્યની ગુપ્તિ વિષયમાં, સહનશીલતા હોવાથી, કારણ કે–તે ગુપ્તિ મનના મહા તેફાનની ઉત્પત્તિમાં બીજા પ્રકારે અસહ્યા બને છે. (૪) વરસાદ વગેરેમાં અપકાય છની રક્ષા માટે. (૫) એક ઉપવાસ આદિ તપના હેતુથી. (૬) ઉચિત કાલમાં અનશન કરનારને શરીરને વ્યવચ્છેદ હેતુ હેવાથી. આ કારણેએ ભિક્ષાની ગવેષણ કરવી નહિ. (૩૪૩૫-૧૦૧૮+૧૦૧૯)
अवसेसं भंडगं गिज्मा चक्खुसा पडिलेहए।
મનોrગો, વિહાર વિહાર મુખી રૂદ્દા अवशेष भाण्डकं गृहीत्वा, चक्षुषा प्रतिलेखयेत् । परमार्द्धयोजनाद्विहार, विहरेन्मुनिः ॥३६॥
અર્થ–સમગ્ર ઉપગરણને લઈને આંખથી જોયા બાદ પડિલેહણ કરે. ત્યાર બાદ ઉપગરણને લઈને ઉત્કૃષ્ટ અર્ધજન સુધી, કેમ કે-અર્ધ જન ઉપરાન્ત ગયેલ અશન આદિ માગતીત થાય, માટે તેટલા ક્ષેત્રમાં ગોચરી માટે મુનિ પર્યટન કરે. (૩૬-૧૦૨૦)
चउत्थीए पोरिसीए, निक्खिवित्ताण भायणं । सज्झायं च तओ कुज्जा, सव्वभावविभावणं ॥३७॥ पोरिसीए चउन्माए, वंदित्ताण तओ गुरु। पडिक्कमित्ता कालस्स, सिज्जं तं पडिलेहए ॥३८॥
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન–૨૬
૧૬૯
पासवणुच्चारभूमिं च, पडिलेहिज्ज जयं जइ । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥ ३९॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
चतुर्थ्यां पौरुष्यां, निक्षिप्य भाजनम् । स्वाध्यायं च ततः कुर्यात्सर्वभावविभावनम् ॥ ३७॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य, शय्यां तु प्रतिलेखयेत् ||३८|| प्रश्रवणोच्चारभूमिं च प्रतिलेखयेद्यतं यतिः । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥ ३९ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥
અથ હવે ચાથી પેરિસીમાં ડિલેહણા પૂર્વક પાત્રાને ખાંધી અને ઉપધિની પડિલેહણા કરી જીવ વગેરે સભાવપ્રકાશક સ્વાધ્યાયને કરે. જ્યારે ચાથી પેરિસીના ચાયા ભાગ બાકી રહે, ત્યારે ગુરુને વંદના કરી અને કાલનુ’પ્રતિક્રમણ કરી વસતિ રૂપ શય્યાનુ પડિલેહણ કરે. પ્રશ્રવણભૂમિ, ઉચ્ચારભૂમિ તથા કાલભૂમિને નિરારંભપૂર્વક યાંત પડિલેહે. ખાદ સવ દુ:ખાથી છેડાવનાર કાઉસ્સગ્ગને કરે. ( ૩૭ થી ૩૯– ૧૦૨૧થી ૧૦૨૩)
•
देवसिअं च अइआर चिंतिज्ज अणुपुव्वसो । नाणे अ दंसणे चेव, चरितंमि तदेव य ॥४०॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तओ गुरु ं । देवसिअं तु अइआरं, आलोइज्ज जहकमं ॥४१॥
Page #189
--------------------------------------------------------------------------
________________
१७०
श्री उत्तध्ययन सूत्रसाथ-भीमा. पडिकमित्तु निस्सल्लो. वंदित्ताण तओ गुरु।। काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्सविमोक्खणं ।।४२॥ पारियकाउस्सग्गो, वंदित्ताण तओ गुरु । थुइमंगलं च काउणं, कालं संपडिलेहए ॥४३॥ पढम पोरिसि सज्झायं, बिइअंशाणं झिआयइ । तइआए निद्दमोक्खं तु, सज्झायं तु चउत्थीए॥४४॥
॥पंचभिःकुलकम् ॥ देवसिकं चातिचार चिन्तयेदनुपूर्वशः । ज्ञाने दर्शने चैव, चारित्रे तथैव च ॥४०॥ पारितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । देवसिकं त्वतिचार, आलोचयेद्यथाक्रमम् ॥४१॥ प्रतिक्रम्य निःशल्यो, वन्दित्वा ततो गुरुम् । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥४२॥ पारितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । स्तुतिमङ्गलं च कृत्वा, कालं संप्रतिलेखयेत् ॥४३॥ प्रथमपौरुष्यां स्वाध्यायं, द्वितीयायां ध्यानं ध्यायति । तृतीयायां निद्रामोक्षं तु, चतुझं तु स्वाध्यायम् ॥४४॥
॥पञ्चभिःकुलकम् ॥ અર્થ-કાઉસ્સામાં રહેલે જે કરે તે કહે છે કે સવારના પ્રતિકમણમાં પહેલી મુહપત્તિના પડિલેહણથી માંડી કાર્યોત્સર્ગ સુધી દિવસ સંબંધી અતિચારનું ચિંતન કરે, અર્થાત્ જ્ઞાનદર્શન-ચારિત્રમાં લાગેલ અતિચારનું ચિંતન કરે. કાઉસ્સગ્ન પાર્યા બાદ ગુરુજીને વંદન કરી, ગુરુની સમક્ષ યથાક્રમ દિવસ
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૭૧
સંબધી અતિચારના પ્રકાશ કરે, અપરાધસ્થાનાનું પ્રતિકમણુ કરી, માયાશલ્ય વગેરે શલ્ય વગરના મની વંદનાપૂર્વક भावी, गुरुष हनथी गुरुने वहना पुरी, पछी शास्त्रि- हर्शनજ્ઞાનની શુદ્ધિ નિમિત્તે સર્વ દુઃખોથી મૂકાવનાર કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગ પારી, ગુરુને વંદના કરી અને સિદ્ધિસ્તવ રૂપ સ્તુતિત્રય રૂપ સ્તુતિમંગલ કરી પ્રાદેષિક કાલમાં જાગે કાલગ્રહણ લે. અર્થાત્ પહેલી પેરિસીમાં સ્વાધ્યાય, ખીજી પેરિસીમાં અચિંતન રૂપ ધ્યાન, ત્રૌજી પારસૌમાં નિદ્રાથી મુક્તિ અને ચેાથી પેરિસીમાં ફરીથી સ્વાધ્યાયને કરે. (४० थी ४४ - १०२४ थी १०२८ )
पोरिसीए चउत्थीए, कालं तु पडिले हिआ । सज्झायं तु तओ कुज्जा, अबोहंतो असंजए || ४५॥ पोरिसीए चउन्भाए, वन्दित्ताण तओ गुरु | पडिकमित्ता कालस्स, काळं तु पडिलेहए ॥ ४६ ॥ आगए कायवुस्सग्गे, सव्वदुक्खविमोक्खणे | काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥४७॥ राइअं च अईआर चिंतिज्ज अणुपुव्वसो | नाणम्मि दंसणम्मि, चरितम्मि तवंमि य ॥ ४८ ॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तओ गुरु | राइअं तु अईआर आळोएज्न जहक्कमं ॥४९॥ पडिक्कमित्तु णिस्सल्लो, वंदित्ताणं तओ गुरु । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥५०॥
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
कि तवं पडिवज्जामि, एवं तत्थ विचितए । काउस्सग्गं तु पारित्ता, वंदइ उ तओ गुरुं ॥५१॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तो गुरु। तव संपडिवज्जित्ता, कुज्जा सिद्धाण संथवं ॥५२॥
॥ अष्टभिःकुलकम् ॥ पौरुष्यां चतुर्थ्या, कालं तु प्रतिलेखयेत् । स्वाध्यायं तु ततः कुर्यादबोधयन्नसंयतान् ॥४५॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य, कालं, तु प्रतिलेखयेत् ॥३६॥ आगते कायव्युत्सर्गे, सर्वदुःखविमोक्षणे । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥४७॥ रात्रिकं चातिचार चिन्तयेदनुपूर्वशः । ज्ञाने दर्शने च, चारित्रे तपसि च ॥४८॥ पालितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । रात्रिक त्वतिचारमालोचयेद्यथाक्रमम् ॥४९॥ प्रतिक्रम्य निःशल्यो, वन्दित्वा ततो गुरुम् । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥५०॥
किं तपः प्रतिपद्येऽहमेवं तत्र विचिन्तयेत् । कायोत्सर्ग तु पारयित्वा, वन्दते च ततो गुरुम् ॥५१॥ पालितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । तपस्सम्प्रतिपद्य, कुर्यात्सिद्धानां संस्तवम् ॥५२॥
॥ अष्टभिःकुलाम् ॥ અર્થચેથી પિરિસીમાં–રાત્રિક કાલમાં જાગીને
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૭૩ કાલગ્રહણ કરી, અસંયતેને નહિ જગાડતે સ્વાધ્યાયને કરે.
જ્યારે ચોથી પિરિસીને ચેાથે ભાગ બાકી રહે, ત્યારે ગુરુવંદના કર્યા બાદ વૈરાત્રિક કાલનું પ્રતિકમણ કરી પ્રભાતિક કાલને જુએ અને ગ્રહણ કરે. વળી જ્યારે સર્વ દુખેથી છોડાવનાર કાઉસગ્ગને સમય આવે ત્યારે કાર્યોત્સર્ગ કરે. અહીં કાઉસ્સગ્નના ગ્રહણથી દર્શન–જ્ઞાન–ચારિત્રની શુદ્ધિ માટે ત્રણ કાઉસગ્ગનું ગ્રહણ કરે. ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિ સંબંધી અતિચારનું ચિંતન કરાય છે, યાને કમસર રાત્રિ સંબંધી જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્યમાં જે અતિચાર લાગ્યું હોય તેનું ચિંતન કરે. બાકીના કાઉસ્સગ્નમાં ચતુર્વિશતિસ્તવ જે (લેગસ્સ) પ્રસિદ્ધ છે તે સમજવું. ત્યાર બાદ કાઉસ્સગ્ન પારી, વાંદણ દઈ, ગુરુને ખમાવી–વંદન કરી, ગુરુ સમક્ષ યથાક્રમ રાત્રિના અતિચારને પ્રકાશ કરે. પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈ ગુરુને વંદના કરી સર્વ દુઃખથી છેડાવનાર કાઉસ્સગ્ન કરે. કાઉસગ્નમાં રહેલો નવકારશી વગેરે ક તપ હું સ્વીકારૂં? યાને શ્રી વીર ભગવાન છે માસ સુધી નિરશન બની વિચર્યા, તે હું પણ શું એટલા કાલ સુધી નિરશન બની રહેવા સમર્થ છું કે નહિ? આ પ્રમાણે પાંચ માસથી લઈને નવકારશી પયત વિચાર કરે. આ પ્રમાણે તપચિંતવણી કાઉસ્સગ્ગ પૂરે કરી–પારી ગુરુને વાંદણુ દે, અર્થાત્ ગુરુવંદન કરી, યથાશક્તિ ધારે તપ સ્વીકારી, ત્રણ સ્તુતિ રૂપ સિદ્ધોના સ્તવને કરે. બાદ જ્યાં શ્રી જિનમંદિરે છે ત્યાં શ્રી જિનપ્રતિમાઓને વંદનાચૈત્યવંદન કરે. (૪૫ થી ૫૨–૧૦૨ થી ૧૦૩૬)
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથે બીજો ભાગ एसा सामायारी, समासेण वियाहिया । जं चरित्ता बहु जीवा तिण्णा संसारसागरं त्तिमि ॥५३॥ एषा सामाचारी, समासेन व्याख्याता । यां चरित्वा बहवो जीवास्तीर्णाः संसारसागरमितिब्रवीमि ॥५३॥
અર્થ-આ સાધુસામાચારી સંક્ષેપથી કહેલ છે અને તેને આચરીને ઘણા જ સંસારસાગરને તરી ગયા છે. આ પ્રમાણે છે જે બૂ! હું કહું છું. (પ૩–૧૦૩૭)
છવ્વીસમું શ્રી સામાચારી અધ્યયન સંપૂર્ણ
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી
ખલું કીયાધ્યયન-૨૭
थेरे गणहरे गग्गे, मुणी आसि विसारए । आइण्णे गणिभावंमि, समाहि पडिसंघए ॥१॥ स्थविरो गणघरो गर्गो, मुनिरासीत् विशारदः ।
आकीर्णः गणिभावे, समाधि प्रतिसन्धत्ते ॥१॥ .. मथ-धर्ममा अस्थिरीन स्थिर ४२नार-स्थविर, ગુણસમુદાય રૂપ ગણુને ધારણ કરનાર–ગણધર, સર્વ સાવદ્ય વિરતિની પ્રતિજ્ઞા કરનાર-મુનિ તેમજ સર્વ શાસ્ત્રોમાં કુશલ– વિશારદ, આચાર્યપણા રૂપ ગણિભાવમાં સ્થિત અને આચાર્ય ગુણથી વ્યાપ્ત ગર્ગ નામના આચાર્યભગવાન,ચિત્તસમાધાન રૂપ સમાધિમાં કુશિષ્યએ તેડેલી આત્માની સમાધિનું सधान ४२ छे. (१-१०३८)
वहणे वहमाणस्स, कंतार अइवत्तइ । जोए वहमाणस्स, संसार अइवत्तइ ॥२॥ खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सइ । असमाहिं च वेएइ, तोत्तओ से च भज्जइ ॥३॥ एग डसइ पुच्छंमि, एगं विधइऽभिक्खणं । एगो भंजइ समिलं, एगो उप्पहपठिओ । ४॥
Page #195
--------------------------------------------------------------------------
________________
१७६ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ
एगो पडइ पासेणं, निवेसइ निवज्जइ । उक्कुदइ उप्फिडइ, सढे बालगवी वए ॥५॥ माई मुद्धण पडइ, कुद्धे गच्छइ पडिपहं । मयलक्खेण चिट्ठइ, वेगेण य पहावइ ॥६॥ छिण्णाले छिण्णाई सल्लि, दुइते भंजई जुगं । सेवि अ मुस्सुआइत्ता, उज्जहित्ता पळायए ॥७॥
॥षभिःकुळकम् ॥ वहने वाध्यमानस्य, कान्तारमतिवर्तते । योगे वाहथमानस्य, संसारोऽतिवर्त्तते ॥२॥ खलुङ्कान् यस्तु योजयति, विध्यमानः क्लिश्यते । असमाधिं च वेदयति, तोत्रकः तस्य च भज्यते ॥३॥ एक दशति पुच्छे, एकं विण्यत्यभीक्ष्णम् । एको भनक्ति समिलां, एक उत्पथप्रस्थितः ॥४॥ एकः पतति पाधैण, निविशति निपद्यते । उत्कूर्दति उत्प्लवते, शठो बालगवीं व्रजेत् ॥५॥ मायी मूर्ना पतति, क्रुद्धः गच्छति प्रतिपथम् । मृतलक्षेण तिष्ठति, वेगेन च प्रधावति ॥६॥ छिन्नालः छिन्नत्ति सिल्लि, दुर्दान्तो भनक्ति बुगम् । सोऽपि च सूत्कृत्योद्धाव्य पलायते ॥७॥
॥षभिःकुलकम् ॥ અથ – હવે તે આચાર્ય સમાધિનું સંધાન કરતાં જે વિચારે છે તે કહે છે કે ગાડા વગેરેમાં વિનીત બળદ આદિને જેડી, ગાડું વગેરે ચલાવનાર પુરૂષ જેમ સુખપૂર્વક અરણ્યનું
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ખલકીયાધ્યયન-૭
૧૭૭ ઉલ્લંઘન કરે છે, તેમ સંયમવ્યાપાર રૂપ યેગમાં સુશિષ્યોને પ્રવર્તાવનાર આચાર્ય આદિ પ્રવર્તક સુખપૂર્વક સંસારનું ઉલ્લંઘન કરી જાય છે. આ પ્રમાણે આત્માની સમાધિના સંધાન માટે વિનીતનું સ્વરૂપ વિચારી, જેવું અવિનીતનું સ્વરૂપ છે તે વિચારે છે કે-શકિત હોવા છતાં ધુરાને વહન નહિ કરનાર દુષ્ટ બળદ-ગળીઆ બળદને ગાડા વગેરે વાહનમાં જે જોડે છે, તે તાડન કરતે કલેશ પામે છે. એથી જ અસમાધિને અનુભવે છે. એટલું જ નહિ પરનું ગળીયા બળદને જોડનારને બળદ વગેરે હાંકવાને પરણેચાબુક આદિ રૂપ તત્રક પણ ત્રુટી જાય છે. ત્યારબાદ આ થયેલે ગાડાવાળે જે કરે છે તે કહે છે–એકને વારંવાર દાંતોથી પૂછડે દબાવે છે–કરડે છે અને એકને વારંવાર આરથી વિંધે છે. ત્યાર બાદ પૂંછડે કરડાયેલ કે આરથી વિંધાયેલ બળદ જે કરે છે તે કહે છે-એક બળદ ઘૂંસરીની ખીલ તેડી નાખે છે, એક ઉન્માર્ગમાં ચાલ્યા જાય છે, એક પડખેથી પડે છે–બેસી જાય છે સૂઈ જાય છે-ઉંચે કૂદે છે અને દેડકાની માફક ઠેકડા મારે છે. એક કપટી બળદ, વૃદ્ધ નહિ એવી ગાય તરફ કેડે છે, બીજે માયાવી બળદ માથેથી પડે છે અને નિઃસવ જે પિતાને બતાવતે અને ક્રોધી તે પાછા વળે છે. કેઈ મરેલા જે રહેલે, કઈ રીતિએ સાજો થયેલે વેગથી અત્યંત દેડી જાય છે યાને બીજે બળદ ચાલવા શક્તિમાન ન થાય તેવી રીતિએ જાય છે. તથાવિધ દુષ્ટ જાતિવાળે બળદ નાથને ( દેરડાને) તેડે છે, કેઈક દુદત
૧૨
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ સરાને તેડે છે, વળી તે પણ ધુંસરી તેડી, સૂકાર કરી અને સ્વામીને દેડાવી બીજી બાજુએ પલાયન થઈ જાય છે. (२ थी ७-१०३८ थी १०४४)
खलु का जारिसा जोज्जा, दुस्सीसावि हुतारिसा । जोइआ धम्मजाणम्मि, भज्जति धिइदुब्बला ॥८॥ खलुङ्का यादृशा योज्या, दुःशिष्या अप्येव तादृशाः । योजिता धर्मयाने, भज्यन्ते धृतिदुर्बलाः ॥८॥
અર્થ–જેવા ખલું કે-ધૂંસરી ખેંચનાર બળદે–ગળીયા બળદે, તેવા જ દુષ્ટ શિષ્ય જ અહીં સમજવા. કેમકે ધર્મરૂપી વાહનમાં જોડાયેલા અને ધર્મના અનુષ્ઠાનમાં કમજોર-અલ્પ સ્થિરતાવાળા દુષ્ટ શિષ્ય ધર્મયાનમાં સારી રીતિએ પ્રવર્તતા नथी. वे धैर्य ना दुमताने २५ष्ट ४२ छे. (८-१०४५)
इड्ढी गारविए एगे, एगेत्थ रसगारवे । सायगारविए एगे, एगे सुचिरकोहणे ॥९॥ भिक्खालसीए एगे, एगे ओमाणभीरुए थद्धे । एग च अणुसासम्मि, हेऊहिं कारणेहि अ॥१०॥ सो वि अंतरभासिल्लो, दोसमेव पकुव्वइ । आयरिमाणं तं वयणं, पडिकूलेइ अभिक्खणं ॥११॥ न सा ममं विप्राणाइ, नवि सा मज्झ दाहिइ । निग्गइ होहिई मन्ने, साहू अन्नोत्य वज्जउ ॥१२॥ पेसिआ पलिउंचति, ते परियंति समतो। रायविट्ठिं व मनता, करिति मिउडि मुहे ॥१३॥
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી ખલુંકીયાધ્યયન-૨૭
१७८ वाइआ संगहिआ चेव, भत्तपाणेण पोसिआ । जायपक्खा जहा हंसा, पक्कमति दिसोदिसि ॥१४॥
॥षइभिकुलकम् ॥ ऋद्धिगौरविक एकः, एकोऽत्र रसगौरवः । सातगौरविक एकः, एकः सुचिरक्रोधनः ॥९॥ भिक्षालसिकः एकः, एकोऽपमानभीरुकः स्तब्धः । एकमनुशास्मि, हेतुभिः कारणैश्च ॥१०॥ सोऽपि अन्तरभाषावान्दोषमेव प्रकरोति । आचार्याणां तद्वचनं, प्रतिकूलयत्यभीक्ष्णम् ॥११॥ न सा मां विजानाति, नापि सा मह्यं दास्यति । निर्गता भविष्यति मन्ये, साधुरन्योऽत्र व्रजतु ॥१२॥ प्रेषिताः परिकुश्चन्ति, ते पर्यटन्ति समन्ततः । राजवेष्टिमिव मन्यमानाः, कुर्वन्ति भ्रकुटिं मुखे ॥१३॥ वाचिताः संगृहीताश्चैव, भक्तपानेन पोषिताः । जातपक्षा यथा हंसाः, प्रक्रामन्ति दिशोदिशिम् ॥१४॥
॥षड्भिःकुलकम् ।। અર્થ-કઈ એક કુશિષ્ય ઋદ્ધિવાળા શ્રાવકે માટે વશ્ય–આધીન છે અને ઈષ્ટ ઉપકરણ આદિ મેળવે છે, જેથી
એ આત્મપ્રશંસા રૂપ અદ્ધિવાળે–દ્ધિગોરવિક અમારા નિગમાં પ્રવર્તતે નથી. એક કુશિષ્ય મધુર વગેરે રસમાં ઉન્મત્ત બનેલે ગ્લાન વગેરેને આહાર આપવામાં અને તપમાં પ્રવર્તતે નથી. કોઈ એક કુશિષ્ય સુખશીલ અને અપ્રતિબદ્ધ વિહાર વગેરેમાં પ્રવૃત્તિ કરતું નથી. વળી ભિક્ષા માટે આળસુ બનેલો કુશિષ્ય ગેચરી વહારવા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ જતે નથી. કેઈક તે અપમાનથી ડરનારે ભિક્ષા લેવા જાય છે પણ ગમે તેના ઘરે પેસવા ઈચ્છતું નથી. કેઈક તે અભિમાની પિતાના પકડેલા કદાગ્રહથી નમાવી શકાય એ નથી. વળી એક દુષ્ટ શિષ્યને પૂર્વોક્ત કારણેથી શિખામણ આપું છું, પણ જેને શિખામણ અપાય છે તે કુશિષ્ય ગુરુવાક્યની વચ્ચે જ પિતાને અભિમત બેલનારે અપરાધને જ કરે છે, પરંતુ શિક્ષા અપાઈ છતાં પણ અપરાધને વિચ્છેદ કરતું નથી. વળી શિક્ષા આપનાર અમ આચાર્યોના શિક્ષાવચનને તે કુયુક્તિઓથી વારંવાર વિપરીત કરી નાખે છે.
અમુક શ્રાવિકાના ઘરેથી બીમાર આદિ માટે પથ્ય વગેરે તું લઈ આવ!”—એમ અમારાથી કહેવાયેલ છતાં આ દુષ્ટ શિષ્ય જવાબ આપે છે કે તે શ્રાવિકા મને પિછાનતી નથી, જેથી તે મને પથ્ય આદિ આપશે નહિ અથવા હું માનું છું કે-કદાચ ઘરમાંથી તે નીકળીને બીજે ઠેકાણે ગઈ હશે, માટે આ કામમાં બીજાને ! શું હું જ એક સાધુ છું?” વગેરે બેલે છે. કેઈ કાર્ય માટે મોકલેલ હોય અને “તે કાર્ય કેમ નથી કર્યું –એમ પૂછવામાં આવે, તે તેઓ અપલાપ કરતાં બોલે છે કે- કયારે અમને કહ્યું હતું ? અથવા અમે તે તે શ્રાવિકાને ત્યાં ગયા પણ તેને જે ઈજ નહિ.” તે કુશિ ચારેય બાજુ બધે ભટક્યા કરે છે અને અમારી પાસે રહેતા નથી. “જે રહીશું તે કદાચ આમનું કામ કરવું પડશે.”—એમ માની તેઓ કામ નહિ કરવા ખાતર ફર્યા કરે છે. કેઈ કરવા માટે જે પ્રવર્તાવ્યા, તે રાજાની વેઠની માફક માની મ્હોં ઉપર ભવાં ચઢાવે છે. વળી
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી ખલુકીયાધ્યયન-૨૭
૧૮૧
અમારી પાસેથી સૂત્રના પાઠ અને અથ પામેલા પાસે રાખ્યા. દીક્ષિત બનાવ્યા અને ભક્તપાનથી પાછ્યા તે પણ તે કુશિખ્યા પાંખ જેઓને ઉત્તમ થઈ છે એવા હુસેા જેમ દરેક દિશામાં ઉડી જાય છે, તેમ સ્વચ્છંદવિહારી બની યચેષ્ટ રીતિએ બધે ફરે છે. (૯-થી-૧૪ ૧૦૪૬થી ૧૦૫૧)
अह सारही विचितेई, खलु केहिं समागओ । किं मज्झ दुट्ठसीसेहि, अप्पा मे अवसी ॥१५॥ जारिसा मम सीसा उ, तारिसा गळिगद्दहा | गलिगद्दहे चहाणं दढं पगिहई तवं ॥ १६ ॥
॥ સુક્ષ્મમ્ ॥
"
अथ सारथिर्विचिन्तयति, खलुङ्कः समागतः । किं मम दुष्टशिष्यैः, आत्मा ममाऽवसीदति ।। १५ ।। यादृशाः मम शिष्यास्तु तादृशा गलिगईभाः । गलिगईभान् त्यक्त्वा दृढं प्रगृह्णाति तपः ॥ १६ ॥ ॥ ચુમમ્ II અથહવે પૂર્વોક્ત ચિંતન બાદ અસમાધિ અને ખેડ પામેલા ધર્મ યાનના સારથી ગર્ગાચાય વિશિષ્ટ ચિંતન કરે છે કે આ કુશિષ્યાની સાથે સંબંધવાળા છું અને તેમનાથી કોઇ મારુ. કાર્ય સિદ્ધ થતું નથી, ઉલટો મારે। આત્મા પ્રેરિત કરાયેલા કુશિષ્યાથી અસમાધિ-ખેતને પામે છે. જેવા ગળીયા બળદ કે ગધેડા છે તેવા આ કુશિષ્યા છે. આ લેાકેાની અત્યંત પ્રેરણામાં કાળ પૂરો થાય છે, લાભ થતા નથી, ઉલટા તાટા થાય છે. આથી ગલિગભ સરખા દુષ્ટ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ્ય શિવેને ત્યાગ કરી ગર્ગાચાર્ય દઢ અનશન વગેરે તપ ઉત્કૃષ્ટ રીતિએ ગ્રહણ કરે છે. (૧૫+૧૬-૧૦૫ર+૦૫૩)
मिउ मदवसंपन्ने, गंभीरे मुसमाहिए । विहरइ महिं महप्पा, सीईभूएण अप्पणा त्ति बेमि ॥१७॥ मृदुः माईवसम्पन्नो, गम्भीरो सुसमाहितः । विहरति महीं महात्मा, शीलीभूतेनात्मना इति ब्रवीमि ॥१७॥ ' અર્થ-બહારથી વિનીત અને મનથી પણ મૃદુતાસંપન્ન-વિનીત, ગંભીર, શ્રેષ્ઠ સમાધિવાળ, ચાસ્ત્રિભૂત કે સવભાવ રૂ૫ આત્માથી યુક્ત મહાત્મા ગર્ગાચાર્ય પૃથ્વીતલ ઉપર વિહાર કરી રહ્યા છે, એમ હે જંબૂ ! હું કહું છું (૧૭-૧૦૫૪).
સત્તાવીસમું શ્રી ખલુંકીયાધ્યયન સંપૂર્ણ
Page #202
--------------------------------------------------------------------------
________________
1 શ્રી મેક્ષમાગગતિ અધ્યયન-૨૮
मोक्खमग्गगई तच्चं, सुणेह जिणभासि । चउकारणसंजुत्तं, नाणदंसणलक्खणं ॥१॥ મોક્ષમારૂતિં તથ્ય, ઋજુર નિમાષતામ્ | चतुष्कारणसंयुक्तां, ज्ञानदर्शनलक्षणाम् ॥१॥
અથ–સકલ કર્મના ક્ષય રૂપ મોક્ષના જ્ઞાનાદિ રૂપ માગથી સિદ્ધિગમન રૂપ કહેવાતી સત્ય–શ્રી જિનેશ્વર ભગવાને કહેલી ગતિને સાંભળે! તેમજ કહેવાતા જ્ઞાનાદિ ચાર કારણથી સંયુક્ત જેના જ્ઞાન અને દેશના લક્ષણ છે–એવી મેક્ષમાર્ગગતિને સાંભળ! (૧–૧૦૫૫)
नाणं च दंसणं चेव, चरितं च तवो रहा । एस मग्गुत्ति पण्णत्तो जिणेहिं वरदंसिहि ॥२॥ જ્ઞાન જૈવ, વારિ૪ ર તારાશા . एष मार्ग इति प्रज्ञप्तो जिनैर्वरदर्शिभिः ॥२॥
અર્થ-જ્ઞાનાવરણીય કર્મ ક્ષય-ક્ષપશમથી પ્રગટ થયેલ મતિ વગેરે ભેદવાળું સમ્યજ્ઞાન, દર્શન મેહનીયના ક્ષય-ક્ષપશમ-ઉપશમથી પ્રગટ થયેલ શ્રી તીર્થકર ભગવાને કહેલ છવાદિ તત્વરૂચિ રૂપ ક્ષાયિક વગેરે ભેદવાળું દર્શન, ચારિત્રહના ક્ષય વગેરેથી ઉત્પન્ન સામાયિક વગેરે ભેદવાળું
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ સત્યવૃત્તિ-અસત્ નિવૃત્તિ રૂપ ચારિત્ર, જિનેક્ત બાહ્યઅત્યંતર ભેદવાળે તપ. અર્થાત્ સમુદિત જ્ઞાન-દર્શન–ચારિત્રતપ રૂપ આ મેક્ષમાર્ગ વરદશી શ્રી જિનેશ્વરેએ દર્શાવેલ છે. (૨-૧૦૫૬)
नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । एवं मग्गमणुपत्ता, जीवा गच्छंति सोग्गई ॥३॥ ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा । एनं मार्गमनुप्राप्ता, जीवा गच्छन्ति सुगतिम् ॥३॥
અર્થ-આ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ રૂપ માર્ગને આશ્રય કરનારા જે મુક્તિ રૂપ સુગતિને પામે છે. (૩– ૧૯૫૭)
तत्थ पंचविहं नाणं सूअं आभिनिबोहि ।
ओहिनाणं च तइअं, मणनाणं च केवलं ॥४॥ तत्र पञ्चविधं ज्ञानं, श्रुतं आभिनिबोधिकम् । अवधिज्ञानं च तृतीयं, मन: (पर्याय) ज्ञानं च केवलम् ॥४॥
અર્થતે જ્ઞાનાદિમાં પાંચ પ્રકારનું જ્ઞાન છે. તે આ પ્રમાણે-(૧) શ્રતજ્ઞાન, (૨) મતિજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ પર્યાવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. જો કે શ્રી નંદીસૂત્ર વગેરેમાં મતિ પછી શ્રત કહેલું છે, તે પણ અહીં શેષ જ્ઞાનેનું પણ સ્વરૂપ પ્રાયઃ શ્રતને આધીન છે. એથી શ્રતની પ્રધાનતા દર્શાવવા માટે શ્રતને પ્રથમ લીધેલું છે. (૪-૧૦૫૮) , एवं पंचविहं नाणं, दव्वाण च गुणाण च ।
पज्जावाणं च सव्वेसि, नाणं नाणीहिं देसि ॥५॥
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૮૫
एतत्पश्चविधं ज्ञानं, द्रव्याणां च गुणानां च । पर्यायाणां च सर्वेषां, ज्ञानं ज्ञानिभिः देशितम् ॥५॥
અર્થ-આ પાંચ પ્રકારનું જ્ઞાન, જીવ વગેરે દ્રવ્યને, સહજ રૂપાદિ ગુણોને અને કમજન્ય નવત્વ–પુરાણત્વાદિ પર્યાને દ્રવ્ય-ગુણ-અવસ્થા વિશેષ રૂપ સર્વને (કેવલજ્ઞાનની અપેક્ષાએ અહીં સર્વ શબ્દ સમજ, કેમ કે-શેષ જ્ઞાને પ્રતિનિયત પર્યાયગ્રાહક છે.) અર્થાત્ સર્વ દ્રવ્ય-ગુણપર્યાયને જાણનારૂં જ્ઞાન છે એમ કેવલી ભગવંતોએ કહેલ છે. (૫–૧૦૫૯).
मुणाणमासो दव्वं, एगदम्वस्सि गुणा । लक्खणं पज्जावाणं तु, उभओ अस्सिा भवे ॥६॥ गुणानामाश्रयो द्रव्यं, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु, उभयोराश्रिताः भवेयुः ॥६॥
અથ–જે ગુણેને આધાર તે “દ્રવ્ય કહેવાય છે. આ કથનથી “રૂપ વગેરે જ વસ્તુ છે, રૂપ વગેરે સિવાય વસ્તુ નથી,-આવા બૌદ્ધમતનું ખંડન થાય છે. જે એક દ્રવ્ય રૂપ આધારમાં રહેલા હેય, તે ગુણ કહેવાય છે.
આ કથન દ્વારા જેઓ માબ દ્રવ્યને જ માને છે. તેના સિવાય રૂપ વગેરેને નથી માનતા, તેઓના મતનું ખંડન થાય છે. જે દ્રવ્ય અને ગુણમાં- બંનેમાં રહેલા હોય, તે પર્યાય' કહેવાય છે. (૬-૧૦૬૦) .. धम्मो अहम्मो आगासं, कालो पोग्गल जंतवो ।
एस लोगुत्ति पण्णत्तो, जिणेहि वरदंसिहि ॥७॥
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થબીજે ભાગ धर्मोऽधर्मः आकाशं कालपुद्गलजन्तवः । एष लोक इति प्रज्ञप्तो, जिनैवैरदर्शिभिः ॥७॥
અર્થ-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) સમયાદિ આત્મક અદ્ધા-કાલ, (૫) પુદ્ગલાસ્તિકાય, અને (૬) વારિતકાય-એમ છ દ્રવ્ય જાણવાં. પૂર્વોક્ત દ્રવ્યસમુદાય રૂ૫ લેક, વરદર્શી શ્રી જિનેશ્વરેએ. બતાવેલ છે. (૭–૧૯૬૧)
धम्मो अहम्मो आगासं, दव्वं इकिकमाहि । अणंताणि अ दव्वाणि, कालो पुग्गलजन्तवो ॥८॥ धर्मोऽधर्मः आकाशं, द्रव्यमेकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि, कालः पुद्गलजन्तवः ॥८॥
અર્થ-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય–આ ત્રણ દ્રવ્ય એકેક છે–એકત્વ વિશિષ્ટ સંખ્યાવાળાં છે તેમજ (૧) પગલાસ્તિકાય,(૨) જીવાસ્તિકાય, (૩) કાલ-આ ત્રણ દ્રવ્ય અનંતાનંત છે, અનંતત્વ વિશિષ્ટ સંખ્યાવાળાં છે-એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે.કાલની અનંતતા. અતીત-ભવિષ્યની અપેક્ષાએ સમજવી. (૮-૧૦૬૨)
गइलक्षणो उ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सम्बदव्वाणं, नहं ओगाहलक्खणं ॥९॥ गतिलक्षणस्तु धर्मः, अधर्मस्स्थानलक्षणः । भाजनं सर्वद्रव्याणां, नमोऽवगाहलक्षणम् ॥९॥
અથ–પોતે જ ગમનના તરફ પ્રવૃત્તિવાળા બનેલા છે અને પુદ્ગલની દેશાન્તર પ્રાપ્તિ રૂપ ગતિમાં સહાય
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૮૭
કરનાર ધર્માસ્તિકાય' દ્રવ્ય છે, સ્થિતિમાં પરિણત જીવ અને પુદ્ગલાની સ્થિતિ ક્રિયામાં ઉપકારી દ્રવ્ય અધર્માસ્તિકાય' દ્રવ્ય છે અને સવ દ્રબ્યાના આધાર રૂપ આકાશ, અવકાશ લક્ષણવાળું છે યાને અવગાડવા પ્રવૃત્તિવાળા મનેલ જીવાદિને જગ્યા-અવકાશ આપનાર આકાશાસ્તિકાય' દ્રવ્ય છે. (૯-૧૦૬૩)
वत्तणालक्खणो कालो, जीवो उवओगळक्खणो । नाणेण दंसणेण च, सुहेण य दुहेण य ॥१०॥
वर्त्तनालक्षणो कालो, जीवो उपयोगलक्षणः । ज्ञानेन दर्शनेन च, सुखेन च दुःखेन च ॥१०॥
અ-તે તે રૂપે વર્તે–થાય તે ભાવા કહેવાય છે. તે ભાવાના પ્રતિ પ્રત્યેાજકત્વ રૂપ વના લક્ષણવાળા ‘કાલ’ કહેવાય છે. વૃક્ષ વગેરેના પુષ્પાના ઉદભેદ આદિના નિયમમાં હેતુ ‘કાલ' છે. મતિજ્ઞાન વગેરે રૂપ ઉપયોગ રૂપી લક્ષણવાળા ‘જીવ’ કહેવાય છે. અર્થાત્ વિશેષગ્રાહી જ્ઞાન વર્ડ, સામાન્ય વિષયવાળા દર્શન વડે, સુખ વડે અને દુ:ખ વડે ‘જીવ' લક્ષિત થાય છે-એળખાય છે. (૧૦-૧૦૬૪)
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । वीरिअं उवओगो अ, एअं जीवस्स लक्खणं ॥ ११ ॥ ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा । वीर्यमुपयोग चैतज्जीवस्य
સ્તનમ્ ॥૨॥ અથ વળી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વૌય, ઉપ—
Page #207
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ રોગ-આ લક્ષણે જીવ સિવાય બીજામાં રહેતાં નથી અર્થાત જીવ માત્રમાં રહે છે, માટે આ લક્ષણથી જીવને નિશ્ચય થાય છે. (૧૧-૧૦૬૫) सधयार उज्जोओ, पहा छायाऽऽतवेइ वा । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥१२॥
વોડધારઃ ૩ોતઃ કમ છાયાડડતા રૂતિ વા वर्णरसगन्धस्पर्शाः, पुद्गलानां तु लक्षणम् ॥१२॥
અર્થવનિ (શબ્દ), અંધકાર, રત્ન વગેરેના પ્રકાશ રૂપ ઉદ્યોત, ચંદ્ર વગેરેની કાન્તિ રૂપ પ્રભા, શીતલતા ગુણવાળી છાયા, સૂર્યબિંબજન્ય ઉષ્ણ પ્રકાશ રૂ૫ આતપ (તડકે), કૃષ્ણ વગેરે વર્ણ, તીખ વગેરે રસ, સુગંધ વગેરે ગંધ અને શીત વગેરે સ્પર્શ—આ બધા સ્કંધાદિ પુદ્ગલેનું લક્ષણ (અસાધારણ ધર્મ છે. (૧૨-૧૦૬૬)
एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य। संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥१३॥ एकत्वं च पृथक्त्वं च, संख्या संस्थानमेव च । संयोगाश्च विभागाश्च, पर्यवाणां तु लक्षणम् ॥१३॥
અર્થ–એકત્વ=ભિન્ન હોવા છતાં પણ પરમાણુ વગેરેમાં જે આ એક ઘટ આદિ છે–આવી પ્રતીતિમાં કારણભૂત તે એકત્વ કહેવાય છે. પૃથફત્વ= આ આનાથી પૃથફભિન્ન છે–આ પ્રતીતિમાં નિમિત્ત તે “પૃથકત્વ કહેવાય છે. સંખ્યા એક-બે-ત્રણ આદિ રૂપ પ્રતીતિમાં કારણ તે
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૮૯
‘સ‘ખ્યા' કહેવાય છે. સસ્થાન=આ પરિમ ડલ (ગોળ આકૃતિવાળા) છે. ઇત્યાદિ બુદ્ધિના કારણભૂત ‘સંસ્થાન’ કહેવાય છે. સંચાગ આ એ આંગળીના સંગ' ઈત્યાદિ વ્યવહારના હેતુભૂત તે ‘સ ંચાગ’કહેવાય છે. વિભાગ=આ આનાથી વિભકત છે' આવી મતિના હૅતુભૂત ‘વિભાગ’ કહેવાય છે. તથા નવ-પુરાણુત્વ વગેરે પર્યાચાના લક્ષણા સમજવા. (૧૩-૧૦૬૭)
जीवाजीवाय बंधो अ, पुण्णं पावासवो तहा संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ॥ १४॥
जीवाऽजीवाश्च बन्धश्च पुण्यं पापाश्रवस्तथा । संवरो निर्जरा मोक्षः, सन्त्येते तथ्या नव ॥ १४ ॥
અથ-જીવ, ધર્માસ્તિકાયાદિ અજીવ, જીવ–કના સંશ્ર્લેષ રૂપ ખંધ, શુભ પ્રકૃતિ રૂપ શાતા વગેરે રૂપે પુછ્યું, અશુભ પ્રકૃતિ રૂપ મિથ્યાત્વાદિ રૂપ પાપ, કના ગ્રહણુમાં હેતુ રૂપ Rsિ'સાદિ રૂપ આશ્રવ, મહાવ્રત આદિથી આશ્રયનિરાધ રૂપ સંવર, વિપાકથી કે તપથી કમ'ના નાશ રૂપ નિજ રા, સકલ ક ક્ષય રૂપ માક્ષ-એમ આ નવ ભાવા સત્ય-તત્ત્વ રૂપ છે. અર્થાત્ આ નવ તત્ત્વા કહેવાય છે. (૧૪-૧૦૬૮)
तहिआणं तु भावाणं, सम्भावे उवएसणं । भावेण सदहंतस्स, संमत्तं वि विहि ॥ १५ ॥ तध्यानां तु भावानां सद्भावे उपदेशनम् । भावेन श्रद्दधतः, सम्यक्त्वं इति व्याख्यातम् ||१५|| અથ-મા જીવાદિ નવ તત્ત્વાને સત્ય રૂપે સતુ છે—
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ એમ કહેનાર, ગુરૂ વગેરેના ઉપદેશને અંતઃકરણથી તહતિ કરી સ્વીકારનાર પ્રાણીને, સમ્યકત્વમેહનીય ક્ષય વગેરેથી જન્ય આત્મપરિણામ રૂપ સમકિત અર્થાત્ જીવાદિ પદાર્થની શ્રદ્ધા રૂપ સમકિત હોય છે, એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે. (૧૫-૧૦૬૯) રિસગુવાર, ચાર પુત્ત-વીણવા
अभिगमवित्थाररुइ, किरिआसंखेवधम्मरुइ ॥१६॥ निसर्गोपदेशरुचिराज्ञारुचिस्सूत्रबीजरुचिरेव । अभिगमविस्ताररुचिः क्रियासंक्षेपधर्मरुचिः ॥१६॥
અર્થ-નિસર્ગરૂચિસ્વભાવથી તવાભિલાષ રૂપ રૂચિવાળું સમ્યકત્વ, ઉપદેશરુચિ–ગુરૂ વગેરેના કથન રૂપ ઉપદેશજન્ય રુચિવાળું સમ્યક્ત્વ, આજ્ઞારૂચિ=સર્વવચન રૂપ આજ્ઞાથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, સૂવરૂચિ-આગમ રૂપ સૂત્રથી જન્ય રુચિવાળું સમ્યક્ત્વ, બીજરૂચિ=એક પણ વચન અનેક અર્થના પ્ર ત્પાદક વચન રૂપ બીજથી જન્ય રૂચિવાળું સમ્યકત્વ, અભિગમરૂચિ=વિજ્ઞાન રૂપ અભિગમથી જન્ય રુચિવાળું સમ્યકત્વ, વિસ્તારરૂચિ=વિસ્તારથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, ક્રિયારૂચિ અનુષ્ઠાન રૂપ ક્રિયામાં રૂચિવાળું સમ્યફવ, સંક્ષેપરૂચિ સંગ્રહ રૂપ સંક્ષેપમાં રૂચિવાળું સમ્યક્ત્વ તથા ધર્મરૂચિ કૃતધર્માદિ રૂપ ધર્મમાં રૂચિવાળું સમ્યકત્વ (૧૬-૧૦૭૦)
भूअत्थेणाहिगया, जीवाऽजीवा य पुण्ण पावं च । सहसंमुइआसवसंवरो य, रोएइ उ निसग्गो ॥१७॥
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
भूतार्थत्वेनाधिगताः जीवाऽजीवाश्च पुण्यपापं च । सहसंमत्याऽऽश्रवसंवरौ च रोचते तु निसर्गः ॥ १७ ॥
૧૯૧
અથ-નિસગ રૂચિ=જીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેક્ષ રૂપ નવ તત્ત્વને અર્થાત્ પરાપદેશનિરપેક્ષ-જાતિસ્મરણ વગેરે રૂપ બુદ્ધિથી · આ પદાર્થો સત્ય છે ’–આવા નિણ્યથી જાણેલા નવ તત્ત્વાને જે સદ્ગુ છે, તે નિસગ રૂચિ રૂપ સમ્યક્ત્વવાળા કહેવાય છે, ( ૧૭–૧૦૭૧ )
जो जिणदिट्ठे भावे, चउव्विहे सहाइ सयमेव । ઇમેલ નન્નત્તિ ગ, નિસગરૂત્તિ નાયોડા यो जिनदृष्टान्भावांश्चतुर्विधान्, श्रद्दधाति स्वयमेव । एवमेव नान्यथेति च निसर्गरुचिरिति ज्ञातव्यः ॥१८॥
અર્થ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ભેઢેથી અથવા નામ વગેરે ભેઢેથી ચાર પ્રકારના શ્રી જિનેશ્વરાએ જોયેલા પદાર્થોને સ્વયમેવ–ખીજાના ઉપદેશ વગર જે ‘ જે પ્રકારે શ્રી જિનેશ્વરાએ જોયેલ જીવાદિ છે, તે એમજ છેઅન્યથા નહિ,’–આવી રીતિએ શ્રદ્ધા કરે છે, તે આત્મા -- નિસગ રૂચિ ’ કહેવાય છે. ( ૧૮-૧૦૭૨ )
एए चैव उभावे, उवइट्ठे जो परेण सहाई । छउमत्थेण जिणेण व, उवएसरुइत्ति नायव्वों ॥१९॥
एतांश्चैव तु भावानुपदिष्टान् यः परेण श्रद्दधाति । અદ્મથેન નેિનવા, કવઢેરાવિતિ જ્ઞાતવ્ય: ||૧૧||
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
અર્થ-ઉપદેશરુચિ=છદ્મસ્થ કે જિન રૂપ પરથી ઉપદેશેલ પૂર્વોક્ત છવાદિ પદાર્થોની જે શ્રદ્ધા કરે છે, તે ઉપદેશરુચિ જાણ. (૧૯૦૭૩)
रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगये होइ । आणाए रोअंतो, सो खलु आणारुइ नाम ॥२०॥ रागो द्वेषो मोहोऽज्ञानं, यस्यापगतं भवति । आज्ञया रोचमानः, स खलु आज्ञारुचिर्नाम ॥२०॥
અર્થ-આજ્ઞાચિ=જેના રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન સર્વથા નષ્ટ થયા છે, એવા સર્વજ્ઞના વચન રૂપ આજ્ઞા (અથવા અંશતઃ રાગાદિ દેષ વગરના આચાર્ય વગેરેની આજ્ઞા) થી જ કયાંય કદાગ્રહ નહિ હોવાથી, માતુષ મુનિ વગેરેની માફક “જીવાદિ ત સત્ય છે –આવી રૂચિવાળે આત્મા આજ્ઞારૂચિ' કહેવાય છે. (૨૦-૧૦૭૮)
जो मुत्तमहिज्जतो, सुरण ओगाहई उ सम्मत्तं । मंगेण बाहिरेण व, सो मुत्तरुइत्ति नायव्यो ॥२१॥ यस्सूत्रमधीयानः, श्रुतेनावगाहते तु सम्यक्त्वम् । अङ्गेन बाह्येन च, स सूत्ररुचिरिति ज्ञातव्यः ॥२१॥
અર્થ-સૂત્રરૂચિ=જે સૂત્રને ભણતે, ભણતા આચારાંગ આદિ અંગથી કે અનંગ પ્રવિષ્ટ રૂપ બાહા ઉત્તરાધ્યયન વગેરે કૃત-શાથી ગેવિંદવાચકની માફક સમ્યકત્વ પામે છે, તે સૂત્રરૂચિ જાણ. (૨૧-૧૦૭૫)
एगेण अणेगाई, पयाइं जो पसरई उ सम्मत्तं । उदयव्य तिल्लबिंदु, सो बीअरुइत्ति नायव्वो ॥२२॥
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી મેશમાગગતિ અધ્યયન-૨૮
एकेनानेकेषु पदेषु, यः प्रसरति तु सम्यक्त्वम् । उदक इव तैलबिन्दुः, स बीजरुचिरिति ज्ञातव्यः ॥२२॥
અથ–બીજરૂચિ=એક જીવાદિ પદથી અનેક અછવાદિ પદમાં જે શ્રદ્ધાને ફેલાવે છે, અર્થાત્ જેમ તેલનું બિંદુ પાણીના એક ભાગમાં રહેલું હોવા છતાં સકલ પાણીમાં વ્યાપ્ત થાય છે, તેમ એક દેશમાં ઉત્પન્ન રુચિવાળે જીવ તથાવિધ ક્ષપશમથી સકલ તત્તમાં રૂચિવાળે થાય છે. આવા પ્રકારને તે જીવ બીજરૂચિ જાણ. (૨૨ -૧૦૭૬) सो होई अभिगमरुई, सुअनाणं जेण अत्थो दिह्र । एक्कारस अंगाई, पईण्णगं दिळुिवाओ अ॥२३॥ स भवत्यभिगमरुचिः, श्रुतज्ञानं येनार्थतो दृष्टम् । एकादशाङ्गानि, प्रकीर्णकं दृष्टिवादश्च ॥२३॥
અથ—અભિગમરૂચિ=જે અર્થની અપેક્ષાએ અગિયાર અંગ રૂપ, ઉત્તરાધ્યયન વગેરે પ્રકીર્ણક રૂપ, દષ્ટિવાદ નામના બારમા અંગ રૂપ અને ઉપપાતિક આદિ ઉપાંગ રૂપ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે આત્મા અભિગમરૂચિ” જાણ.(૨૩-૧૦૭૭) दव्वाणं सव्वभावा, सापमाणेहि जस्स उवलद्धा। सव्वाहि नयविहिहि अ, वित्थाररुइत्ति नायबो ॥२४॥ द्रव्याणां सर्वभावाः, सर्वप्रमाणैर्यस्योपलब्धाः । सर्वैयविधिभिश्च, विस्ताररुचिरिति ज्ञातव्यः ॥२४॥
અર્થ-વિસ્તારરૂચિ=જેણે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના એકત્વ-પૃથકત્વ આદિ સકલ પર્યાય રૂપ સર્વ ભાવે, પ્રત્યક્ષ
૧૩
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ વગેરે સર્વ પ્રમાણેથી અને નૈગમ વગેરે નયભેદ રૂપ સર્વ નયવિધિઓથી જાણ્યા છે, તે આત્મા વિસ્તારરૂચિ જાણ. (૨૪-૧૦૭૮) दसणनाणचरित्ते, तवविणए सच्चसमिइगुत्तीम् । जो किरिआ भावरुई, सो खलु किरियारुइ नाम ॥२५॥ दर्शनज्ञानचारित्रे, तपोविनये सत्यसमितिगुप्तिषु । यो क्रियाभावरुचिः, स खलु क्रियाचिर्नाम ॥२५॥
અથ–કિયારૂચિ=જે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં, તપ અને વિનયમાં તથા સત્ય એવી સમિતિઓ અને ગુપ્તિઓમાં ક્રિયાભાવ રૂચિવાળે અર્થાત્ દર્શનાદિ આચાર અનુષ્ઠાનમાં જે આત્માની ભાવથી રૂચિ છે, તે આત્મા “ક્રિયારૂચિ” જાણવે. (૨૫-૧૦૭૯) अणभिग्गहिअदिहि संखेवरुइत्ति होइ नायव्यो । अविसारो पवअणे, अभिग्गहिओ अ से सेमु ॥२६॥
अनभिग्रहितकुदृष्टिः, संक्षेपरुचिरिति भवति ज्ञातव्यः । अविशारदः प्रवचने, अनभिगृहीतश्च शेषेषु ॥२६॥
અથ–સંક્ષેપરૂચિ=જેણે સૌગત વગેરે મત રૂપકુદષ્ટિને સ્વીકાર કર્યો નથી, તે “સંક્ષેપરૂચિ જાણુ. અર્થાત્ શ્રી જિનમતપ્રવચનમાં અકુશલ, કપિલ વગેરે રચિત પ્રવચનમાં અનભિજ્ઞ, ચિલાતીપુત્રની માફક જે ત્રણ પમાંથી તત્ત્વની શ્રદ્ધા કરે છે, તે “સંક્ષેપરૂચિ કહેવાય છે. (૨૬-૧૦૮૦)
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૫ जो अस्थिकायधम्म, सुअधम्मं खलु चरित्तधम्मं च । सदहइ जिणाभिहिरं, सो धम्मरुइत्ति नायवो ॥२७॥ योऽस्तिकायधर्म, श्रुतधर्म खलु चारित्रधर्म च । श्रद्दधाति जिनाभिहितं, स धर्मरुचिरिति ज्ञातव्यः ॥२७॥
અથ –ધમરૂચિ=જે ધર્માસ્તિકાય આદિ અસ્તિકાને, ગતિ સહાય વગેરે ધર્મને, આગમ રૂ૫ શ્રતધર્મને તથા સામાયિક વગેરે ભેદવાળા ચારિત્રધર્મને સહે છે અર્થાત પૂર્વોક્ત ધર્મની શ્રદ્ધા કરે છે, તે “ધર્મરૂચિ જાણ. (૨૭-૧૦૮૧) परमत्थसंथवो वा. सुदिपरमत्थसेवणा वावि । वावण्णकुदंसणवज्जणा य, सम्मत्तसद्दहणा ॥२८॥
परमार्थसंस्तवो या, सुदृष्टपरमार्थसेवनं वाऽपि । व्यापनकुदर्शनवर्जनं च, सम्यक्त्वश्रद्धानम् ॥२८॥
અર્થ-તાત્વિક જીવાદિ પદાર્થોના સ્વરૂપના વારંવાર ચિંતનથી કરેલ પરિચય રૂપ પરમાર્થ સંસ્તવ, પરમાર્થજ્ઞાતા આચાર્ય આદિની યથાશક્તિ વૈયાવચ્ચ કરવારૂપ સુદષ્ટ પરમાર્થસેવા, વિનષ્ટ દર્શનવાળા નિહને અને કુદર્શની–બૌદ્ધ વગેરેને ત્યાગ, જેના દ્વારા સમ્યકત્વને નિશ્ચય થાય છે, તે ચાર સમ્યક્ત્વશ્રદ્ધાન રૂપ લિગે છે. (૨૮-૧૦૮૨) नस्थि चरितं सम्मत्त-विहूणं, सणे उ भइअव्वं । सम्मत्त चरित्ताइ, जुगवं पुव्वं व सम्मत्तं ॥२९॥
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ नादंसणिस्स नाणं, नाणेण विणा न होन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निश्वाणं ॥३०॥
नास्ति चारित्रं सम्यक्त्वविहीनं, दर्शने तु भक्तव्यम् । सम्यक्त्वचारित्रे, युगपत्पूर्व वा सम्यक्त्वम् ।।२९।। नाऽदर्शनिनो ज्ञानं, ज्ञानेन विना न भवन्ति चरणगुणाः । अगुणिनो नास्ति मोक्षः, नास्त्यमुक्तस्य निर्वाणम् ॥३०॥
| ગુમન્ IP અર્થ-જ્યાં સુધી સમ્યક્ત્વપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભાવચારિત્ર નથી, પરંતુ સમ્યકત્વ હેય તે ભાવચારિત્રની ભજના (વિકલ્પ) જાણવી. સમ્યક્ત્વ અને ચારિત્ર-બંને એકી સાથે પેદા થાય છે અથવા ચારિત્રની ઉત્પત્તિ પહેલાં સમ્યક્ત્વ પેદા થાય છે. જ્યારે એકી સાથે બંનેની ઉત્પત્તિ થાય, ત્યારે સમ્યકત્વ અને ચારિત્રને સહભાવ સમજે. જ્યારે પહેલાં સમ્યકત્વ થાય, ત્યારે ત્યાં ચારિત્રની ભજના સમજવી. વળી સમ્યક્ત્વરહિતને સમ્યજ્ઞાન નથી. જ્ઞાન વગરના ચારિત્રગુણે નથી લેતા, (અહીં ચરણ એટલે વ્રત વગેરે અને ગુણે એટલે પિંડવિશુદ્ધિ વગેરે સમજવું. પૂર્વોક્ત ચરણગુણરહિતને સકલ કર્મક્ષય રૂપ મેક્ષ નથી. જે કર્મથી મુકત નથી, તેને નિર્વાણપદની પ્રાપ્તિ નથી. (૨૯૩૦-૧૦૮૩-૧૦૮૪) निस्संकिय निकुखिय निवितिमिच्छा अमूढदिहि अ॥ उववूह -थिरीकरणे, वच्छल्ल-पभावणे अटूठ ॥३१॥
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૯૭ निःशङ्कितं निष्काङ्कितं, निर्विचिकित्सममृढदृष्टिश्च । उपबृहास्थिरीकरणे, वात्सल्यप्रभावने अष्ट ॥३१॥
અર્થ–દેશ અને સર્વશંકા રૂપ શક્તિને અભાવ તે નિઃશંક્તિ આચાર, બીજા બીજા ધર્મોની અભિલાષા રૂપ કાંક્ષિતને અભાવ તે નિષ્કાંક્ષિત આચાર, ફલ પ્રતિ સંદેહ રૂ૫ વિચિકિત્સાને અથવા જ્ઞાનવંત સાધુઓની નિંદા રૂપ જુગુપ્સાને અભાવ તે નિર્વિજુગુપ્સ આચાર, ઋદ્ધિમાન કુતીર્થિકના દર્શનમાં પણ અમારું દર્શન નિંદ્ય છે–આવા મેહથી શૂન્ય એવી જે બુદ્ધિ રૂપ દષ્ટિ તે અમૂઢદષ્ટિ આચાર, દર્શન વગેરે ગુણવંતેની પ્રશંસાથી તે તે ગુણેના પરિવર્ધન રૂપ ઉ૫ર્બાહા આચાર, સ્વીકારેલા ધર્મના અનુષ્ઠાન પ્રતિ સીદાતા જનની સ્થિરતાના સંપાદન રૂપ સ્થિરીકરણાચાર, ધાર્મિક જનની ઉચિત સેવા કરવા રૂપ વાત્સલ્યાચાર અને સ્વતીર્થની ઉન્નતિની ક્રિયાઓમાં પ્રવૃત્તિ તે પ્રભાવના – આ આઠ દર્શનચાર હેય છે. (૩૧-૧૯૮૫) सामाइअत्थ पढम, छेओवट्ठावणं भवे बी। परिहारविसुद्धी, सुहमं तह संपरायं च ॥३२॥ अकसाथ-अहक्खायं, छउमत्थस्स जिणस्स वा। एअं चयरित्तकर, चारितं होइ अहिथं ॥३३॥
| યુમ | सामायिकं प्रथम, छेदोपस्थापनं भवेत् द्वितीयम् । परिहाराविशुद्धिकं, सूक्ष्मं तथा : संपरायं च ॥३२॥
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ-બીજો ભાગ अकषायं यथाख्यातं, छद्मस्थस्य जिनस्य वा । एतच्चयरिक्तकर, चारित्रं भवत्याख्यातम् ॥३३॥ ॥ સુખમ્ ॥ અથ-સ સાવદ્ય ચેાગના પરિહાર રૂપ સામાયિક નામક પ્રથમ ચારિત્ર, છેક્રેપસ્થાપના (વડી દીક્ષા) નામક બીજી ચારિત્ર, પરિહારવિશુદ્ધિ નામક ત્રૌનું ચારિત્ર, સૂક્ષ્મસ પરાય નામક ચેાથુ, ચારિત્ર અને કષાયના ઉત્ક્રય વગરનું ક્ષતિઉપમિત કષાયની અવસ્થામાં થનારું યથાખ્યાત નામક પાંચમુ` ચારિત્ર, ઉપશાન્તમેહ-ક્ષીણમેહ ગુણસ્થાન હ્રયવતી છદ્મસ્થને અથવા સચેાગી–અયાગી ગુણસ્થાન યસ્થાયી કેવલી–જિનને હાય. છે. આ પૂર્વેČક્ત પાંચ ભેદેોવાળુ` ચારિત્ર એટલે ચય-ક રાશિ, રિક્ત-અભાવ અર્થાત્ કમ રાશિના અભાવના હેતુભૂત ચારિત્ર, શ્રી જિન આદિ મહાપુરુષપુ ગવાએ કહેલ છે. (૩૨+૩૩-૧૦૮+૧૦૮૭)
૧૯૮
तवो अ दुविहो वृत्तो, बाहिरभितरो तहा । बाहिरो छव्विहो कुत्तो, एवमभितरी तवो ॥ ३४ ॥ तपश्च द्विविधमुक्तं, बाह्यमाभ्यन्तरं तथा । बाह्य षषिधमुक्तमेवमभ्यन्तरं સવઃ ॥૨॥
અર્થ-તપ, બાહ્ય-અભ્યંતર રૂપે એ પ્રકારના કહેવે છે. બાહ્ય તપ છ પ્રકારના અને અભ્યંતર તપ છ પ્રકારને કહેલા છે. (૩૪–૧૦૮૮)
नाणेण जाणई भावे, दंसणेण सदहे । રિસેળ ન (૨) જિન્નાર, તને પરજીયા રૂપ
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૯૯
ज्ञानेन जानाति માન. दर्शनेन श्रद्धत्ते । चारित्रेण न (च) गृहणाति तपसा परिशुष्यति ॥ ३५ ॥
અ–શ્રત વગેરે જ્ઞાનથી આત્મા, જીવ વગેરે લાવાને જાણે છે અને દનથી તેજ ભાવાની શ્રદ્ધા (નિણ્ય) કરે છે, તેમજ આશ્રવદ્વારનિરોધ રૂપ ચાત્રિથી ક્રમને ગ્રહણ કરતા નથી, તથા તપથી પૂર્વે ભેગા કરેલ કર્મોના ક્ષય કરી શુદ્ધ થાય છે. (૩૫-૧૦૮૯)
स्ववित्त पुन्नकम्माई, संजमेण तवेण य । सव्वदुक्खपहीणट्ठा, पक्कमंति महेसिणो त्तिबेमि ॥ ३६ ॥ क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा વા सर्वदुःखप्रहीणार्थाः प्रक्रामन्ति महर्षय इति ब्रवीमि ॥३६॥
''
અ-સંયમ અને તપથી પૂર્માંને ખપાવી, સવ દુઃખેાથી શૂન્ય એવા મેાક્ષની યાચનાવાળા અથવા સવ`દુઃખા અને કાર્યો જેએના અત્યંત ક્ષૌણુ–સમાપ્ત થયા છે, એવા મહર્ષિ આ મુક્તિને વરે છે—પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે & જ ! હું કહું છું. (૩૬-૧૦૯૦)
અઠ્ઠાવીશત્રુ શ્રી ક્ષમાગતિ અધ્યયન પૂર્ણ,
Page #219
--------------------------------------------------------------------------
________________
| શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯,
सुअं मे आउसं ! तेणं भगवया एवमक्खायं, इह खलु सम्मत्तपरकमे नामज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए । जं सम्मं सद्दहित्ता पत्तिआइत्ता रोअइत्ता फासित्ता पालइत्ता किट्टइत्ता सोहइत्ता आराहहत्ता आणाए अणुपालइत्ता बहवे जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेति ॥१॥
श्रुतं मयाऽऽयुष्मन् ! तेन भगवता एवमाख्यातम्-इह खलु सम्यक्त्वपराक्रमं नामाध्ययनं श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदितम् । यं सम्यक् श्रद्धाय प्रतीत्य रोचयित्वा स्पृष्ट्वा पालयित्वा तीरयित्वा कीर्तयित्वा शोधयित्वाऽऽराध्याज्ञयाऽनुपाल्य बहवो जीवास्सिद्धयन्ति बुध्यन्ते मुच्यन्ते परिनिर्वान्ति सर्वदुःखानामन्तं कुर्वन्ति ॥१॥
અર્થ-શ્રી સુધર્માસ્વામી શ્રી જ બૂસ્વામીને કહે છે કે–હે આયુષ્મન ! તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ભગવાન મહાવીરે કહેવાતા પ્રકારથી કહેલું મેં સાંભળેલ છે, તેજ પ્રકારને કહે છે. આ પ્રવચનમાં જે ચેકકસ સમ્યકત્વ હોય, તે જ ઉત્તરોત્તર ગુણના સ્વીકારથી કર્મશત્રુના જયના સામર્થ્ય રૂપ જીવનું પરાક્રમ, જે અધ્યયનમાં વર્ણવાય છે, તે સમ્યક્ત્વપરાક્રમ નામનું અધ્યયન, શ્રમણભગવાન શ્રી મહાવીર કાશ્યપ શ્રી
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૦૧
અ
વધુ માનસ્વામીજીએ પ્રરૂપેલ જે સમ્યક્ત્વપરાક્રમ નામના અધ્યયનને, અવિપરીતપણે શબ્દ અને અથ રૂપે સામાન્યથી આદરીને, વિશેષથી આ આ પ્રમાણે જ છે’-એમ નિશ્ચય કરીને, તેના પાન વગેરેના વિષયની અભિલાષા આત્મામાં પેદા કરીને, સૂત્ર- અથના ચિ'તન દ્વારા મનથી, વાંચન વગેરે દ્વારા વચનથી, ભ’ગકરચના વગેરે દ્વારા કાયથી સ્પર્શ કરીને, પરાવત્તન વગેરેથી ચારેય બાજુથી રક્ષીને, અધ્યયન આદિથી પરિસમાપ્ત કરીને, ગુરુને વિનયપૂર્વક ‘આ હું આ પ્રમાણે ભણી ગયા’–એમ નિવેદન કરી ગુરૂની માફ્ક અનુભાષણ આદિી શુદ્ધ કરીને, ઉત્સૂત્રપ્રરૂપણાના પરિહારથી, ઉત્સગ - અપવાદની કુશલતાર્થી, જાવજીવ સુધી તેના અંની સેવનાથી આરાધીને, ગુરુના નિયેાગ રૂપ આજ્ઞાર્થી સતત પાલન કરી, ઘણા જીવા, અહી' જ આગમસિદ્ધપણાએ સિદ્ધ થાય છે, શ્રાતિકમના ક્ષયથી કેવલજ્ઞાની થાય છે, અઘાતી ચાર કના ક્ષયી મુત ખને છે, સ કર્મીના દાવાનલના ઉપશમથી પરિનિર્વાણપદને પામે છે અને મુકિતપદની પ્રાપ્તિથી શારીરિક-માનસિક સર્વ દુ:ખાના અંત કરે છે. (૧-૧૦૯૧)
तस्स णं अइमट्ठे एवमाहिज्जइ तं जहा संवेगे १, roar २, धम्मसद्धा ३, गुरुसाहम्मिय सुस्सूसणया ४, બોગળયા ., નિળયા ૬, દિયા ૭, સામા૬ ૮, चवी सत्थर ९ वंदणे १०, पडिक्कमणे ११ काउस्सग्गे १२, पच्वक्खाणे १३, थयथुइमंगले १४, कालपडिलेहणया ૧, પાયવિદ્ધત્તì ૨૬, ઘુમાવળયા ૨૭, સન્નાર્ ૨૮,
Page #221
--------------------------------------------------------------------------
________________
२०२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ, वायणया १९. पडिपुच्छणया २०, परिअट्टणया २१, अणुप्पेहा २१, धम्पकहा २३, सुअस्सआराहणया २४, एगग्गमणसन्निवेसणया २५, संजमे २६ तवे २७ वोदाणे २८, मुहसाए २९, अप्पडिबद्धया ३०, विवित्तसयणासणसेवगया ३१, विणीअट्ठणया ३२, संभोगपच्चक्खाणे ३३, उवहिपच्चक्खाणे ३४, आहारपच्चक्खाणे ३५, कसायपच्चक्खाणे ३६, जोगपच्चक्खाणे ३७, सरीरपच्चक्खाणे ३८, सहायपञ्चकखाणे ३९, भत्तपच्चक्खाणे ४०, सम्भावपच्चक्खाणे ४१, पडिरूवया ४२, वेआवच्चे ४३, सव्वगुणसंपनया ४४, वोआगया ४५, खंत्तो ४६, मुत्तो ४७, मद्दवे ४८, अज्जवे ४९, भावसच्चे ५०, करणसच्चे ५१, जोगसच्चे ५२, मणगुत्तया ५३, वयगुत्तया ५४, कायगुत्तया ५५, मणसमाधारणया ५६, वयसमाधारगया ५७, कायसमाधारणया ५८, नाणसंपन्नया ५९, दंसणसंपन्नया ६०, चरित्तसंपन्नया ६१, सोइंदिअनिग्गहे ६२, चविखदिअनिगाहे ६३, पाणिदिअनिग्गहे, ६४, निम्भिदिअनिग्गहे ६५, फासिदिअनिग्गहे ६६, कोहविजए ६७, माणविजए ६८, मायाविजए ६९, लोभविजए ७०, पिज्जदोसमिच्छादसणविजए ७१, सेलेसी ७२, अकम्मया ७३ ॥२॥ ___ तस्य अयमर्थ एवमाख्यायते तद्यथा संवेगो १, निर्वेदो २, धर्मश्रद्धा ३, गुरुमार्मिकशुश्रूषणं ४, आलोचना ५, नन्दा ६, गर्दा ७, सामायिकं ८, चतुर्विशतिस्तवो ९. वन्दनं
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકુવ૫રાકમાધ્યયન-ર૯
२०३ १०, प्रतिक्रमणं ११, कायोत्सर्गः १२, प्रत्याख्यानं १३, स्तवस्तुतिमङ्गलं १४, कालप्रत्युपेक्षणा १५, प्रायश्चित्तकरणं १६, क्षामणा १७, स्वाध्यायो १८, वाचना १९, प्रतिप्रच्छना २०, पगवर्तना २१, अनुप्रेक्षा २२, धर्मकथा २३, श्रुतस्याराधना २४, एकाग्रमनःसंनिवेशना २५, संयमः २६, तपो २७, व्यवदानं २८. सुखशायः २९, अप्रतिबद्धता ३०, विविक्तशयनासनसेवना ३१, विनिवर्त्तना ३२, सम्भोगप्रत्याख्यानं ३३, उपधिप्रत्याख्यानं ३४, आहारप्रत्याख्यानं ३५, कषायप्रत्याख्यानं ३६, योगप्रत्याख्यानं ३७, शरीरप्रत्याख्यानं ३८, सहायप्रत्याख्यानं ३९, भक्तप्रत्याख्यानं ४०, सद्भावप्रत्याख्यानं ४१, प्रतिरूपता ४२, वैयावृत्यं ४३, सर्वगुणसम्पन्नता ४४, वीतरागता ४५. क्षान्तिः ४६, मुक्तिः ४७, मार्दवं ४८, आर्जवं ४९; भावसत्यं ५०, करणसत्यं ५१, योगसत्यं ५२, मनोगुप्तता ५३. वाग्गुप्तता ५४, काय गुप्तता ५५, मनःसमाधारणा ५६, वाक्समाधारणा ५७, कायसमाधारणा ५८, ज्ञानसम्रन्नता ५९, दर्शनसम्पन्नता ६०. चारित्रसम्पन्नता ६१, श्रोनेन्द्रियनिग्रहः ६२, चक्षुरिन्द्रियनिग्रहः ६३, घ्राणेन्द्रियनिग्रहः ६४, जिह्वेन्द्रियनिग्रहः ६५, स्पर्शनेन्द्रियनिग्रहः ६६, क्रोधविजयो ६७, मानविजयो ६८, मायाविजयो ६९, लोभविजयः ७०, प्रेमद्वेषमिथ्यादर्शनविजयः ७१, शैलेशी ७२, अकर्मता ७३ ॥२॥
અથ–તે સમ્યકત્વપરાક્રમ નામના અધ્યયનને આ હમણું જ કહેવાતે અર્થ આ કહેવાતા પ્રકાર વડે શ્રી મહાવીરસ્વામી વડે કહેવાય છે. તે આ પ્રમાણે –
(१) सव1, (२) निवे, (3) धर्मश्रद्धा, (४) १३ सामि शुश्रूषण, (५) मावायना, (6) Hel, (७) ,
Page #223
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(૮) સામાયિક (૯) ચતુર્તિ શતિસ્તવ, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણુ, (૧૨) કાયાત્સગ, (૧૩) પ્રત્યાખ્યાન, (૧૪) સ્તવસ્તુતિમ’ગલ, (૧૫) કાલપ્રત્યુપેક્ષણા (૧૬) પ્રાયશ્ચિત્તકરણ, (૧૭) ક્ષામણા, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાંચના. (૨૦) પ્રતિપ્રચ્છના, (૨૧) પરાવત્તના, (૨૨) અનુપ્રેક્ષા, (૨૩) ધ કથા, (૨૪) શ્રુતસ્યારાધના (૨૫) એકાગ્રમનઃસ'નિવેશના, (૨૬) સંયમ, (૨૭) ત૫, (૨૮) વ્યવદાન, (૨૯) સુખશાય, (૩૦) અપ્રતિબદ્ધતા, (૩૩) વિવિકત શયનાસનસેવના, (૩૨) વિનિવત્તના, (૩૩) સભાગપ્રત્યાખ્યાન, (૩૪) ઉપધિપ્રત્યાખ્યાન, (૨૫) આહારપ્રત્યાખ્યાન, (૩૬) કષાયપ્રત્યાખ્યાન, (૩૭) યાગપ્રત્યાખ્યાન, (૩૮) શરીરપ્રત્યાખ્યાન,(૩૯) સહાયપ્રત્યાખ્યાન, (૪૦) ભક્તપ્રત્યાખ્યાન, (૪૧) સદ્ભાવપ્રત્યાખ્યાન, (૪૨) પ્રતિરૂપતા (૪૩) વૈયાવૃત્ત્વ, (૪૪) સર્વાંગુણુસંપન્નતા, (૪૫) વીતરાગતા, (૪૬) ક્ષાન્તિ, (૪૭) મુક્તિ, (૪૮) માવ, (૪૯) આવ, (૫૦) ભાવસત્ય, (૫૧) કરણુસત્ય, (પર) ચેગસત્ય, (૫૩) મનાગુપ્તતા, (૫૪) વાગુપ્તતા, (૫૫) કાયગુપ્તતા, (૫૬) મનઃસમાધારણા, (૫૭) વાસમાધારણા, (૫૮) કાયસમાધારણા, (૫૯) જ્ઞાનસ'પન્નતા, (૬૦) દ'ન સ’પન્નતા, (૬૧) ચારિત્રસ ંપન્નતા, (૬૨) શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, (૬૩) ચક્ષુરિન્દ્રિયનિગ્રહ, (૬૪)પ્રાણેન્દ્રિયનિગ્રહ,(૬૫) જિહ્વેન્દ્રિયનિગ્રહ, (૬૬) સ્પર્શે નેન્દ્રિયનિગ્રહ, (૬૭) ક્રોધવિજય, (૧૮) માનવિજય, (૬૯) માયાવિજય, (૭૦) લેભવિજય (૭૧) પ્રેમહેષમિથ્યાદશનવિજય,(૭૨)શૈલેશી,(૭૩)અકમ તા.
(૨–૧૦૯૨)
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
२०५ संवेगेणं भंते ! जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं धम्मसद्धं जणयइ अणुत्तराए धम्मसद्धाए संवेगं हव्वमागजइ, अणंताणुबंधिकोहमाणमायालोहे खवेइ. (नवं) कम्म न बंधइ, तप्पच्चइअं च णं मिच्छत्तविसोहि काऊण दंसणाराहक भवइ, दंसणविसोहीएणं विसुद्धाए अत्थेगइया तेणेष भवग्गहणेणं सिज्झइ, सोहीए अणं विशुद्धाए तच्चं पुणो भवग्गहणं नाइक्कमइ ॥३॥ ___ संवेगेन भदन्त ! जीवः किं जनयति ? संवेगेनानुत्तरां धर्मश्रद्धां जनयति, अनुत्तरधर्मश्रद्धया संवेगं शीघ्रमागच्छत्यनन्तानुबन्धिक्रोधमानमायालोभान क्षपति, (नवं) कर्म न बध्नाति, तत्प्रत्ययिकां च मिथ्यात्वविशुद्धिं कृत्वा दर्शनाराधको भवति दर्शनविशुद्धया च विशुद्धकोऽस्त्येककः कश्चित्तौव भवग्रहणेन सिद्धयति, शुद्धया च नु विशुद्धथा तृतीयं पुनर्भवग्रहणं नातिकामति ॥३॥
અથમોક્ષના અભિલાષ રૂપ સંવેગથી હે પૂજ્ય ! ભગવદ્ ! જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે? સંવેગથી જીવ અનુત્તર ધર્મશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે અને અનુત્તર ધર્મશ્રદ્ધાથી વિશિષ્ટતર સંવેગ શીધ્ર આવે છે. ત્યાર બાદ જીવ અનંતાનુબંધી કોધ-માન-માયા-ભને ખપાવે છે, તેમજ તે નવું અશુભ કર્મ બાંધો નથી. તે પછી તે કષાયક્ષય અને સર્વથા મિથ્યાત્વક્ષય રૂ૫ મિથ્યાત્વવિશુદ્ધિ કરી ક્ષાયિક સમ્યકત્વના આરાધક-દર્શનારાધક થાય છે. દર્શનવિશુદ્ધિથી વિશુદ્ધ થયેલ, કેઈએક તેજ ભવમાં મરૂદેવીની માફક સિદ્ધ થાય છે. તેજ ભવથી જે સિદ્ધ ન થાય, તે દર્શનની શુદ્ધિથી
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-બીજો ભાગ
ત્રીજા ભવમાં અવશ્ય મુક્ત થાય છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાની અપેક્ષાએ આ સમજવુ'. (૩–૧૦૯૩)
निव्वेषणं भंते ! जीवे किं जणयइ ? निव्वे एणं दिव्वमाणुसते रिच्छिएसु कामभोगेसु निव्वेअं हव्यमागच्छ, सव्वसिसु विरज्जइ, सव्वविसएस विरज्जमाणे आरंभपरिच्चायं करेइ, आरंभपरिच्चायं करेमाणे संसारमग्गं वुच्छिदइ, सिद्धिमग्गपडिवणे अ भवः || ४ ||
निर्वेदेन भदन्त ! जीवः किं जनयति ? निर्वेदेन दिव्यमानुषतैरषु कामभोगेषु निर्वेदं शीघ्रमागच्छति सर्वविषयेषु विर. ज्यते सर्वविषयेषु विरज्यमानश्वारम्भपरित्यागं कुर्वन्संसारमार्ग व्यवच्छिन्नत्ति सिद्धिमार्गप्रतिपन्नश्च भवति ॥ ४ ॥
અથ-સવેગી નિવેદ્ય થાય છે. તે નિવેદથી હૈ ભગવન્! જીવ કયા ગુણુને ઉત્પન્ન કરે છે ? સામાન્યથી સંસાર પ્રત્યેના વૈરાગ્યથી કોઇ કાળે આ સંસાર ત્યાજ્ય છે— આવી બુદ્ધિથી દેવતા મનુષ્ય-તિય ઇંચ સબંધી કામભોગે માં નિવેદ એટલે આ નકારી કામભોગોથી સ”,“આવા ભાવને જીવ શીઘ્ર પામે છે. વળી સઘળી સાંસારિક વસ્તુઓમાં વૈરાગ્યને પામતે જીવ આરંભના પરિત્યાગ કરે છે અને આરંભને પરિત્યાગ કરતા આત્મા મિથ્યાત્વ, અવિરતિ દિ રૂપ સંસારમાના વ્યવચ્છેદ કરે છે. બાદ તેને મિથ્યાત્વાદિ સ'સારમાર્ગના વ્યવચ્છેદમાં જ સમ્યગ્દર્શનાદિ મુક્તિમાગ સુલભ બને છે અને તે મક્ષમાને પામનારા બને છે. (૪-૧૦૯૪)
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકૂવપરામાધ્યયન-૨૯.
૨૦૭ धम्मसद्धाए णं भंते ! जीवे किं जणयइ ? धम्मसद्धारणं सायासोक्खेसु रज्जमाणे विरज्जइ, अगारधम्मं च णं चयइ अणगारेणं जीवे सारीरमाणसाणं दुक्खाण छेयणभेयण-संजोगाई बुच्छेअं करेइ, अव्वाबाहं च मुहं
निव्वत्तेइ ॥५॥
____धर्मश्रद्धया भदन्त ! जीवः किं जनयति ? धश्रिद्धया सातसौख्येषु रज्यमानो विरज्यते अगारधर्म च नु त्यजत्यनगारो जीवः शारीरमानसानां दुःखानां छेदनभेदनसंयोगादीनां व्यवच्छेदं करोति अव्याबाधं च सुखं निर्वत्तति ॥५॥
અથ–નિર્વેદ પણ ધર્મશ્રદ્ધાવંતને જ થાય છે. તે હે ભગવન! ધર્મશ્રદ્ધાથી જીવ ક ગુણ મેળવે છે? ધર્મશ્રદ્ધાથી, શાતા વેદનીયથી પેદા થયેલ વિષયસુખેમાં પહેલાં રાગ કરતે જીવ વૈરાગ્યને પામે છે. ગૃહસ્થાવસ્થાને છેડી સાધુ થતે જીવ, શારીરિક-માનસિક દુઃખેને વ્યવચ્છેદ કરે છે અને આખરે અવ્યાબાધ સુખ મેળવે છે. (પ-૧૦૫)
गुरुसाहम्मियमुस्सूसणयाएणं भंते ! जीवे किंजणयइ? . गुरुसाहम्मियसुस्सूसणयाए णं विणयपडिवत्ति जणयइ, विणयपडिवण्णे अणं जीवे अणच्चासायणासीले नेरइभ
तिरिक्ख जोणिअ-मणुस्स-देव-दुग्गइओ निरंभइ . वण्ण· संजलणभत्तिबहुमाणयार मणुस्सदेवसुग्गइमो निबंधइ, सिद्धिसोग्गई च विसोहेई, पसत्याइं च णं विणयमूलाई सबकज्जाई, साहेइ,. अन्ने अ बहवे जीवे विण इत्ता भवद ॥६॥
गुरुवाधर्मिकशुभूषणेन भदन्त ! जीवः किं जनयति ?
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
गुरुसाधर्मिकशुश्रूषणेन नु विनयप्रतिपतिं जनयति, प्रतिपन्नविनयश्च नु जीवोऽनत्याशातन्नाशीलः, नैरयिकतिर्यग्योनिकमानुष्यदेवदुर्गतीः निरुणद्धि, वर्णसंज्वलन भक्तिबहुमानतया मनुष्यदेवसुगतीः निबध्नाति, सिद्धिसुगति च विशोषयति, प्रशस्तानि विनयमूलानि सर्वकार्याणि साधयति, अन्यांश्च बहून् जीवान् विनेता भवति ॥६॥
અર્થ-ધર્મની શ્રદ્ધાવાળાએ ગુરૂ વગેરેની શુશ્રષા અવશ્ય કરવી જોઈએ. તે હે ભગવન! ગુરૂ-સાધર્મિકની ઉપાસનાથી જીવ ક ગુણ પેદા કરે છે? ગુરૂ-સાધર્મિકની ઉપાસનાથી ઉચિત કર્તવ્ય કરવાના અંગીકાર રૂપ જીવ વિનયપ્રતિપત્તિને પામે છે. વિનીત જીવ, ગુરૂની નિંદા વગેરેના પરિહારથી અત્યંત આશાતનાને ત્યાગી થનારક, તિર્યંચની પ્લેચ્છ રૂપ મનુષ્યની, કિલિબષિકત્વ રૂપ દેવની દુર્ગતિને રોકે છે, ગુરૂઓની પ્રશંસાથી ગુણનું પ્રગટીકરણ-અસ્પૃથસ્થાન વગેરેથી ભક્તિ–આંતર પ્રીતિ રૂપ બહુમાનથી સુકુલ-અધર્ય વગેરેથી યુક્ત મનુષ્ય- દેવની સુગતિ પામે છે, તેમજ મેક્ષમાર્ગભૂત સમ્યગદર્શનાદિની વિશુદ્ધિથી પ્રશંસાપાત્ર-વિનય રૂપ મૂકવાળા-કૃત અધ્યયન વગેરે રૂપ અહીં સર્વ કાર્યો અને પરલેકમાં મેક્ષ વગેરે સાધે છે, જેથી બીજા ઘણા જીવોને વિનય પમાડનાર બને છે. (૬-૧૦૯)
आलोयणयाए णं भंते ! जीवे किंजणयइ?आलोयणयाए गंमायानियाणमिच्छादसणसल्लाणं मोक्खमग्गविग्घाणं अणंतसंसारवद्धणाणं उद्धरणं करेइ, उज्जुभावं च णं जणंयइ,
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૯
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯ उज्जुभावपडिवन्ने अणं जीवे अमाई इथिवेयं नपुंसगवेयं च न बंधन, पुव्यबद्धं च णनिज्जरेइ ॥७॥
__ आलोचनया नु भदन्त ! जीवः किं जनयति ? आलोचनया मायानिदानमिथ्यादर्शनशल्यानां मोक्षमार्गविघ्नानामनन्तसंसारवर्द्धनानामुद्धरणं करोति, ऋजुभावं च जनयति, ऋजुभावं प्रतिपन्नश्च नु जीवोऽमायी स्त्रीवेदं नपुंसकवेदं च न बध्नाति, पूर्वबद्धच निर्जरयति ॥७॥
અર્થગુરૂશુશ્રષા કરનારને દોષને સંભવ થતાં આલેચના કરવી જોઈએ. તે હે ભગવન! આલેચનાથી જીવ ગુણ પેદા કરે છે? ગુરૂની આગળ સ્વદેના પ્રકાશન રૂપે આલેચનાથી, જીવ મેક્ષમાર્ગમાં વિદનભૂત-અનંત સંસાર વધારનાર માયા-નિદાન-મિથ્યાદર્શન શલ્ય રૂપ ત્રણ શલ્યને ઉદ્ધારવિનાશ કરે છે, સરલ ભાવને પેદા કરે છે. સરલતાને પામે જીવ, માયા વગરનો તે સ્ત્રીવેદન–નપુંસકવેદને બાંધતા નથી, કેમ કે-માયાને અભાવ પુરૂષદનું કારણ છે, અને પૂર્વે બાંધેલ સ્ત્રી-નપુંસકવેદને અથવા સકલ કર્મોને ખપાવે છે. (७-१०८७)
निंदणयाए णभंते ! जोवे कि जणयइ ? निंदणयाए ण पच्छ णुता जणयइ पच्छाणुतावेणं विज्जमाणे करणगुणसेटिं पडिवज्जइ, करणगुणसेटिं पडिवन्ने अ अणगारे मोहणिज्जं कम्म उग्याएइ ॥८॥
निन्दनेन नु भदन्त ! जीवः किं जनयति ? निन्दनेन
१४
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
पश्चादनुतापं जनयात, पश्चादनुतापेन विरज्यमानः करणगुणश्रेणि प्रतिपद्यते, करणगुणश्रेणि प्रतिपन्नश्वानगारो मोहनीयं कर्म અનુપાતતિ ॥૮॥
.
અથ આલેાચના સ્વદાષાની નિ'દા કરનારને સફળ છે. તો સ્ત્રદોષની નિંદાથી હું ભગવન્ ! જીવ કયા ગુણ પેદા કરે છે ? સ્વદોષની નિંદાથી જીવ પેાતે જ પોતાના દ્વેષના ચિંતન દ્વારા હા! મે` ખરામ કર્યું '–એવા પાશ્ર્ચાત્તાપને પાછળથી પેદા કરે છે. પાછળથી પશ્ચાત્તાપ કરવાથી જીવ, વૈરાગી ખની અપૂર્વ કરણાદિ માહાત્મ્ય રૂપ કરણગુણથી ક્ષપકશ્રેણીને પામે છે. ક્ષપકશ્રેણીને પામનારા સાધુ માહૌયકને ખપાવે છે. (૮-૧૦૯૮ )
गरहणयाए ण भंते ! जीवे किं जणग्रह ? गरहणयाए ण अपुरस्कार जगय, अपुरक्कारगए अणं जीवे अप्पसत्थेहितो जोगेर्हितो निअत्तर, पसत्थजोगे अ पवत्तर, पसत्थजोगपडिवणे अणं अणगारे अनंत घाई पज्जवेइ खवेइ ॥ ९ ॥
गणेन नु भदन्त ! जीवः किं जनयति ? गर्हणेन नु अपुरस्कार जनयति, अपुरस्कारगतश्च जीवोऽप्रशस्तेभ्यो योगेभ्यो निवर्त्तते, प्रशस्तयोगान्प्रतिपद्यते, प्रशस्त योगप्रतिपन्नञ्चाऽनगारोऽनन्तघातिनः पर्यवान क्षपयति ॥९॥
અ -ઘણા દોષાના સદ્ભાવમાં નિંદા બાદ ગાઁ પશુ કરવી જોઈએ. તે હું ભગવાન્ ! ગાઁ કરવાથી જીવ કયા ગુણને પેદા કરે છે ? ગુરૂ વગેરે પરની રૂબરૂમાં જીવ, પોતાના ઢોષ પ્રગટ કરવા રૂપ ગૉથી, ‘આ ગુણવાન છે,−એવી પ્રસિદ્ધિ
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકતવપરાકમાધ્યયન-૨૯
૨૧૧
રૂપ પુરસ્કારના અભાવને યાને-અવજ્ઞાના સ્થાનને પોતે પામે છે. અવજ્ઞાના સ્થાનભૂત બનેલે જીવ, કદાચ અશુભ અધ્યવસાયની ઉત્પત્તિમાં પણ અપુરસ્કારના ભયથી જ અશુભ
ગોથી અટકી જાય છે અને પ્રશસ્ત ચોગમાં પ્રવર્તે છે. પ્રશસ્ત યુગને પામેલે સાધુ, જ્ઞાનાવરણ આદિ ઘાતિકર્મોને અપાવે છે-મુક્તિને પામે છે. (૯-૧૦૯૯)
सामाइएण भंते ! जीवे कि जणयइ ? । सामाइए ण सव्वसावज्जजोगविरई जणयई ॥१०॥ सामायिकेन भदन्त ! जीवः किं जनयति ?। , सामायिकेन सर्वसावद्ययोगविरतिं जनयति ॥१०॥
અર્થ–આલેચના આદિ, સામાયિકવાળાને જ હેય. તે હે ભગવન્! સામાયિકવાળો જીવ કયા ગુણને મેળવે છે? સામાયિકથી સઘળા પાપવાળા વ્યાપારના ત્યાગ રૂપ, જીવ, સર્વસાવઘરવિરતિને પામે છે. (૧૦-૧૧૦૦)
चउवीसत्थएण भंते ! जीवे कि जणयइ ? । चउवीसत्थएण दसणविसोहिं जणयइ ॥११॥ चतुर्विशतिस्तवेन भदन्त ! जीवः कि जनयति ?। चतुर्विशतिस्तवेन दर्शनविशुद्धिं जनयति ॥११॥
અથસામાયિક પામનાર, તેના રચયિતા અહે તે છે અને તેઓ સ્તુતિને છે-એમ માને છે. તે છે ભગવન! એવીશ તીર્થકરની સ્તુતિથી જીવ કયા ગુણને પામે છે? વીશ તીર્થકરેની સ્તુતિથી જીવ, દર્શનવિશુદ્ધિને પામે છે. (૧૧-૧૧૦૧)
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ __वंदण रणं भंते ! जीवे किं जणयइ ? वंदणएणनीआ.
गो कम्म खवेइ, उच्चागो कम्म निबंधइ, सोहग्गं च ण अप्पडिहयं आणाफळं निव्वत्तेई, दाहिणभावं च ण जणयइ ॥१२॥ __ वन्दनकेन भदन्त ! जीवः किं जनयति ? वन्दनकेन नीचैर्गोत्रं कर्म क्षपयति, उच्चैर्गोत्रं कर्म निबध्नाति, सौभाग्यं च नु अप्रतिहतमाज्ञाफलं निवर्त्तयति, दक्षिणभावं च नु. जनयति ॥१२॥
અર્થ-જિનેની સ્તુતિ કરવા છતાં ગુરૂવંદનપૂર્વક જ સામાયિકને સ્વીકાર છે. તે હે ભગવન! ગુરૂવંદનથી છવ ક્યા ગુણને ઉત્પન્ન કરે છે? જીવ ગુરૂવંદનથી નીચ ગેત્ર નામના કર્મને ખપાવે છે, ઉચ્ચ ગેત્રિકર્મને બાંધે છે, અખલિત, આજ્ઞાપ્રધાન અને સર્વજનગૃહણીય એવું સૌભાગ્ય. પ્રાપ્ત કરે છે તથા લેકે અનુકૂળ થાય છે. (૧૨–૧૧૦૨) __ पडिक्कमणेणं भंते ! जीवे कि जणयइ ? पडिकमणेणं वयछिद्दाई पिहेइ, पिहियवयछिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरिते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते मुप्पणिहिए विहरइ ॥१३॥
प्रतिक्रमणेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिक्रमणेन व्रतछिद्राणि पिदधाति, पिहितव्रतछिद्रः पुनर्जीवो निरुद्धाश्रवोऽशबलचारित्रोऽष्टासु प्रवचनमातृष्पयुक्तोऽपृथकत्वः सुप्रणिहितो विहरति ॥१३॥
અર્થ-સામાયિક વગેરેવાળા ગુણવંત, પહેલા-છેલ્લા તીર્થકરેના સમયમાં હંમેશાં અને મધ્યમ તીર્થકરેના
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૧૩ સમયમાં સાધુએ અપરાધ છતે પ્રતિક્રમણ કરે. તે છે ભગવદ્ ! પ્રતિકમણથી જીવ કયા ગુણને મેળવે છે? પ્રતિક્રમણ એટલે અપરાધેથી પીછેહઠ કરવાથી જીવ, અતિચાર રૂપ વતના છિદ્રોને ઢાંકે છે. વ્રતના છિદ્રોને ઢાંકનાર જીવ, આશ્રવને નિરોધક બની, ચારિત્રમાં શબલપણું–મલીનતાને કરનારા એકવીશ સ્થાન રૂપ શબલ સ્થાનેથી રહિત–પવિત્ર ચારિત્રવાળો, આઠ પ્રવચનમાતાઓના પાલનમાં દચિત, સંયમયેગના વિગ રૂપ પૃથકૃત્વથી રહિત, સારી રીતે સંયમમાં પ્રણિધાનવાળો સંયમમાર્ગમાં વિચરે (૧૩-૧૧૦૩) ___ काउस्सग्गेण भंते ! जीवे किंजणयइ ? काउस्सग्गेण तीअपडुपन्नं पायच्छित्तं विसोहेइ विसुद्धपायच्छित्ते अ जीवे नियहिए ओहरिषभरुष भारवहे पसत्थज्झाणोवगए मुहंसुहेण विहरइ ॥१४॥ ___ कायोत्सर्गेन भदन्त ! जीवः किं जनयति ? कायोत्सर्गेन अतीतप्रत्युत्पन्नं प्रायश्चित्तं विशोधयति, विशुद्धप्रायश्चित्तश्च जीवो निवृत्तहृदयोऽपहृतभर इव भारवहः, प्रशस्तध्यानोपगतः सुखंसुखेन વિદતિ
અર્થ–પ્રતિકમણમાં અતિચારની શુદ્ધિ માટે કાઉસ્સગકરે જોઈએ. તે હે ભગવદ્ ! કાત્સર્ગથી જીવ કયા ગુણને મેળવે છે? કાઉસ્સગથી લાંબા અને નજીક કાળના પ્રાયશ્ચિત્તયેગ્ય અપરાધેને દૂર કરે છે. વિશુદ્ધ પ્રાયશ્ચિત્તવાળો છવ, હૃદયની સ્વસ્થતાવાળ બનેલે, જેમ ભાર વગરને ભારવાહક, સ્વસ્થ હદથી બને છે, તેમ અતિચારના ભાર
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
વગરના સ્વસ્થ ચિત્તવાળા થાય.પ્રશસ્ત ધ્યાનથી સંપન્ન બનેલા ते सुपूर्व संयमभां २मे छे. (१४- ११०४)
पच्चक्खाणेण भंते ! जीवे किं जणय ? | पच्चक्खाणेण आसवदारा निरु भइ ॥ १५ ॥ प्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? | प्रत्याख्यानेन आश्रवद्वाराणि निरुणद्धि ॥१५॥
અથ-કાઉસગ્ગથી ને અશુદ્ધિ રહી ગઇ હોય તે પચ્ચક્ખાણુ કરવુ જોઇએ. તે હે ભગવન્! પ્રશ્ર્ચક્ખાણુથી જીવ કયા ગુણુને મેળવે છે પચ્ચક્ખાણથી આશ્રવદ્વારાને व रोडे छे. (१५-११०५)
यथुम' गलेण भंते ! जीवे किं जणयइ ? थयथुइमंगलेण नाणदंसणच रित्तवोहिलाभ जणयइ, नाणदंसणचरितवो हिला भसंपणे अ णं जीवे अंतकिरिअं कप्पविमागोववत्तिअं आराहण' आराहे ॥ १६ ॥
स्तवस्तुतिमङ्गलेन भदन्त ! जीव: किं जनयति ? स्तवस्तुतिमङ्गलेन ज्ञानदर्शनचारित्रबोधिलाभं जनयति, ज्ञानदर्शनचारित्रबोधिलाभसम्पन्नश्च नु जीवोऽन्तक्रियां कल्पविमानोपपत्तिका माराधनामाराधयति ॥ १६ ॥
અથ-પચ્ચક્ખાણ કરીને ચૈત્યના સદ્દભાવમાં ચૈત્યવદન કરવું અને તે સ્તુતિસ્તવમંગલ વિના ન હોય. તે હું ભગવન્ ! સ્તુતિસ્તવમંગલથી જીવ કયા ગુણને મેળવે છે? એકથી લઇને સાત શ્ર્લેષ્ઠ પય તના ધ્રુવેન્દ્રસ્તવ વગેરે
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૫
શ્રી સમ્યકત્વપરાક્રમાધ્યયન-૨૯ સ્તો અને સ્તુતિઓ રૂપ મંગલથી જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ બોધિના લાભને જીવ પેદા કરે છે. જ્ઞાનાદિ બોધિલાભને પામેલે જીવ, અંતક્રિયા રૂપ મુક્તિના હેતુ રૂપ, તુરતના ફલ રૂપ દેવલેક રૂપ અને કમ્પમાં રૈવેયક–અનુત્તર વિમાન રૂપ વિમાનમાં ઉત્પત્તિ જેનાથી છે તેવી તથા પરંપરાએ મુક્તિને પમાડનારી જ્ઞાનાદિ આરાધના રૂ૫ આરાધનાને સાથે છે. (૧૬-૧૧૦૬) कालपडिलेहणयाएण भंते ! जीवे कि जणयइ ?। कालपडिलेहणयाएणनाणावरणिज्जं कम खवे ॥१७॥ कालप्रत्युत्प्रेक्षणया भदन्त ! जीवः किं जनयति ? । कालप्रत्युत्प्रेक्षणया ज्ञानावरणीयं कर्म क्षपयति ॥१७॥
અર્થ–શ્રી અરિહંતના નમસ્કાર બાદ સ્વાધ્યાય કરે જોઈએ અને તે સ્વાધ્યાય કાલમાં જ કરે ઈ એ. તે હે ભગવન કાલપ્રત્યે પ્રેક્ષણાથી જીવ કયા ગુણને મેળવે છે? પ્રાદેષિક વગેરે કાલના ગ્રહણ પ્રતિ જાગરણ રૂપ પ્રત્યુપ્રેક્ષણથી જીવ જ્ઞાનાવરણીય કર્મ અપાવે છે. (૧૭-૧૧૦૭)
पायच्छित्तकरणेणं भंते ! जीवे किं जणवइ ? पायच्छितकरणेणं पावकम्मविसोहिं जणयइ, निरइआरे आविभवइ, सम्म च ण पायच्छित्त पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, आयारं आयारफलं च आराहेइ ॥१८॥
प्रायश्चित्तकरणेन भदन्त ! जीवः किं जनयति ?, प्रायश्चित्तकरणेन पापकर्मविशुद्धिं जनयति, निरतिचारश्चापि भवति,
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ सम्यक्त्वं नु हे प्रायश्चित्तं प्रतिपद्यमानो मार्ग च मार्गफलं च विशोधयति, आचारमाचारफलं चाराधयति ॥१८॥
અર્થ-અકાલે પાઠ કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તે હે ભગવન્! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ કયા ગુણને પામે છે? આવેચન વગેરે વિધાન રૂપ પ્રાયશ્ચિત કરવાથી જીવ, નિપાપતા રૂપ પાપકર્મની વિશુદ્ધિને પામે છે અતિચાર વગરને બને છે. સારી રીતે પ્રાયશ્ચિત્તને પામનારે જીવ સમ્યકત્વ રૂપ માર્ગને તથા માર્ગલ રૂપ જ્ઞાનને વિશુદ્ધ બનાવે છે અને ચારિત્ર અને ચારિત્રફલ રૂપ મુક્તિને સાથે છે. (૧૮-૧૧૦૮)
समावणयाएणं भंते ! जीवे कि जणयइ ? खमावणयोएणं पल्हायणभावं जणयइ, पल्हायणभावमुवगए अजीवे सव्वपाणभूयजीवसत्तेसु मित्तीभावं उपाएइ, मित्ताभावमुपगए आवि जोवे भावविसोहि काऊण निब्भए भवइ ॥१९॥
क्षमणया भदन्त ! जीवः किं जनयति ? क्षमणया प्रलादनभावं जनयति, प्रहलादनभावमुपगतश्च जीवः सर्वप्राणभूतजीवसत्त्वेषु मैत्रीभावमुत्पादयति, मैत्रीभावमुपगतश्चापि जीवो भावविशुद्धिं कृत्वा निर्भयो भवति ॥१९॥
અર્થ–પ્રાયશ્ચિત્તકરણ ખામણા કરવાથી થાય છે. તે હે ભગવન ! ખામણાથી જીવ ક્યા ગુણને મેળવે છે ? દુષ્કૃત થયા બાદ, “આ મારે ખમાવવું જોઈએ” ઈત્યાદિ રૂપ ક્ષામણાથી જીવ ચિત્તની પ્રસન્નતાને પામે છે. ચિત્તની પ્રસનતાને પામેલાજીવ, સર્વ બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯ ,
૨૧૭ રૂપ પ્રાણમાં, વનસ્પતિ રૂ૫ ભૂતેમાં, પંચેન્દ્રિય રૂપ માં અને બાકીના જીવરૂપ સમાં પરહિતચિંતા રૂપ મૈત્રીભાવને પામે છે. મૈત્રીભાવને પામેલ છવ, રાગ-દ્વેષના અભાવ રૂપ ભાવવિશુદ્ધિ કરીને, સમસ્ત ભયના હેતુઓને અભાવ થવાથી निमय मन छे. (१८-११०८)
सज्झाएणं भंते ! जीवे कि जणयइ ?। मज्झाएण नाणावरणिज्जं कम्म खवेइ ॥२०॥ स्वाध्यायेन भदन्त ! जीवः किं जनयति ? । स्वाध्यायेन ज्ञानावरणीयं कर्म क्षपति ॥२०॥
અર્થ–ઉક્ત ગુણવંતે સ્વાધ્યાય કર જોઈએ. તે છે ભગવન ! સ્વાધ્યાયથી જીવ કયા ગુણને મેળવે છે? સ્વાધ્યાયથી ७१ ज्ञाना१२९ीय वगैरे स भ भाव छ. (२०-१११०)
वायणाएणं भंते ! जीवे कि जणवइ ? वायणाएण निज्जरं जणयइ, सुअस्प्त अणासायणाए वति सुअस्स अणासायणाए वट्टमाणे तित्थधम्म अवलंबइ, तित्थधम्म अवलंबमाणे महानिज्जरे महापज्जवसाणे भवइ ॥२१॥
वाचनया भदन्त ! जीवः किं जनयति ? वाचनया निर्जरां जनयति, श्रुतस्यानाशातनायां वर्तते, श्रुतस्यानाशातनायां वर्तमानः तीर्थधर्ममवलम्बते तीर्थधर्ममवलम्बमानो महानिर्जरो महापर्यवसानो भवति ॥२१॥
અર્થ–સ્વાધ્યાયની શરૂઆતમાં વાચના કરવી જોઈએ. તે હે ભગવન! વાચના વડે જીવ કયા ગુણને પામે છે?
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
ભણાવવા રૂપ વાચનાથી ક પરિશાટન રૂપ નિર્જરાને પામે છે, શ્રુતની અનાશાતનામાં તે છે. તેને નહિં કરવામાં અવજ્ઞા થવાથી જીતની આશાતના કરેલો કહેવાય ! શ્રુતની અનાશાતનામાં વતા જીવ, શ્રતના પ્રદાન રૂપ તી– ગણધરના ધર્મ –આચારને અવલ'એ છે. શ્રુતપ્રદાન રૂપ તી ધમ નું અવલંબન કરનારો જીવ મોટી નિર્જરાવાળા અૌ મહાન્ કના અંતવાળા બને છે. (૨૧-૧૧૧૧)
पडि पुच्छणयाएणं भंते! जी कि जणयइ ? पडिपुच्छणयाएणं सुत्तत्थतदुभयाई विसोहेइ, कंखामोहणिज्जं क्रम्मं નોઇિફ ||૨૨॥
प्रतिप्रच्छनेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिप्रच्छनेन सूत्रार्थतदुभयानि विशोधयति काङ्क्षामोहनीयं कर्म व्युच्छिनत्ति ||२२|| અ -વાચના કરનારા સંશય થતાં ફરી પૂછે તે પ્રચ્છના કહેવાય. હે ભગવન્ ! પ્રચ્છનાથી છત્ર કયા ગુણને મેળવે છે ? પૂર્વ કથિત સૂત્રાદિને ફરીથી પૂછ્યા રૂપ પ્રતિપ્રચ્છનાથી સૂત્રને-અને અને તે બ ંનેને વિશુદ્ધ મનાવે છે. ‘ આ આમ મારે ભણવુ ઉચિત છે કે આમ ? ’–આવી રીતની ઇચ્છા રૂપ, અનાભિગ્રહિક મિથ્યાત્વ રૂપ કાંક્ષામેાહનીય કમ ખપાવે છે. (૨૨-૧૧૧૨)
परिणयापणं भंते! जीवे किं जणयइ ? | परि० वंजणाई जणयइ वंजणलद्धिं च उप्पाएर ॥ २३॥
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૨૯
૧૧૯
परावर्त्तनया भदन्त ! जीवः कि जनयते ? । परा०] व्यञ्जनानि जनयति, व्यञ्जनलब्धि चोत्पादयति ॥ २३ ॥ અથ-સ્થિર કરેલ શ્રતનું વિસ્મરણ ન થાય માટે પરાવર્ત્તન કરવું જોઈએ, તો હું ભગવન્ ! પરાવર્ત્ત નથી જીવ કયા ગુણને પામે છે ? પરાવર્ત્તન-ગુણવાથી અક્ષર રૂપ વ્યંજનો પેદા થાય છે અર્થાત્ પરાવર્ત્તન કરનારને ભૂલાઇ ગયેલા તે અક્ષ। જલદી ઉત્પન્ન થાય છે. તેમજ તાવિધ ક્ષાપશમના કારણે અક્ષરલબ્ધિને, પદ્માનુસારિતા રૂપ પદसम्विने व उत्पन्न १२ छे. ( २३-१११3 )
अणुप्पेहाएण भंते ! जीवे किं जणयइ ? अणुप्पेहाएणं आउवज्जाओ सत्त कम्मप्पगडिओ घणिअबंधणबद्धाओ वकts, ferraftosआओ हस्सकालइिआओ पकरेइ, तिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेइ, बहुप्प एसग्गाओ, अप्पपसग्गाओ करे, आउयं च णं कम्मं सिअ बंधइ सिअ नो बंधइ, असायावेअणिज्जं च णं कम्मं नो भुज्जो भुज्जो उवचिणाइ, अणाइअं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंदारं खियामेव वीईवयइ ||२४|
अनुप्रेक्षया भदन्त ! जीवः किं जनयति ? अनुप्रेसयाssयुर्भुजः सप्तकर्म प्रकृतीगठबन्धनबद्धा
शिथिल
ह्रस्वकाल
,
बन्धनबद्धाः प्रकरोति दीर्घ कालस्थितिकाः स्थितिकाः प्रकरोति तीव्रानुभावाः मन्दानुभावाः प्रकरोति, बहुप्रदेशामा अल्पप्रदेशाप्राः प्रकरोति, आयुः कर्मच स्यात् बध्नाति स्यान्न बध्नाति असातावेदनीयं च नु कर्म
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ नो भूयो भूयः उपचिनोति, अनादिकं च नु अनवदनं दीर्घाद्धं चतुरन्तं संसारकान्तार क्षिप्रमेव व्यतिव्रजति ॥३४॥
અર્થ-સૂત્રની માફક અર્થના અવિસ્મરણ માટે અનુપ્રેક્ષા કરવી જોઈએ. તે હે ભગવન્! અનુપ્રેક્ષાથી જીવ ક્યા ગુણને મેળવે છે? અર્થના ચિંતન રૂપ અનુપ્રેક્ષાથી આયુષ્યકર્મ સિવાયની ગાઢબંધને બાંધેલી સાત કર્મપ્રકૃતિઓને શિથિલબંધને બદ્ધ અર્થાત્ અપવર્તાનાદિ કરણ કરે છે, કારણ કે–આ અનુપ્રેક્ષા તપના ભેદ રૂપે હોઈ તપની તે નિકાચિત કર્મને ખપાવવામાં શક્તિ છે. વળી દીર્ઘકાળની રિથતિવાળી અશુભ કર્મપ્રકૃતિએને હુવકાલની સ્થિતિવાળી બનાવે છે, કારણ કે-શુભ આશયના વશે સ્થિતિ કંડકનો અપડાર થાય છે. વળી તીવ્ર રસવાળી અશુભ કર્મપ્રકૃતિએને મંદ રસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી અશુભ પ્રવૃતિઓને અલ્પ પ્રદેશવાળી બનાવે છે. આયુષ્યકર્મને બાંધે ખરે અને ન પણ બાંધે, કારણ કે–તે જીવને ત્રીજો ભાગ વગેરે શેષ આયુષ્યપણમાં જ બંધાય છે. જો બાંધે તે દેવનું આયુષ્ય જ બાંધે, કારણ કે-મુનિને દેવના આયુષ્યના બંધનો જ સંભવ છે. તથા અશાતા વેદનીયકર્મ અને બીજી અશુભ પ્રકૃતિએને વારંવાર બાંધ નથી. વારંવારનો નિષેધ એટલા માટે છે કે કેઈ એક પ્રમાદથી પ્રમત્ત મુનિને તે અશુભ પ્રકૃતિના બંધને પણ સંભવ છે. તથા અનાદિ અનંત દીર્ઘ કાળવાળા ચતુર્ગતિ રૂપ સંસારજંગલને જલદી જલદી પાર કરી જાય છે–ઉલંઘી જાય છે. (૨૪-૧૧૧૪)
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપક્રમાધ્યયન-૨૯
૨૨૧ धम्मकहाएणं भंते ! जीवे किं जणयइ ? धम्मकहाएणं पवयणं पभावेइ, पवयणपभावएणं जीवे आगमे सस्समद्दताए कम्मं निबंधइ ॥२५॥
धर्म कथया नु भदन्त ! जीवः किं जनयति ? धर्म कथया प्रवचनं प्रभावयति, प्रवचनप्रभावनया नु जीवः आगामिशश्वद्धद्रतया कर्म निबध्नाति ॥२५॥
અર્થ–મૃતના અભ્યાસીએ ધર્મકથા પણ કરવી, તે હે ભગવન્! ધર્મકથાથી જીવ કયા ગુણને પામે છે? વ્યાખ્યાન રૂપ ધર્મકથાથી શ્રી જૈનશાસન રૂપ પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનપ્રભાવક આત્મા આગામી કાળમાં નિરંતર કલ્યાણકારી કર્મ બાંધે છે યાને શ્રેષ્ઠ પુણ્યાનુબંધી પુણ્ય ઉપજે છે. (૨૫-૧૧૧૫)
सुअस्त आराहणयाए णं भंते ! जीवे किं जणयइ ? मुअस्स आराहणयाएणं अण्णाणं खवेइ न य संकिलिस्स॥२६॥
द्रुतस्याराधनया नु भदन्त ! जीवः किं जनयति ? श्रुतस्याराधनया अज्ञानं क्षपयति, न च संक्लिश्यते ॥२६॥
અથ—આ પ્રમાણે પંચવિધ સ્વાધ્યાયની રમણતાથી શ્રતારાધના થાય છે. તે હે ભગવન ! મૃતની આરાધનાથી જીવ કયા ગુણને મેળવે છે? શ્રતની સમન્ આરાધના કરવાથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અજ્ઞાનને ખપાવે છે. તારાધનાથી નવા નવા સંવેગની પ્રાપ્તિ થવાથી છવ રાગ વગેરેથી પેદા થયેલ સંકલેશને ભજનારે થતું નથી. (૨૬-૧૧૧)
Page #241
--------------------------------------------------------------------------
________________
-
-
૨૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ एगगगमनसंनिवेसणयाए णं भंते ! जीवे किं जणयइ ? एगग्गमणसंनिवेसणयाए णं चित्तनिरोधं करेइ ॥२७॥
एकाग्रमनःसन्निवेशनया नु भदन्त ! जीवः किं जनयति ? एकाग्रमनःसन्निवेशनया नु चित्तनिरोधं करोति ॥२७॥
અર્થ-બૃતારાધના, એકાગ્ર મનની સ્થાપનાથી જ થાય છે. તે હે ભગવાન! એકાગ્ર મનઃસંનિવેશનાથી જીવે કયા ગુણને મેળવે છે? એક શુભ આલંબન રૂપ અગ્રમાં-ચેયમાં
સ્થાપના રૂપે એકાગ્ર મનઃસંનિવેશનાથી કદાચ ઉન્માર્ગમાં ગયેલ ચિત્તના નિયંત્રણ રૂપ નિરોધને જીવ કરે છે. (ર૭-૧૧૧૭)
संजमेणं भंते ! जीवे कि जणयइ ? ।
સંગમાં ગાયત્ત ગાય ર૮માં સંખેર મત્ત ! વીરઃ નિરિ?. संयमेनानंहस्कत्वं जनयति ॥२८॥
અર્થ-આ બધું સંયમવંતને સફળ છે. તે હે ભગવન! સંયમથી જીવ ક્યા ગુણને મેળવે છે? આશ્રની વિરતિ રૂપ સંયમથી પાપકર્મોના અભાવવાળો જીવ બને છે. સંયમ હોવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી માટે તપને કરે છે. (૨૮-૧૧૧૮)
तवेणं भंते ! जीवे किं जणयइ ? ।
तवेणं वोदाणं जणयइ ॥२९॥ तपसा भदन्त ! जीवः किं जनयति ? । तपसा व्यवदानं जनयति ॥२९॥
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૩
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
અર્થ-સંયમ રહેવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી. તે હે ભગવન તપથી જીવ કે ગુણ મેળવે છે? તપસ્યાથી જીવ, પૂર્વે બાંધેલ કર્મમલના નાશથી વિશિષ્ટ શુદ્ધિ રૂપ व्यवहानने पामे छे. (२६=१११८)
वोदाणेणं भंते ! जीवे किंजणयइ? वोदाणेणं अकिरिश्र जणयइ, अकिरिभाए भवित्ता तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ॥३०॥
व्यवदानेन भदन्त ! जीवः किं जनयति ? व्यवदानेनाक्रियां जनयति, अक्रियाको भूत्वा ततः पश्चात् सिध्यति बुध्यते मुच्यते परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥३०॥
અર્થ-હે ભગવન! વ્યવદાનથી જીવ કયું ફળ મેળવે છે? વ્યવદાનથી વ્યુપરક્રિયા નામના શુકલધ્યાનના ચોથા ભેદને પામે છે. વ્યુપરક્રિયા નામના શુકલધ્યાનસ્ત બનીને જીવ અર્થની સિદ્ધિવાળો જ્ઞાન-દર્શન રૂપ ઉપગથી વસ્તુ તત્વને જાણનાર અને સંસારથી છૂટનારે થઈ પરિનિર્વાણપદ यामी सव मोनो मत ४२ छ. (3०-११२०)
सुहसाएणं भंते ! जीवे कि जणयइ ? सुहसाएणं अणुस्सुअत्तं जणयइ, अणुस्सुएणं जीवे अणुकंपए अणुब्भडे विगयसोए चरित्तमोहणिज्ज कम्म खवेइ ॥३॥
सुखशातेन भदन्त ! जीवः किं जनयति ? सुखशातेन अनुत्सुकत्वं जन्यति, अनुत्सुकश्च जीवो अनुकम्पकोऽनुद्मटो विगत शोकश्चारित्रमोहनीयं कर्म क्षपयति ॥३१॥
Page #243
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
૨૨૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
અર્થ–વ્યવદાન વિષયસુખની સ્પૃહાના નાશથી થાય છે. તે હે ભગવન્! સુખશાતથ જીવ કયે ગુણ મેળવે છે? વિષય સંબંધી સુખના, સુખગત સ્પૃહાના અભાવ દ્વારા વિનાશ રૂપ સુખશાતથી વિષયસુખ તરફ નિસ્પૃહતા રૂપ અનુસુકપણને જીવ પામે છે. અનુસુક છવ દુખિયા તરફ દયાળુ બને છે, (સુત્સુક છવ મારતા પણ પ્રાણીને જોતાં સ્વસુખમાં રસિક જ થાય, પરંતુ દયાળુ બનતું નથી.) ઉદ્ભટ બનતે નથી અને એહિક વસ્તુને નાશ થવા છતાં પણ શેક કરતે નથી, કેમ કે-મુક્તિપદમાં સ્પૃહા બાંધેલી છે. આવા પ્રકારને આત્મા ઉત્કૃષ્ટ શુભ ભાવના કારણે ચારિત્રમેહનીય કર્મ ખપાવે છે. (૩૧-૧૧૨૧)
अप्पडिबद्धयाएणं भंते ! जीवे किं जणयइ ? अप्पडिबद्धयाएन निस्संगत्तं जणयइ, निस्संगत्तगए अ जीवे एगे एगग्गचित्ते दिआ अराओ असज्जमाणे अप्प डिबद्धे સાવ વિરારૂ ___ अप्रतिबद्धतया भदन्त ! जीवः किं जनयति ? अप्रतिबद्धतया निःसङ्गत्वं जनयति निःसङ्गत्वगतश्च नु जीव एको एकाग्रचित्तो दिवा च रात्रौ चाऽसजनप्रतिबद्धश्चापि વિતિ રૂપે
અર્થ-સુખનું શાતન અનાસકિત-અપ્રતિબદ્ધતાથી થાય, તે હે ભગવન! અપ્રતિબદ્ધતાથી જીવ કયા ગુણને પામે છે? મનની અનાસક્તિ રૂપ અપ્રતિબદ્ધતાથી જીવ બાહી સંગના ત્યાગ રૂપ નિસંગતને પામે છે. નિસંગતાને
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપશમાધ્યયન-૨૯
૨૨૫ પામેલે જીવ, રાગ વગેરેથી રહિત-એકલે, ધર્મમાં એકતાન ચિત્તવાળો બની, દિવસ અને રાત્રિ-હંમેશાં બાહ્ય સંગને ત્યાગ કરતે માસક૫ વિગેરે ઉઘતવિહારથી અપ્રતિબદ્ધ વિહારી બને છે. (૩૨–૧૧૨૨)
विवित्तसयणासणयाए णं भने ! जीवे किं जणयइ ? विवित्तसयणासणयाए ण चरित्तगुत्तिं जणयइ. चरित्तगुत्ते अणं जीवे विवित्ताहारे दढचरित एगंतरए मोक्खभावपडिवण्णे अट्ठविहं कम्मठिं निज्जरेइ ॥३३॥
विविक्तशयनासनतया भदन्त ! जीवः किं जनयति ? विविक्तशयनासनतया नु चरित्रगुप्तिं जनयति, चरित्रगुप्तश्च नु जीवो विविक्ताहारो दृढचरित्रः एकान्तरतो मोक्षभावप्रतिपन्नोऽष्टविधकर्मપ્રર્થિ નિતિ મેરૂ રૂા.
અર્થ-અપ્રતિબદ્ધતાનો હેતુ વિવિક્ત શયનસનતા છે. તો હે પ્રભુ! વિવિક્ત શયનાસનતાથી જીવ કયા ગુણને મેળવે છે? સ્ત્રી વગેરેથી રહિત શયને–આસન ઉપાશ્રયથી જીવ ચારિત્રની રક્ષા પામે છે. ચારિત્રની રક્ષાને પામેલે જીવ, વિગઈ વગેરે ઉત્તેજક વસ્તુરહિત આહારવાળે, ચારિત્રની દઢતાવાળે, એકાન્ત સંયમમાં પરાયણ અને “મેક્ષ જ મારે સાધવાને છે –એવા અભિપ્રાયવાળ, આઠપ્રકારી કર્મની ગાંઠને ક્ષપકશ્રેણીના સ્વીકારથી ખપાવે છે. (૩૩-૧૧૨૩)
विणिवणयाए भंते ! जीवे कि जण यइ ? विणिवट्टणयाएणं पावकम्माण अकरणयाए अब्भुढेइ, पूवबद्धाण य ૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
२२६ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ निज्जरणयाए तं निअत्तेइ तो पच्छा चाउरंतसंसारकंतारं विईवयइ ॥३४॥
विनिवर्तनया भदन्त ! जीवः किं जनयति ? विनिवर्त्तनया पापकर्मणामकरणेनाभ्युत्तिष्ठति पूर्वबद्धानां च निर्जरणया तन्निवर्त्तयति, ततः पश्चाच्चतुरन्तं संसारकान्तारं व्यतिव्रजति ॥३४॥
અર્થ–વિવિક્ત શયનાસનતામાં જ વિનિવર્નના હેય છે. તે હે ભગવન્! વિનિવર્સનાથી જીવ કથા ગુણને પામે છે? વિષયોમાંથી આત્માને પરમુખ કરવા રૂપ વિનિવર્નનાથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોને નહિ કરવાથી યાને નવાં પાપકર્મોને નહિ ઉપાર્જન દ્વારા મોક્ષ માટે જીવ ઉભું થાય છે. પૂર્વે બાંધેલા કર્મોની નિજેરાથી તે પાપકર્મોને નાશ કરે છે. ત્યાર પછી તે ચાર ગતિ રૂપ સંસારકાન્તારને લંઘી જાય छे-मोक्ष पामे छ. ( ३४-११२४)
संभोगपच्चक्खाणेण भंते ! जीवे किं जणयइ ? संभोगपच्चक्खाणेणं आलंबणाई खवेइ, निरालंबणस्स य आययट्ठिआ जोगा भवंति,सएणलामेण तुस्सइ,परस्स लाभ नोआसाएइ, नोतकेइ, नो पत्थइ,नो अभिलसइ । परस्स लाभं अणासाएमाणे अवकमाणे अपीहेमागे अपत्थेमाणे अणमिलसेमाणे दोच्चं सुहसिज्जं उपसंपज्जित्ताण विहरइ ॥ ३५॥
सम्भोगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सम्भोगप्रत्याख्यानेन आलम्बनानि क्षपयति, निरालम्बनस्य
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકવપરાક્રમાધ્યયન-૨૯
૨૨૭
चायार्थिका योगा भवन्ति, स्वकेन लाभेन तुष्यति, परस्य लाभं नो आस्वादयति, नो तर्कयति, नो स्पृहयत, नो अभिलषति । परस्य लाभमनास्वादयन्नतर्कयन्नस्पृहयन्नsप्रार्थयमानोऽनभिलषन् द्वितीयां વિત્તિ કરી
सुखशय्यामुपसम्पद्य
અથ –વિષયાથી વિરત કેાઈ એકને સાંભાગપ્રત્યાખ્યાન થાય છે. તે હું ભગવન્ ! સ ભેગપ્રત્યાખ્યાનથી જીવ કચા ગુણ મેળવે છે ? એક મ`ડલીમાં ભાજન રૂપ-અન્ય મુનિએ આપેલ આહાર આદિના ગ્રહણ રૂપ સ ભેગના ગીતાથ પણામાં જિનપ વગેરે ઉદ્યતવિહારના સ્વીકાર દ્વારા પ્રત્યાખ્યાનરિહારથી ગ્લાનપણા વગેરે રૂપ આલંબના જીવ દૂર કરે છે. નિરાલ બનને મેક્ષ રૂપ પ્રચેજનવાળા વ્યાપારા થાય છે. જીવ પોતાના લાભથી ખુશ થાય છે, પરના લાભને ભાગવતે નથી–વિચારતા નથી-પ્રાર્થના કરતા નથી કે ઈચ્છતા નથી. પરના લાભને નહિ ભાગવતા–વિચારતા-પ્રાર્થ તે કે ઈચ્છતા જીવ ખીજી સુખશય્યાને પામી વિચરે છે. (૩૫-૧૧૨૫) उवहिपच्चक्खाणं भन्ते ! जीवे किं जणयइ ? उबहिपच्चक्खाणं अपलिमंथं जणयइ, निरुवहिरण जीवे निक्क खे उवहिનૈતરે ય ન સંશિલિસઃ ।।૩૬।।
उपधिप्रत्याख्यानेन भदन्त ! जीवः किं નૈનત્તિ ? उपधिपत्याख्यानेनाऽपरिमन्थं जनयति, निरुपधिको नु जीवो निष्कांक्षी उपधिमन्तरेण च न संक्लिश्यते ॥ ३६ ॥
અથ-સ’ભાગપ્રત્યાખ્યાન કરનારને ઉપધિપ્રત્યાખ્યાન
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૨૯
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-ખીજો ભાગ
પણ થાય છે. તે હૈ પ્રભુ ! ઉપધિપ્રત્યાખ્યાનથી જીવ કયો ગુણુ પામે છે ? રજોહરણ અને મુહુપત્તિ સિવાયની ઉપધિના પ્રત્યાખ્યાનથી સ્વાધ્યાયની ક્ષતિ રૂપ પરિમથના અભાવને જીવ પામે છે. ઉપદ્ધિ વગરના જીવ, વસ્ર વગેરેની અભિલાષા વગરના ખની ઉપધિ સિવાય શારીરિક કે માનસિક સ કલેશને અનુભવતા નથી. ( ૩૬-૧૧૨૬ )
आहारपच्चवखाणेण भने ! जीवे किं जणयइ ? आहारपच्चक्खाणेण' जो विआसंसप्पयोगं वोच्छिंदइ, जीविआसंसप्पभगं वोच्छिदित्ता जीवे आहारमंतरेण न संकिलिस्सा ||३७|| आहारप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? आहारप्रत्याख्याने न जीविताशंसाप्रयोगं व्यवच्छिनत्ति, जीविताशंसाप्रयोगं व्यवच्छिद्य जीव आहारमन्तरेण न મેરિયત । બા
અથ−ઉપધિપ્રત્યાખ્યાનવાળા જિનકલ્પી વગેરેને આહાર આદિના અલાભમાં ઉપવાસ પણ થાય, કે જે ઉપવાસ આહારપ્રત્યાખ્યાન રૂપ હાય છે. તે હે ભગવન્ ! આહારપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને મેળવે છે? આડારપ્રત્યાખ્યાનથી જીવનમાં અભિલાષા કરવા રૂપ જીવિતાશ'સા પ્રયાગને જીવ તેડે છે અર્થાત્ જીવન આહારને આધીન છે. આહારના પ્રત્યાખ્યાનમાં જીવિતની આશંસાના અભાવ થાય છે જ. તે જીવિતાશ'સા પ્રયોગને છેદીને જીવ, આહાર વિના સલેશને અનુભવત નથી યાને ઉત્કૃષ્ટ તપ કરવા છતાંય માધાના અનુભવ કરતા નથી. ( ૩૭–૧૧૨૭ )
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯
कसायपच्चक्खाणेणं भंते ! जोवे किं जणयइ ? कसायपच्चखाणेण वीयरागभाव जगयइ, वीयरागभावं पडिवणे अ णं जीवे समसुहदुक्खे भाइ ॥३८॥
कषायप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? कषायप्रत्याख्यानेन वीतरागभावं जनयति, वीतरागभावं प्रतिपन्नश्च नु जीवः समसुखदुःखो भवति ॥३८॥ ' અર્થા–આ ત્રણ પ્રત્યાખ્યાન કષાયના અભાવમાં સફલા છે. તે હે ભગવન્! કષાયના પ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણ મેળવે છે? ક્રોધ વગેરેના નિવારણ રૂપ કષાયના પ્રત્યાખ્યાનથી જીવ વીતરાગભાવને પામે છે. વીતરાગભાવને પામેલે જીવ, રાગ અને દ્વેષને અભાવ થવાથી સરખા સુખ અને દુઃખવાળે થાય છે. (૩૮–૧૧૨૮)
जोगपच्चक्खाणेण भन्ते ! जीवे किंजणयइ ? जोगपच्चक्खाणेणं अजोगितं जणयइ, अजोगीण जीवे नवं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ ॥३९॥ ___ योगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? योगप्रत्या. ख्यानेन अयोगित्वं जनयति, अयोगी नु जोवो नवं कर्म न बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥३९॥
અર્થ-કષાય વગરને પણ યોગપ્રત્યાખ્યાનથી મુકત થાય છે. તે હે પ્રભુ! ગપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે? મન-વચન-કાયાના વ્યાપારના નિરોધ રૂપ યોગપ્રત્યાખ્યાનથી જીવ અગીપણાને પામે છે. અગી જીવ, સકલ બંધના હેતુઓને અભાવ હોવાથી નવીન કર્મ બાંધતે
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ નથી અને પૂર્વે બાંધેલ ભપગ્રાહી-અઘાતી ચાર કર્મોને भावे छे. (३८-११२८ )
सरीरपच्चा खाणेण भन्ते ! जोवे किं जणयइ ? सरीरपच्चक्खागेण सिद्धाइसयगुणत्तं निव्वत्तेइ. सिद्धाश्सयगुणसंपन्ने अ ण जीवे लोगग्गमुवगए परमसुही भवइ ॥४०॥
शरीरप्रत्याख्यानेन भदन्त, जीवः किं जनयति ? शरीरप्रत्या. ख्यानेन सिद्धातिशयगुणत्वं निर्वतयति सिद्धातिशयगुणसम्पन्नश्च नु जीवो लोकाप्रमुपगतः परमसुखी भवति ॥४०॥
અર્થ-ગપ્રત્યાખ્યાન કરનારને શરીર પ્રત્યાખ્યાન થાય છે. તે હે ભગવન! શરીર પ્રત્યાખ્યાનથી જીવક ગુણ મેળવે છે? ઔદારિક આદિ શરીરના પ્રત્યાખ્યાનથી કૃષ્ણ નહિ, નીલ નહિ વગેર સિદ્ધોના અતિશય ગુણોને જીવ પામે છે. સિદ્ધોના અતિશય ગુણને પામેલે આત્મા, મુક્તિપદ રૂપ લેના मने पाले ५२म सुभी मने छ. (४०-११३०)
सहायपच्चकखाणेणं भंते ! जीवे कि जणयइ ? सहायपच्चक्खाणेणं एगोभावं जणयइ एगीभावभूए अजीवे एगगं भावमाणे अप्पझंझे अप्पकसाए अप्पकलहे अप्पतुमंतुमे संजमबहुले संवरबहुले समाहिए आवि भवइ ।। ४१॥
सहायप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सहायप्रत्याख्यानेनैको प.वं जनयति, एकीभावभूतश्च जीव ऐकायं भावयन्नल्पद्वंद्वोऽल्पकषायोऽल्पकलहोऽल्पत्वंत्वः संयमबहुल: समाहितश्चापि भवति ॥४१॥
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપરાક્રમાધ્યયન-૨૯
૨૩૬ અર્થ સંગ વગેરે પ્રત્યાખ્યાનો પ્રાયઃ સહાયપ્રત્યાખ્યાનમાં જ સુકર બને છે. તે હે ભગવન ! સડાયપ્રત્યાખ્યાનથી જીવ કા ગુણ મેળવે છે? સહાયકારી સાધુઓના પ્રત્યાખ્યાન રૂ૫ સહાયપ્રત્યાખ્યાનથી તથવિધ યોગ્યતાથી થનાર અભિગ્રહવિશેષથી એકત્વ રૂપ એકીભાવને જીવ પામે છે. એકત્વને પામેલે આત્મા, એક ધ્યેયનું ધ્યાન કરતે, જીભાજોડી-ઝઘડાથી પર બનેલો, કષાયથી દૂર રહેલે અને સ્વપ અપરાધી પ્રત્યે પણ “તે જ આ કર્યું, તું જ આમ કરે છે. ઈત્યાદિ વારંવાર પ્રલાપથી પર બને, સંયમની પ્રધાનતાવાળે, સંવર પુકલતાવાળો અને જ્ઞાનાદિ સમાધિવાળે પણ બને છે. (૪૧–૧૧૩૧).
भत्तपच्चक्खाणेण भते ! जीवे कि जणयइ ? भत्त० अणेगाई अवसयाई निरु भइ ॥४२॥ भक्तप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? । भक्त० अनेकानि भवशतानि निरुणद्धि ॥४२॥
અથ–આ આત્મા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે હે પ્રભુ! ભકતપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે? આહાર રૂપ ભક્તના પ્રત્યાખ્યાનથી અર્થાત્ ભક્તપરિજ્ઞા વગેરેથી અનેક સેંકડો ભવના બ્રમણને રોકે છે, કેમ કે-દઢ શુભ અધ્યવસાયથી સંસારને અલપ બનાવે છે-ટૂંકાવે છે. (૪૨–૧૧૩૨)
सम्भावपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? सम्भावपच्चकखाणेणं अनिअटिं जनयति, अनियट्टि पडिवन्ने म
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજા ભાગ
अणगारे चत्तरि केवलकम्मंसे खवेइ । तं जहा - वेअणिज्जं, आउअं, नामं, गोत्तं । तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्वइ, परिनिव्वाइ, सव्त्रदुकखाणमंत करेइ । ४३ ॥
:
सद्भावप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सद्भावप्रत्याख्यानेनानिवृत्ति जनयति अनिवृत्ति प्रतिपन्नश्चानगार चत्वारि केवलसत्कर्माणि क्षपयति । तद्यथा वेदनीयमायुर्नान गोत्रं च, ततः पश्चात्सिध्यति, बुध्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ॥४३॥
અર્થ-સવ પ્રત્યાખ્યાનામાં ઉત્તમ સદ્ભાવપ્રત્યાખ્યાન છે. તે હું ભગવન્ ! સદ્ભાવપ્રત્યાખ્યાનથી જીવ કયો ગુણ મેળવે છે ? સર્વથા ફરીથી કરવાના અસ ંભવ હાવાથી પરમાથથી પ્રત્યાખ્યાન અર્થાત્ સર્વ સવર રૂપ-શૈલેશ રૂપ સદ્ભાવપ્રત્યાખ્યાનથી જુપરતક્રિયા નામક શુકલધ્યાનના ચાથા ભેદ રૂપ અનિવૃત્તિને જીવ પામે છે, અનિવૃત્તિને પામેલા અણુગાર, વેદનીય-આયુષ્ય-નામ-ગેત્ર રૂપ ચાર કેલીસત્ક્રમ રૂપ भवाग्राही भनि भावे छे. त्यार माह ते सिद्ध-शुद्ध-भुक्तनिर्वाशुयहसंपन्न - सर्व दु:जोनो मतअरी मने छे । ४३-११33)
पडिया णं भंते ! जीवे किं जणय ? पडिरूपयाए णं लाघविधं जणयइ, लहुब्भुए अ णं जीवे अप्पमत्त पागडलिंगे पसत्थलिंगे विसुद्धसम्म सत्तसमिइसम्पत्ते सव्त्रपाणभूयजीव. सत्तेसु वीसस णिज्जरूवे अप्पडिले हे जिइदिए विउलतव समिइसमन्नागए अवि भवइ ॥ ४४ ॥
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકૂપરાક્રમાધ્યયન-૨૯
૨૩૩
प्रतिरूपतया भदन्त ! जीवः किं जनयति ? प्रतिरूपतया लाघविकतां जनयति लघुभूतश्च नु जीवोऽप्रमत्तः प्रकटलिङ्गः प्रशस्तलिङ्गो विशुद्धसम्यक्त्रः समाप्त पत्यममितिः सर्वप्राणभूतजीवसत्त्रेषु विश्वसनीयरूपोऽप्रत्युपेक्षो जितेन्द्रियेः त्रिपुतपःसमितिसमन्वागतश्चापि भवति ॥ ४४ ॥
અર્થ-સદ્ભાવપ્રત્યાખ્યાન પ્રાય: પ્રતિરૂપતામાં જ થાય. તા કે પ્રભુ ! પ્રતિરૂપતાથી જીવ કયા ગુણુ મેળવે છે? અધિક ઉપકરણત્યાગ રૂપ પ્રતિરૂપતાર્થી, દ્રવ્યથી સ્ત્ર૯૫ ઉપકરણ રૂપ અને ભાવથી મૂર્છાના અભાવ રૂપે લઘુતાવાળા જીવ અને છે. વળી લઘુતાવાળા જીવ, અપ્રમત્ત, સ્થવિરકલ્પીકાદિ રૂપથી જણાતા હાઈ પ્રકટ લિંગવાળા, જીવરક્ષાના હેતુભૂત રજોહરણુ વગેરે ધારક હાઇપ્રશસ્ત લિંગવાળા, વિશુદ્ધ સમકિતવાળે, પરિપૂર્ણ સત્ય અને સમિતિવાળા, સર્વ પ્રાણુ-ભૂત-જીવસત્ત્વાના વિશ્વસનીય રૂપ, કેમ કે-તેએની પીડાનો પરિહાર કરનાર છે, અલ્પ ઉપધિવાળા હાઇ અલ્પ પ્રભુપેક્ષણાવાળા તથા જિતેન્દ્રિય, વિસ્તીર્ણે તપ અને સમિતિએથી યુક્ત · પણ થાય છે. ( ૪૪–૧૧૩૪ )
વેચાવચ્ચેળ મતે ! નીચે નિળયર્ ? ।
°
वेया० तित्थयरनामगोअं कम्मं निबंधइ ॥ ४५ ॥ वैयावृत्त्येन भदन्त ! जीवः किं जनयति ? | वैया० तीर्थंकर नामगोत्रं कर्म निबध्नाति ॥ ४५ ॥ અથ-પ્રતિરૂપતામાં વૈયાવૃત્યથી જ ઇષ્ટસિદ્ધિ છે. તે ૩ ભગવન્ ! ભૈયાનૃત્યથી જીવ કયા ગુણને પામે છે? બૈયા
Page #253
--------------------------------------------------------------------------
________________
.
૨૩૪.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ વૃત્યથી છવ શ્રી તીર્થંકરનામકર્મને બાંધે છે અર્થાત્ તીર્થંકર भने छे. (४५-११३५) ___ सव्वगुणसंपन्नयाए ण भंते ! जीवे कि जणयइ ? सम्व. गुणसंपन्नयाए णं अपुणरावत्ति जणयइ,अपुणरावत्तिं पत्तए अणं. जीवे सारीरमाणसाण दुक्खाणं नो भागो भवइ ॥४६॥ . सर्वगुणसम्पन्नता भदन्त ! जीवः किं जनयति ? सर्वगुणसम्पन्नतया अपुनरावृत्तिं जनयति, अपुनरावृत्ति प्राप्तकश्च नु जीवः शारीरमानसानां दुःखानां नो भागी भवति ॥४६॥
અર્થ-તીર્થકર ભગવાન સર્વગુણસંપન્ન હોય છે. તે હે પ્રભુ! સર્વગુણસંપન્નતાથી જીવ યે ગુણ મેળવે છે? જ્ઞાનાદિ સર્વગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ રૂપ મુક્તિને પામે છે. મુક્તિને પામેલે જીવ, દુઃખના હેતુભૂત શરીર-મનને અભાવ હોવાથી શારીરિક-માનસિક દુખેને ભાગી બનતે नथी. (४१-११३६)
वीरागयाए णं भंते ! जोवे किंजणयइ ? वीअरागयाए. णंणेहाणुवंधण।णि तण्हाणुबंधणाणि अवोच्छिदइ मणुण्णामणुvणेसु सद-फरिस-रूव-रस-गंधेसु विरज्जइ ॥४७॥
वीतरागतया भदन्त ! जीवः किं जनयति ? वीतरागतया स्नेहानुबन्धनानि तृष्णानुबन्धनानि च व्यवच्छिन्नत्ति । मनोज्ञाऽ- . मनोज्ञेषु शब्दस्पर्शरूपरसगन्धेषु विरज्यते ॥४७॥
અર્થ–સર્વ ગુણવત્તા શ્રી વીતરાગતામાં જ થાય છે. તે હે ભગવન્! વીતરાગતાથી જીવ ક ગુણ મેળવે છે?
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨
૨૩પા
રાગ-દ્વેષના વિનાશ રૂપ વીતરાગતાથી પુત્રાદિ વિષયક નેહ રૂપ અનુકૂલ બંધનેને અને લેભ-તૃષ્ણ રૂપ અનુકૂલ બંધનેને જીવ છેદે છે. તે શુભાશુભ શબ્દ-સ્પર્શ–રૂપ-રસ–ગમાં વૈરાગ્યવાળ બને છે. (: ૭–૧૧૩૭)
खंतीए ण भंते ! जीवे किं जणयइ ? । खंतीए णं परीसहे जिणइ ॥४८॥ क्षान्त्या भदन्त ! जीवः कि जनयति ? क्षान्त्या परोषहान् . जयति ।।४८।।
અર્થ–વીતરાગનું મૂલ ક્ષમા છે. તે હે પ્રભુ! ક્ષમાથી જીવ કયા ગુણને પામે છે? ક્રોધના જય રૂપ ક્ષમાથી વધ વગેરે પરીષહેને જીવ જીતે છે. (૪૮–૧૧૩૮)
मुत्तीएणं भंते ! जोवे कि जणयइ ? मुत्तीए ण अकिंचणं जणयइ, अकिंचणे अ जीवे अत्थकोलाणं पुरिसाणं अपत्थणिज्जो વરૂ ૪૨
मुक्त्या भदन्त ! जीवः किं जनयति ? मुक्त्या नु अकिं. चनत्वं जनयति, अकिंचनश्च जीवोऽर्थलोलानां पुरुषाणामप्रार्थनीयो મતિ 83
અર્થ–ક્ષમા, સંતેષથી દઢ થાય છે. તે હે ભગવન! મુક્તિથી જીવ ક ગુણ મેળવે છે? નિર્લોભતા રૂપ મુક્તિથી જીવ નિપરિગ્રહપણું પામે છે. અપરિગ્રહીં આત્મા અર્થલે ભી ચેર આદિ પુરૂષને અનિચ્છનીય બને છે. (૪૯-૧૧૩૯)
अज्जवयाए णं भते ! जीवे किं जणयइ ? अज्जवयाए णं
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ काउज्जुअयं भावुज्जुअयं मासुज्जुअयं अविसंवायणं जणयइ, अविसंवायणसंपन्नाए अ ण जीवे धम्मस्स आराहए भवइ ॥५०॥
___ आर्जवेन भदन्त ! जीवः किं जनयति ? आर्जवेन नु 'कायर्जुकतां भावणुकतां भाषणुकतामविसंवादनं जनयति, अविसंवादनसम्पन्नतया च नु जीवो धर्मस्याराधको મવતિ |૧૦|
અથ–લેજના અભાવમાં માયાને પણ અભાવ થાય છે. તે હે પ્રભુ! આજેથી જીવ કયા ગુણને પામે છે? માયાના અભાવ રૂપ ત્રાજુલાથી કુજ વગેરે વેષ, ભ્રતિકાર આદિ નહિ કરવાથી કાયાની સરલતાને, બીજું વિચારે લેકભક્તિ વગેરેના નિમિત્તે બીજું બેલે કે કરે તેના પરિહાર રૂપ ભાવની સરલતાને, ઉપહાસ વગેરેના હેતુઓ અન્ય દેશની ભાષાથી બોલવાના ત્યાગ રૂપ ભાષાની સરલતાને અને બીજાને નહિ ઠગવા રૂપ અવિસંવાદને જીવ પામે છે. કાયા આદિની સરલતાને અને અવિસંવાદને પામેલે આત્મા ધર્મને આરાધક બને છે, કેમ કે-ભવાતરમાં પણ ઋજુતાની પ્રાપ્તિ થાય છે. (૫૦–૧૧૪૦)
मवयाए णं भंते ! जावे कि जणयह? । मद्द० मिउमदवसंपन्ने अट्मयठहाणाइं निवेइ ॥५१॥ मार्दवेन भदन्त ! जीवः किं जनयति ? । मा० मृदुमार्दवसम्पन्नोऽष्टमदस्थानानि निष्ठापयति ॥५१॥
અર્થ–આવા ગુણની વિનયથી જ ઈટસિદ્ધિ થાય છે. તે હે ભગવન્! મૃદુતાથી જીવ કયે ગુણ મેળવે છે?
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯ મૃદુતાના અભ્યાસથી, દ્રવ્યથી કેમલ તે મૃદુ અને ભાવથી, નમનશીલ મૃદુની સદા કેમલતા રૂપ મૃદુતાથી સંપન્ન બનેલ જીવ મદના આઠ સ્થાનને ખપાવે છે. (૧૧-૧૧૪૧)
भावसच्चे गं भंते ! जीवे किं जणयइ ? भावसच्चेणं भावविसोहि जणयइ, भावविसोहिए वट्टमाणे जोवे अरहंतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुठेइ अरहतपण्णत्तस्त धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोअधम्म आशहर Hવ ા
भावसत्येन भदन्त ! जीवः किं जनयति ? भावसत्येन भावविशुद्धिं जनयति, भावविशुद्धया च वर्तमानो जीवोऽहत्प्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्तिष्ठते, अह प्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्थाय परलोकधर्मस्याराधको भवति ॥५२।।।
અર્થ–તત્વથી સત્યસ્થિતને મૃદુતા હોય, માટે પ્રધાનભૂત ભાવસત્ય છે. તે હે પ્રભુ? ભાવસત્યથી જીવ ક્યા ગુણને પામે છે? પારમાર્થિક સત્યતા રૂપ-શુદ્ધ અંતરાત્મતા રૂ૫ ભાવસત્યથી જીવ અધ્યવસાયની વિશુદ્ધિને પામે છે. ભાવવિશુદ્ધિમાં વર્તતે આત્મા શ્રી અરિહંત ભગવંતકથિત ધર્મની આરાધના માટે ઉત્સાહી બને છે. શ્રી અરિહંત-પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનાથી અને આરાધના માટે ઉત્સાહી બની, પલકમાં શ્રી જિનધર્મની પ્રાપ્તિ દ્વારા કે વિશિષ્ટ ભવાન્તરની પ્રાપ્તિ દ્વારા જીવ, પરલોકહિતકારી ધર્મને આરાધક બને છે. (પર-૧૧૪૨) करणसच्चेणं भंते ! जीवे कि जणयइ ? करणसच्चेणं
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી ઉત્તધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
करणसतिं जणयइ करण सच्चे अ वट्टमाणे जीवे जहावाई तहा
कारो आवि भवइ ॥५३॥
करणसत्येन भदन्त ! जीवः किं जनयति ? करणसत्येन करणशक्ति जनयति करणसत्ये च वर्तमानो यथावादी तथाकरी પિ મતિ કા
અ-ભાવસત્ય હોય તા જ કરણુસત્ય થાય છે. તે હું ભગવન્ ! કરણુસત્યથી જીવ કયો ગુણ મેળવે છે ? જીવ, પ્રતિલેખના વગેરે ક્રિયાને ઉપયોગવાળા બની કરે છે. તરૂપ કરણસત્યથી અપૂર્વ અપૂર્વ શુભ ક્રિયાને અને ક્રિયા સામર્થ્ય રૂપ કરણશકિતને જીવ પામે છે. (૫૩–૧૧૪૩ )
9
जोगसच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोगसच्चेणं जोगे વિદેશ ।।૧૪।। योगसन भदन्त ! जीवः किं जनयति ? # योगसत्येन योगान् વિશોધતિ ા ા અ -કરણુસત્યમાં વત્તા યથાવાદી તથાકારી થાય છે, માટે તે મુનિના યોગસત્યને કહે છે. તે હું ભગવન્ ! ચેગસત્યથી જીવ કયા ગુણને પામે છે? જીવ, મન-વચનકાય-સત્ય રૂપ યોગસત્યથી યોગાને વિશુદ્ધ મનાવે છે, અર્થાત્ ક્લિષ્ટ કર્મોના બંધના અભાવ થવાથી નિર્દોષ, ચેગાને કરે છે. (૫૪-૧૧૪૪)
मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए गं जीवे एगग्गं जणयs एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए
સવર પા
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૧૯
૨૩૯
म. गुप्ततया भदन्त ! जीवः किं जनयति ? मनोगुप्ततया जीवः ऐकाय जनयति, एकाग्रचित्तो नु जीवो मनोगुप्तः પંચમાધો મતિ તાલુકા
અથ –યોગસત્ય, ગુપ્તવાળાને થાય છે. તે હે પ્રભુ ! મનાગુપ્તતાથી જીવ કયા ગુણને પામે છે? મનેાગુપ્તિ રૂપ મનેગુપ્તતાર્થી જીવ ધમ માં એકતાનચિત્તપણા રૂપ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળા આત્મા અશુભ અધવસાયમાં જતા ચિત્તની રક્ષા કરનારા-મનેગુપ્ત સયમના આરાધક અને છે. ( ૫૫–૧૧૪૫ )
वहगुत्ताए णं भंते! जीवे कि जगयइ ? बइगुतयाए गं निव्धि भारतं जगयर, निव्विआरेणं जीवे वइगुते अज्झप्पजोगसाहणजु आवि भवइ ॥ ५६ ॥
वाग्गुप्ततया भदन्त ! जीवः किं जनयति ? वाग्गुप्ततया निर्वि कारत्वं जनयति निर्विकारो जीवो वाग्गुप्तोऽध्यात्म योगसाधनयुતાપિ મત્તિ કદા
અ-વચાગુપ્તતાર્થી હું ભગવન્! જીવ કયા ગુણને પામે છે ? શુભ વચનના ઉચ્ચારણુ રૂપ વાગ્ગુપ્તતાથી ત્રિકથા વગેરે રૂપ વાણીવિકારના અભાવ રૂપ જીવ નિવ કારપણાને પામે છે. ન કારી જીવ સથા વચનનરોધ રૂપ વામિવાળે મનાવ્યાપાર રૂપ ધમ ધ્યાનાદિના એકાગ્રતા આિ સાધનાર્થી યુક્ત બને છે, અર્થાત્ વિશિષ્ટ વચનપ્તિ વગરને ચિત્તની એકાગ્રતા આદિને ભજનારા થતા નથી. (૫૬-૧૧૪૬) कायगुत्तयार णं भंते ! जीवे किं जणयइ ? कायगुत्तयाए
-
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
णं संवरं जणयइ, संवरेणं कायगुते पुणो पावासव निरोहं સેફ કિગા
कायगुप्ततया भदन्त ! जीवः किं जनयति ? कायगुप्ततया संत्र जनयति, संवरेण कायगुप्तः पुनः पापाश्रव निरोधं જોતિ બા
અથ –હે ભગવન્ ! કાયગુપ્તતાથી જીવ કયા ગુણને પામે છે? શુભ ચેગપ્રવૃત્તિ રૂપ કાયગુપ્તિથી અશુભ યોગ નિરોધ રૂપ સવરને જીવ પામે છે. સ`વરના અભ્યાસી કાયગુપ્ત અનેલા જીવ, ફરીથી સર્વથા કાયિક વ્યાપારના નિરોધ કરનારા પાપકર્મીના ઉપાદાન રૂપ પાપ આશ્રવને નિરોધ કરે છે. ( ૫૭–૧૧૪૭ )
मणसमाहारणयाए णं भंते ! जीवे किं जणयह 2 मण -- समाहारणयाए णं एगग्गं जणयइ, एगगं जणइत्ता नाणपज्जवे जणय, नाणपज्जत्रे जणइत्ता सम्मतं विसोहेइ, मिच्छतं विनिज्जरेइ ॥ ५८ ॥
मनःसमाधारणया भदन्त ! जीवः किं जनयति ? मन:समाचारणा ऐकाग्र्यं जनयति, ऐकाग्र्यं जनयित्वा ज्ञानपर्यवान् जनयति, ज्ञानपर्यवान जनयित्वा सम्यक्त्वं विशोधयति, मिथ्यात्वं નિનતિ કરા
અ-ગુપ્તિથી ક્રમશઃ મનઃસમાધારણ વગેરેના સંભવ છે. તા હૈ પ્રભુ ! મન:સમાધારણાર્થી જીવ કર્યો। ગુણુ મેળવે છે ? સારી રીતે આગમમાં કહેલ ભાવની વ્યાપ્તિથી મનનો વ્યવસ્થાપના રૂપે મનઃસમાધારણાર્થી જીવ એકાગ્રતાને પામેછે.
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૪૧
એકાગ્રતાને પેદા કરીને જીવ વિશિષ્ટ-વિશિષ્ટતર શ્રુતતત્ત્વના અબોધ રૂપ જ્ઞાનપર્યંચાને પેદા કરે છે. જીવ જ્ઞાનપાંચાને ઉત્પન્ન કરી સમ્યક્ત્વને શુદ્ધ બનાવે છે, કેમ કે-તત્ત્વજ્ઞાનની શુદ્ધિમાં તત્ત્વવિષય શ્રદ્ધાની પણ શુદ્ધિ થાય છે અને એથી જ મિથ્યાત્વની નિર્જરા કરે છે. (૫૮-૧૧૪૮)
वयसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ? बयમૈં મંતે દિ બાયર્ વયશ્ समाहारणयाए णं वयसाहारणदंसणपज्जवे विसो हेइ, वयसाहारणदंसणपज्जवे विसोहित्ता सुलहबोहित्तं निव्वत्तेइ, दुल्लबोहित्तं निज्जरे ॥ ५९ ॥
वाक्समाधारणया भदन्त ! जोत्रः किं जनयति ? वा क्रूसमाधारणया वाक्साधारणदर्शन पर्यवाः विशोधयति, वाक्साधारणदर्शनपर्यत्रान्विशोधयित्वा ( विशोध्य ), सुलभ बोघित्वं निर्वर्तयति, दुर्लभबोधित्वं निर्जरयति ॥ ५९ ॥
અ-હે ભગવન્ ! વચનસમાધારણાથી જીવ કયા ગુણને પામે છે ? જીવ, સ્વાધ્યાયમાં જ વચનની સ્થાપના રૂપ વચનસમાધારણાથી વાણીના વિષય રૂપ પ્રજ્ઞાપનીય પદાથ વિષય સમ્યક્ત્વ વિશેષ રૂપ વાસાધારણ દશનપર્યાયને વિશુદ્ધ કરે છે, અર્થાત્ દ્રવ્યાનુયોગના અભ્યાસથી તે પદાથ રૂપ વિષયની શંકાદિ રૂપ મલિનતાને દૂર કરવા દ્વારા વિશુદ્ધ મનાવે છે. છત્ર, વાસાધારણ દશનપોંચેને વિશુદ્ધ બનાવી સુલભબાધિતાને પામે છે અને દુર્લભમેાષિતાની નિરા કરે છે. (૫૯–૧૧૪૯)
काय समाहरणयाए णं भंते ! जीवे किं जणयइ ? काय
૧૬
Page #261
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
समाधारणयाए णं चरितवज्जवे विसोहे, चरित्तपज्जवे विसोहित्ता अडवखायचरितं विसोहेइ अहक्खायचरितं विसोहित्ता चत्तारिकेवली कम्मं से खवेइ तओ पच्छा सिज्झइ. बुज्झइ, मुच्चर, परिनिब्वाइ सव्वदुखाणमंत करेइ ॥ ६० ॥
૨૪૨
काय समाधारणया भदन्न ! जीवः किं जनयति ? कायसमाधारणया चरित्रपर्यवन्विशोधयति चरित्रपर्यवान्विशोध्य यथाख्यात चारित्रं विशोधयति यथाख्यातचारित्रं विशोध्य चत्वारि केवलसत्कर्माणि क्षपयति, ततः पश्चात्सिध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ॥ ६० ॥
અથ−હે ભગવન્ ! કાયસમાધારણાથી જીવ કયા ગુણુને પામે છે? જીવ સંયમના ચેગામાં શરીરને સારી રીતિએ વાપરવા રૂપ કાયસમાધારણાથી ક્ષાર્યાપથમિક ચારિત્રના બેક રૂપ ચારિત્રપર્યાયને વિશુદ્ધ કરે છે, ચારિત્રપોચાને વિદ્ધ મનાવી યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે, યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરી ચાર-કેવલીમાં વિદ્યમાન ભવાપગ્રાહી વનીયાદિ અઘાતી કર્માંને ખપાવે છે અને ત્યાર બાદ સિદ્ધ युद्ध - भुक्त-परिनिर्वाणुपसंपन्न - सर्व दुःयोनो तारी अने छे. (१०-११५०)
नाणसंपन्ना णं भंते ! जीवे किं जणयइ ? नाणसंपन्न - याए णं सव्वभावाहिगमं जणयह, नाणसंपन्ने अणं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ,
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક૫રાકમાધ્યયન-૨૯
૨૪3 “जहा सूइ समुत्ता पडिआवि न विणस्सइ । तहा जीवे समुत्ते संसारे न विणस्सइ॥" नाणविणयतवचरित्तजोगे संपाउणइ । ससमयपरसमयसंघायणिज्जे भवइ । ६१॥
ज्ञानसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? ज्ञानसम्पन्नतया सर्वभावाभिगमं जनयति, ज्ञानसम्पन्नश्च जोवश्चतुरन्ते સંસાત્તારે વિનરારિ,
" यथा सूची ससूत्रा पतितापि न विनश्यति । तथा जीवः ससूत्रः संसारे न विनश्यति ॥" ज्ञानविनयतपश्चारित्रयोगान् सम्प्राप्नोति । स्वसमयपरसमयसंघातनीयो भवति ॥६१।।
અર્થ-ત્રણ સમાધારણાઓથી ત્રણ જ્ઞાન વગેરેની વિશુદ્ધિ કહી. હવે તેનું ફલ દર્શાવે છે. હે ભગવન! જ્ઞાન સંપન્નતાથી જીવ કયે ગુણ મેળવે છે? શ્રુતજ્ઞાન રૂપ જ્ઞાનસંપન્નતાથી સર્વ પદાર્થવિષયક બોધને જીવ પામે છે. જ્ઞાનસંપન્ન જીવ ચાર ગતિ રૂપ સંસાર–વનમાં મેલમાર્ગથી વિશેષ દૂર થતા નથી. “જેમ દેરાથી બંધાયેલી સોય ઉકરડા વગેરેમાં પડેલી હોવા છતાં દૂર થતી નથી, તેમ શ્રત રૂપી રાથી બંધાયેલ આત્મા સંસારમાં મોક્ષમાર્ગથી દૂર થતું નથી.” એથી જ જીવ અવધિ વગેરે જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના વ્યાપારોને જીવ સારી રીતિએ પામે છે. સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રવેત્તાઓને પ્રધાન પુરુષ હોઈ મળવાને
ગ્ય બને છે યાને શાસ્ત્રવેત્તાઓ આ મહાપુરુષને મેળવે છે. (૬૧–૧૧૫૧)
Page #263
--------------------------------------------------------------------------
________________
२४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગदसणसंपन्नयाए णंभंते ! जीवे किं जणयइ? देसणसंपन्नयाए णं भवमिच्छत्तच्छेअणं करेइ, परं न विज्जायइ, अणुत्तरेणं नाणदंसणेणं अपाणं संजोएमाणे सम्म भावमाणे विहरइ ।।
दर्शन सम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? दर्शनसम्पन्नतया भवामेथ्यावच्छेदनं करोति, पर न विध्यायति, अनुत्तरेण ज्ञानदर्शनेनात्मानं संयोजयन्सम्यग्भावयन् विहरति ।।६२॥
અર્થ-હે ભગવન્! દર્શનસંપન્નતાથી જીવ જ્યા ગુણને પામે છે? જવ, ક્ષાપશમિક સમ્યકત્વપ્રાપ્તિ રૂપ દર્શનસંપન્નતાથી સંસારના હેતુભૂત મિથ્યાત્વને ક્ષય કરે છે યાને ક્ષાયિક સમ્યકત્વને પામે છે. ત્યાર પછી ઉત્કૃષ્ટથી તેજ ભવમાં, મધ્યમ-જઘન્યની અપેક્ષાએ ત્રીજા કે ચોથા ભવમાં, કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં જ્ઞાન-દર્શન રૂપ પ્રકાશના અભાવ રૂપ વિધ્યાનને તે ક્ષાયિક સમકિતી પામતું નથી. પરંતુ ભાવિક જ્ઞાન અને દર્શનની સાથે આત્માને જોડતા ક્ષાયિક સમક્તિી અર્થાત જ્ઞાનની-દર્શનની સાથે આત્માને તન્મય બનાવતે ક્ષાયિક समरिता म१२५ १el पाये पियरे छे. (१२-११५२)
चरित्तसंपन्नयार ण भंते ! जीवे किं जणयइ ? चरित्तसंपन्नयाएणं सेलेसीमा जणयइ, सेले सीपडिकन्ने अ अणगारे चत्तारि केलिकम्मसे खवइ, तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाइ सम्बदुक्खाणभंतं करेइ ॥६३।। __ चारित्रसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? चारित्रसम्पन्नतया शैलेंशीभावं जनयति, शैलेशीप्रतिपन्न
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકૂપરાક્રમાધ્યયન-૯
૨૪૫
श्वानगारो चत्वारिं केवलि सत्कर्मणि क्षपयति, ततः पश्चात् સિધ્ધતિ, મુખ્યતે, મુતે, પર્વાનિવૃત્તિ,
સર્વદુ:ઘાનામાં
.
જોતિ ॥૬॥
અથ-ડે ભગવન્ ! ચારિત્રસંપન્નત થી જીવ, કા ગુણ મેળવે છે? જીવ, ચારિત્રસંપન્નતાથી ચેગતિરોધ કરનાર હોઇ, અત્યંત સ્થિરતાની અપેક્ષાએ શૈલેશ એટલે મેરૂપર્યંત જેવા હાઈ મુનિ પણ શૈલેશ કહેવાય છે. તેની આ અવસ્થા શૈલેશી કહેવાય છે. શૈલેશી રૂપ અવસ્થાની ઉત્પત્તિ રૂપ શૈલેશી ભાવને જીવ પામે છે. શૈલેશો ભાવને પામેલા સાધુ કેવલીમાં વિદ્યમાન ચાર વેદનીયાદિ અઘાતી કર્મોને ખપાવે છે. આદ જીવ, સિદ્ધ—બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણપદ્યસંપન્ન સ દુઃખાના અંતકારી અને છે. (૬૩–૧૧૫૩)
सोइंदियनिग्गणं भंते ! जीवे किं जणयइ ? सोइंदिअनिग्गहेणं मणुष्णामणुष्णेसु सदेसु रागद्दोसनिग्ग जणयह, तप्पच्चइअं च नवं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ ॥
श्रोत्रेन्द्रियनिग्रहेण મન્ત ! जीवः किं जनयति ! श्रोत्रेन्द्रियनिग्रहेण मनोज्ञामनोज्ञेषु शब्देषु रागद्वेषनिग्रह' जनर्यात, तत्प्रत्ययिकं च नवं कर्म न बध्नाति पूर्वबद्धं च નિજ્ઞતિ દ્દિષ્ટ!ા
,
અથ –ચારિત્ર, પાંચેય ઇન્દ્રિયાના નિગ્રહથી જ થાય છે. તે હૈ પ્રભુ ! શ્રોત્રેન્દ્રિયનિગ્રડથી જીત્ર કયા ગુણ મેળવે છે? વિષય સન્મુખ Àાડતી શ્રોત્રેન્દ્રિયના નિયમન રૂપ શ્રોત્રન્દ્રિય નિગ્રહથી શુભાશુભ શખ્તમાં રાગ અને દ્વેષના નિગ્રહને
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
છત્ર પામે છે. વળી તેથી શ્રોત્રેન્દ્રિય નિમિત્તે નવું કમ બંધાતું નથી એટલું જ નહિ, પરંતુ તે નિમિત્તે પૂર્વે આંધેલું કમ ક્ષાંશુ થાય છે. (૬૪–૧૧૫૪)
चक्खिदिअनिग्गणं भंते ! जीवे किंजणयइ ? चर्विखदियनिगाहेणं मणुष्णामणुण्णेमु रूवेसु रागद्दोस विग्गह जणय, तप्पचवइअं नवं कम्मं न बंधह, पुव्वबद्धं च નિષ્નરફ દ્કા યાનિ†િ Ë એવ ॥દ્દા નિમિदिवि ॥ ६७ ॥ फार्सिदिए || ६८ || नवर गंधेसु रसे તેનુ વત્તડું । ચતુર્મિંાવમ્ ॥
चक्षुरिन्द्रियनिग्रहेण भदन्त ! લીવઃ किं जनयति ? चक्षुरिन्द्रियनिग्रहेण मनोज्ञामनोज्ञेषु रूपेषु रागद्वेषनिग्रह " जनयति तत्प्रत्यकिं नवं कर्म न बध्नाति पूर्वबद्धं च निर्जरयति દિશા પ્રાટ્રિચીન જૈવ ॥૬॥ નિવૅન્દ્રિયવિ ॥૬ स्र्शनेन्द्रियेणापि ||३८|| नव गन्धेषु रसेषु स्पर्शेषु वक्तव्यम् ॥ ચતુર્મિ:ાપમ્ ।।
.
અ−હે ભગવન્ ! ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી, ઘ્રાણેન્દ્રિયનિગ્રહથી, જિલ્વેન્દ્રિયનિગ્રહી અને સ્પર્શેન્દ્રિયનિગ્રહુર્થી જીવ કયા ગુણ્ણા મેળવે છે? ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રૂપેમાં, પ્રાણેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ ગધામાં, જિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રસમાં અને સ્પશનેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ સ્પર્ધામાં જીવને રાગ અને દ્વેષને નિગ્રડ થાય છે, તેમજ તેને તે તે ઇન્દ્રિયથી જન્ય નવુ કમ` બંધાતું નથી અને પૂર્વે ખાંધેલ કની નિરા થાય છે. (૧૫ થી ૧૮-૧૧૫૫ થી ૧૧૫૮)
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપરાક્રમાધ્યયન-૨૯
૨૪૭ कोहविजएणं भंते ! जीवे कि जणयइ ? कोहविजएणं खंति जणयइ, कोहवेअणिज्नं कम्मं न बंधइ, पुव्वबद्धं च નિક Il : :
क्रोधविजयेन भदन्त : जीवः किं जनयति ? क्रोधविजयेन क्षान्ति जनयति, क्रोधवेदनीयं कर्म न बध्नाति, पूर्वबद्धं च નિતિ દશ
અર્થ–હે ભગવન્! ક્રોધવિયથી જીવ ક ગુણ મેળવે છે? જીવ, દુરંત પણ વગેરેના વિચારથી ક્રોધના ઉદયના નિરોધ રૂપ ફોધવિજયથી, કોહેતુભૂત પુદ્ગલ રૂપ કર્મ રૂપ કોઈવેદનીયને બાંધતું નથી અને પૂર્વે બાંધેલ તે કર્મની નિર્ભર કરે છે. (૬૯-૧૧૫૯) ___ एवं माणेणं ॥७०॥ मायाए ॥७१। लोहेणं ॥२॥ नवर मद्दवं, उज्जुभावं, संतोसं च जणयइत्ति वत्तव्वं ॥
મન ૭૦ માયા II હોમેન ૨ા નવ मार्दवं, ऋजुभावं, सन्तोषं च जनयति इति वक्तव्यम् ॥ ' અર્થ—હે ભગવન! માનવિજયથી, માયાવિજયથી અને લેભવિજયથી જીવ ક્યા ગુણને પામે છે? જીવ, માનવિજયથી મૃદુતાને, માયાવિજયથી ત્ર જુતાને અને ભવિજયથી સંતેષને પામે છે તેને તે તે કષાયે જન્ય નવું કર્મ બંધાતું નથી અને પૂર્વે બાંધેલ કર્મની નિર્જરા થાય છે. (૭૦ થી ૭૨ ૧૧૬૦ થી ૧૧૬૨).
पेजदोसमिच्छादसण विजएणंभंते ! जीवे कि जणयह?
Page #267
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા-મીજો ભાગ पेज्जदोस मिच्छादंसणविजएण नाणदंसणचरित्ताराध्णयाए अन्भुट्ठे, अट्ठविहस्स कम्मगंडविमोअणयार, तप्पढमयाए जहाणुपुव्वीर अट्ठावीसविहं मोहणिज्जं कम्मं उग्घा एइ, पंचविह नाणावर णिज्जं नवविह दंसणा वर णिज्जं पंचविह अंतराइअं एए तिष्णिवि कम्मंसे जुगवं खवेइ, तभी पच्छा अणुत्तर अनंत कसिणं पडिपुण्णं निरावरणं वितिमिर विशुद्धं लोगालोगप्पभावर्ग केवलवरनाणदंसणं समुप्पाडे, जाव सजोगी भवइ ताव य इरिआवहिअं कम्मं बधइ, सुहफरिसं दुसमयट्ठति, तं पढमसमए बद्धं बिइअ समए वेइअं तइअसमए निज्जिण्णं तं बद्धं पुट्ठे उईरिअं वेइअं निज्जिण्णं सेअकाले अकम्मं चावि भवइ ॥ ७३ ॥
. २४८
प्रेमद्वेष मिथ्यादर्शनविजयेन भदन्त ! जीवः किं जनयति ? प्रेमद्वेषमिथ्यादर्शन विजयेन ज्ञानदर्शनचारित्राराधनायामभ्युत्तिष्ठते. अष्टविधस्य कर्मणः कर्मप्रन्थिविमोचनायै तत्प्रथमतया यथानुपूर्व्याऽष्टाविंशतिविधं मोहनीयं कर्मोद्घातयति, पञ्चविधं ज्ञानावरणीयं, नवविधं दर्शनावरणीयं, पञ्चत्रिधमन्तरायमेतानि त्रीण्यपि सत्कर्माणि युगपत्क्षपयति. ततः पश्चादनुत्तरमनन्तं कृत्स्नं प्रतिपूर्ण निरावरणं वितिमिर विशुद्धं लोकालोकप्रभावकं केवलवरज्ञानदर्शनं समुत्पादयति, यावत्सयोगी भवति तावच्चैर्यापथिकं कर्म बध्नाति, सुखस्पर्श द्विसमयस्थितिकं तत्प्रथमसमये बद्धं द्वितीयसमये वेदितं तृतीयसमये निर्जीर्ण, तदुबद्धं स्पष्टमुदीरितं वेदितं निर्जीर्णमेष्यत्काले अकर्म चापि भवति ॥ ७३ ॥
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
૨૪૯ ' અર્થ—આ કરાયવિજય, પ્રેમ–ષ–મિથ્યાદર્શનના વિજય સિવાય નથી થતું. તે હે ભગવન! પ્રેમ-દ્વેષમિથ્યાદર્શનના વિજયથી જીવ કયા ગુણને પામે છે? રાગ રૂ૫ પ્રેમ, અપ્રીતિરૂપ દ્વેષ અને મિથ્યાદર્શન–એમ ત્રણના રવિયથી જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનામાં સત્સાહ છવ ઉદ્યમશીલ બને છે. આઠ કર્મ મળે ઘાતકર્મ રૂપ કર્મગ્રંથિને ખપાવવા માટે પુરુષાર્થ કરવાને તે ઉભે થાય છે. ઉભે થઈને તે પહેલાં ક્રમસર અાવીશ પ્રકારના મહનીય કર્મને ખપાવે છે ત્યાર પછી પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારનું દર્શનાવરણય કર્મ અને પાંચ પ્રકારનું અંતરાય કર્મ-એમ ત્રણ વિદ્યમાન કર્મોને એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ જેનાથી કઈ બીજું પ્રધાન નથી એવું અનુત્તર અવિનાશી હોઈ અનંત, સમસ્ત અર્થગ્રાહક (ઈસમસ્ત, સર્વ સ્વ–પરપર્યાયપૂર્ણ વસ્તુપ્રકાશક હેઈ પ્રતિપૂર્ણ, સમગ્ર આવરણના વિગમથી નિરાવરણ, તે હવાથી કયાંય પણ અજ્ઞાનતિમિરને અભાવ હોઈ વિતિમિર, સર્વ દેષના અભાવથી વિશુદ્ધ અને તેના સ્વરૂપને પ્રકાશક હોઈ લેકા કપ્રભાવક કેવલવર જ્ઞાન-દર્શનને તે પામે છે. તે જ્યાં સુધી મનવચન-કાયવ્યાપારવાળે-સગી તરીકે રહે છે, ત્યાં સુધી એયપથિક–આત્માના પ્રદેશની સાથે સુખકારી સંબંધવાળું– એ સમયની સ્થિતિવાળું સાતવેદનીય કર્મ બાંધે છે. તે કર્મ પ્રથમ સમયમાં બાંધ્યું, બીજા સમયે ભેગવ્યું અને ત્રીજા સમયમાં નિર્જરવાળું બન્યું, છતાં તે બાંધેલું કર્મ (આકાશની સાથે ઘટની માફક જીવપ્રદેશની સાથે ષવાળું) સ્પર્શવાળું
Page #269
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
(મણિની ભીંત ઉપર લાગેલ શુષ્ક સ્થૂલ ચૂની માફક ) ઉદયમાં આવેલું, તેના ફૂલ રૂપ સુખના અનુભન્ન દ્વારા ભગવેલુ, ક્ષયને પામેલુ', ભષ્યકાળમાં અર્થાત્ ચાથા સમય વગેરે ભવિષ્યકાળમાં કમ પણારહિત થાય છે, કેમ કે તે જીવની અપેક્ષાએ ફરીથી તેને તથાવિધ પરિણામના અસભવ छे. (७३ - १११३ )
अहाउअं पालइत्ता अंतोमुहुत्ताव से साउए जोगनिरोह करेमाणे सुहुमकिरिअं अप्पडिवाइ सुक्कज्झाणं झियायमाणे: तप्पटमार मणोगं निरु भइ २ ता वइजोगं निरु भइ २ त्ता आणपाणनिरोह करेइ २ ता ईसिं पंचहस्सक्खरुच्चारणद्धाए अणं अणगारे समुच्छिन्नकिरिअं अनिट्ठि सुक्कझणं झियायमाणे वेअणिज्जं आऊयं नामं गोत्तं च एए चत्तारिवि कम्मं से जुगवं खवेइ ||७४ || तओ ओरालिअकम्माइ' च सव्वा हि विष्वजहणाहिं विप्पज हित्ता उज्जुसेढिपत्ते अफुसमा गई उइट एगसमएणं अविग्गणं तत्थ गंता. सागारोवउ सिज्झइ जात्र अंत करेइ || ७५ ॥
--
अथायुष्कं पालयित्वाऽन्तर्मुहूर्तावशेषायुको योगनिरोधं क रेष्यमाणः सूक्ष्मक्रियमप्रतिपाति शुक्लध्यानं ध्यायंस्तत्प्रथमतया मनोयोगं निरुणद्धि, निरुध्य वाग्योगं निरुणद्धि, निरुध्यानपाननिरोधं करोति कृत्वा ईषत्पञ्चस्वाक्षरीच्चारणाद्धायां च न्वनगारः समुच्छिन्न क्रियमनिवृत्ति शुक्लध्यानं ध्यायन् वेदनीयमायुर्नाम गोत्रं चैतानि चत्वार्यपि सत्कर्माणि युगपक्षपयति ॥ ७४ ॥ ततः औदारिककार्मणे च
-.
Page #270
--------------------------------------------------------------------------
________________
૩૫૧
શ્રી સમ્યકૂપરાક્રમાધ્યયન-૨૯ विप्रहीयमाणाभिः
:
सर्वाभिः विप्रायर्जु श्रेणि प्राप्तोऽपृशद्गतिरूर्ध्वमेक समयेन विप्रहेण तत्र गत्वा साकारोपयोगोपयुक्तः सिध्यति, यावदन्तं करोति ॥७५॥
અથ-વળી તે આયુષ્યના અંતે શૈલેશીને પામીને અકાં થાય, માટે શૈલેશો અને અકતા દ્વારને અથી કહે છે. હવે કેવલી થયા બાદ જેટલું આયુષ્ય હોય તેટલું પાળીને, જ્યારે અંતર્મુહૂત્તનું આયુષ્ય શેષ રહે, ત્યારે ચેગનિરોધને કરતાં સૂક્ષ્મ ક્રિયાવાળા–અપ્રતિપાતિ–શુકલ– ધ્યાનના ત્રીજા ભેદનુ ધ્યાન કરતાં પહેલાં તે મનેયાગના નિરધ કરે છે. મનાયોગના નિરોધ કરીને તે વચનયોગના નિરોધ કરે છે. વચનયોગના નિરોધ કરીને અનગાર, સકલ કાયયેગનિરાધની સાથે ઉચ્છ્વાસનિઃશ્વાસના તે નિષ કરે છે. ત્રણ ચેત્રના નિરોધ કરીને, ઇષત્ (સ્વલ્પ પ્રયત્નથી) પાંચ બ-~-૪-ૠ-જૈ-માવા હસ્વ અક્ષરોના ઉચ્ચારણુકાલ જેટલા કાળમાં, સમુચ્છિન્નક્રિય નામના નિવૃત્તિ-શુકલધ્યાનના ચાથા ભેદનું' ધ્યાન કરતાં, વેદનીય-આયુ-નામગેત્ર–એમ ચાર વિદ્યમાન કર્યાંને તે એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ ઔદારિક-કામણુ-તૈજસ શરીરના સર્વથા ત્યાગ કરી, ઋજુશ્રેણીને (આકાશપ્રદેશ-પંક્તિને ) પામેલે, સ્વ. અવગાહથી ભિન્ન આકાશપ્રદેશેાને નહિં સ્પર્શ કરતા, જેટલા આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલા છે તેટલા જ આકાશપ્રદેશેાને જ સમશ્રેણીથી પશ કરનારા અર્થાત્ અસ્પૃદ્ ગતિવાળા, ઉપર એક સમયમાં જ અર્થાત્ બીજા વગેર સમયોને નહિ સ્પર્શ કરવા દ્વારા, વક્રગતિ રૂપ વિગ્રહના
'
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૨ શ્રી ઉત્તરાયન સૂત્ર સાર્થ-બીજો ભાગ અભાવપૂર્વક, તે મુક્તિપમાં જઈને જ્ઞાનપયોગવાળે બની સિદ્ધ-બુદ્ધ-મુક્ત–નિર્વાણપદસંપન્ન–સર્વ દુઃખને અંતકારી બને છે. (૭૪૭૫-૧૧૬૪+૧૧૬૫) ___एस खलु सम्मत्त पराक्कमस्त अग्झ यणस्स अट्ठे समणेणं भगवया महावीरेणं आधविए पण्णविए परूविए निदंसिए उवदंसिए त्ति बेमि ॥७६॥
एष खलु सम्यक्त्वपराक्रमस्याध्ययनस्यार्थो श्रमणेन भगवता महावीरेणाख्यातः प्रज्ञापितः प्ररूपितः निदर्शित उपदर्शित इति ત્રીમિ દ્દા 5અથ–ચક્કસ, આ પૂર્વોક્ત સમ્યક્ત્વપરાક્રમ નામના અધ્યયનને અર્થ શ્રમણ ભગવાન મહાવીરે સામાન્ય વિશે દ્વારા પર્યાની વ્યાતિથી કથન રૂપે કહેલ છે, હેતુ-ફલ વગેરે જણાવવા દ્વારા જણાવેલ છે, સ્વરૂપ નિરૂપણ દ્વારા પ્રરૂપેલ છે, દષ્ટાન્ત દર્શાવવા દ્વારા દર્શાવેલ છે અને ઉપસંહાર દ્વારા ઉપદર્શિત છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૭૬-૧૧૬૬) ઓગણત્રીશમું શ્રી સમ્યફવપરાક્રમાધ્યયન સંપૂર્ણ
Page #272
--------------------------------------------------------------------------
________________
श्री तपोभागगति-मध्ययन-3000
जहा उ पावगं कम्मं, रागदोससमज्जियं । खवेइ तवसा भिक्खू • चमेगग्गमणो सुण ॥२॥ यथा तु पापकं कर्म, रागद्वेष समर्जितं । क्षपयति तपसा भिक्षुः, तमेकाग्रमनाः शृणु ॥१॥
અર્થ-રાગદ્વેષથી ઉપાર્જિત કરેલ જ્ઞાનાવરણીય આદિ પાપકર્મને જે પ્રકારે તપ વડે સાધુ ખપાવે છે, તે તપને शिष्य ! १५ भनवाणी मनी ! (१-११९७) पाणिवहमुसावाए, अदत्तमेहुणपरिग्गहा पिरभो । राईभोअणविरभो, जीवो होइ अणासवो ॥२॥ पंचसमिओ तिगुत्तो, अकसाओ जिइंदिओ ! अगारवो अनिस्सल्को, जीवो होइ अणासवो ॥३॥
॥.युग्मम् ।। प्राणिवधमृषावादादत्तमैथुनपरिग्रहाद्विरतः । रात्रिभोजनविरतो. जीवो भवत्यनाश्रवः ॥२॥ फवसमितो त्रिगुप्तोऽकषायो जितेन्द्रियः । अगौरवश्च निःशल्यो, जीवो भवत्यनाश्रवः ॥३॥
॥ युग्मम् ॥ सथ-प्रापिष-भूषापा -महत्त-मैथुन भने ५२
Page #273
--------------------------------------------------------------------------
________________
-२५४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
ગ્રથી વિતવાળા તથા રાત્રિભોજનથી વિરતિવાળા જીવ અનાશ્રવ બને છે. પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિવાળા, કષાય વગરના, જિતેન્દ્રિય, ગારવ વગરના અને નિઃશલ્ય અનેલે व मनाश्रव भने छे. ( २ +3 - ११६८+११९८ ) एएसिं तु विवच्चासे, रागदोस समज्जियं । वे उ जहा भिक्खू, तं मे एगमणो सुण ॥४॥ जहा महातलागस्तु सन्निरुद्धे जलागमे । उस्सिरणाए तरणाए, कमेणं सोसणा भवे ॥ ५ ॥ एवं तु सजयस्सावि पावकम्मनिरासवे | भवकोडिसंचि कम्मं, तवसा नि जरिज्जइ ॥ ६ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥ रागद्वेषसमर्जितम् ।
एतेषां तु विपर्यासे, क्षपयति नु यथा भिक्षुः, तन्मे एकाग्रमनाः शृणु ॥ ४ ॥ यथा महातटाकस्य, सत्रिरुद्धे जलागमे । उलञ्चनया तपनेन क्रमेण शोषणा भवेत् ॥५॥ एवं तु संयतस्यापि पापकर्म निराश्रवे । भवकोटिसञ्चितं कर्म, तपसा निर्जीर्यते ॥६॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
"
•
અથ-આ પાંચ મહાવ્રતાના, સમિતિ વગેરેના અર્થાત્ અનાશ્રવ કેતુના વિપર્યાસમાં, રાગ - દ્વેષથી ઉપાર્જિત કરેલ કર્મોને જે પ્રકારે તપથી મુનિ ખપાવે છે, તેને એક મનવાળા બની & શિષ્ય ! કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે ! જેમ મેટા તળાવના પાણી' આગમન પાળ
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી તપામાગ ગતિ-અધ્યયન-૩૦
પપ
વગેરેથી રોકાયે છતે, અરઘટ્ટ ઘટી વગેરેથી પણીના ખે'ચવાથી અને સૂર્યના કિરણેાના તાપથી ક્રમે કરી પીના અભાવ રૂપ શેષણુ થાય, તેમ સયતનું પણ પાપકર્મોના આશ્રવને અભાવ થવાથી ક્રોડા ભવાનુ` સંચિત કર્માં તપથી ક્ષૌણ થાય छे. ( ४ थी ६-११७० थी ११७२ )
सो तवो दुत्रिहो वृत्तो, बाहिरभितरो तहा । बाहिरो छवि वृत्तो, एवमभितरी तवो ॥७॥
तत्तपो द्विविधं प्रोक्तं, बाह्यमाभ्यन्तरं तथा । बाह्यं षडविधं प्रोक्तमेवमभ्यन्तर तपः ॥७॥
અર્થ તે તપ ખાદ્ય અને અભ્ય તર ભેદથી એ પ્રકારનુ છે. બાહ્ય તપના તેમજ અન્ય તર તપના છ-છ लेहो छे. ( ७-११७3 )
अणसमुणोअर, भिक्खायरिया अ रसपरिच्चाओ । कायकिलेसो संकीणया य, बज्झो तवो होइ ॥ ८॥
अनशनमुनोदरिका, भिक्षाचर्या च रसपरित्यागः । कायक्लेशः संलीनता च, बाह्यं तपो भवति ॥८॥ अर्थ - अनशन, नोहरिता, लिक्षायर्या, रसपरित्याग, ક્રાયલેશ અને સ ́લીનતા-આ પ્રમાણે માહ્ય તપના છ ભે ४. ( ८-११७४ )
छे.
इत्तरिअ मरणकाल य, दुविहा अणसणा भवे । इत्तरिआ सावखा, निरवखा, उ बिइजिआ ॥ ९ ॥
Page #275
--------------------------------------------------------------------------
________________
- ૫૬
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ-બીજો ભાગ इत्वरिकं मरणकालं च, द्विविधमनशनं भवेत् । इत्वरिकं सावकाळू, निरवकाङ्क्ष तु द्वितीयम् ॥९॥
અર્થ-ડા કાળ સુધી અને યાજજીવ સુધીને મરણકાળ આ પ્રમાણે બે પ્રકારે અનશન છે. બે ઘડી વગેરે પછી ભોજનની અભિલાષાવાળું તે સાવકાંક્ષ ઈત્વરિક કહેવાય છે. જ્યારે તે ભવમાં ભજનની ઈચ્છા વગરનું હેઈ, તે નિરવકાંક્ષ મરણકાળ અનશન કહેવાય છે. (૯-૧૧૭૫)
जो सो इत्तरिअतको, सो समासेण छविहो।
सेढितवो पयरतवो, घणो अतह होइ वग्गो अ॥१०॥ तत्तो अ वग्गवग्गो उ, पंचमओ छट्टओ पइण्णतवो । मणइच्छिअचित्तत्थो, नायव्वो होइ इत्तरिओ ॥११॥
| | દુભમ્ | यत्तदित्वरक्तपः, तत्समासेन तु षविधम् । श्रेणितपः प्रतरतपः, घनश्च तथा भवति वर्गश्च ॥१०॥ ततश्च वर्गवर्गस्तु. पञ्चमः षष्ठकं प्रकीर्णतपः । मनस ईप्सितचित्रार्थ, ज्ञातव्यं भवति इत्वरकम् ॥११॥
અર્થ-ઈવરાનશન રૂ૫ ઈરિક તપ સંક્ષેપમાં છ પ્રકારે છે. (૧) શ્રેણિતપ-પક્તિપૂર્વકને તપ “શ્રેણિતપ” કહેવાય છે. એક ઉપવાસ આદિના ક્રમથી છ મહિના સુધી કરાતે તપે લેવાય છે. (૨) પ્રતરત–શ્રેણિ વડે ગુણાયેલી શ્રેણિ પ્રતર કહેવાય છે, પ્રતાપૂર્વકને તપ પ્રતરતપ કહેવાય છે. ૧-૨-૩-૪ નામના ચાર પદની એક શ્રેષ્ઠ કલ્પ અને
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી તપામાગ ગતિ-અધ્યયન-૩૦
૨૫૭
તેને ચારથી ગુણે! તે સેાલ પદ રૂપ પ્રતર થાય છે. લંબાઇથી અને પહેાળાઇથી આ પ્રતર સરખા છે. આના સ્થાપનાના ઉપાય દર્શાવાય છે.
૧/૨ * ૪
૨૩ ४ ૧
પહેલી એકાધા, બીજી દ્વિકાધા, ત્રીજી ત્રિકાથા અને ચાથી ચતુષ્ટાદ્યા-એમ ચાર ૫કિતની આ પ્રમાણે સ્થાપના કરવી. આમ સાલ પદથી યુક્ત તપ ‘પ્રતરાપ’ થાય. ૩ ૪ ૧ ૨ | )૩) ઘનતપ-સેાલ પદ રૂપ પ્રતરને ચાર પદ રૂપ શ્રેણિથી ગુણુવાથી ઘન થાય છે. ૪|૧|૨|૩ (૬૪) સંખ્યા આવી. સ્થાપના પૂર્વવત્. આ (૬૪) પદ્મપૂર્વકના તપ ‘ધ્વનતપ’ કહેવાય છે.
(૪) વતપ-ધનને ધનથી ચુણુવાથી વગ થાય છે, તેથી (૬૪) ચેાસઢને ચાસઠે ગુણવાથી ૪૦૯૬ થાય છે. ૪૦૯૬ આટલા ૧-૨-૩-૪ તપ પદેથી યુકત તપ ‘વર્ગ તપ’ થાય છે.
(૫) વવ તપ-વર્ગને વર્ષોંથી ગુણુવાથી વવ થાય છે. ૪૦૯૬ને ૪૦૯૬થી ગુણવાથી એક ક્રોડ સડસઠ લાખ સીત્તોતેર હજાર ખસે ને સાલ (૧૬૭૭૭૨૧૬) આટલા તપ પદેથી યુકત તપ ‘વવ તપ’ કહેવાય છે. ૧-૨-૩-૪ ઉપવાસ રૂપ તપ પદાની અપેક્ષાએ શ્રેણ વગેરે તપ દર્શાવેલ છે. આના અનુસારે પાંચ વગેરે તપ પદ્યમાં આ ભાવના કરવી. (૯) પ્રકીણ તપ–શ્રેણિ વગેરેની નિયત રચના વગરને સ્ત્રશક્તિથી જે તે કરાય છે, તે નવકારશી-પારસી–સાઢ–
૧૭
Page #277
--------------------------------------------------------------------------
________________
K૨૫૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ પિરસ વગેરે, એકાસન–આયંબીલ–નીવી વગેરે “પ્રકીર્ણતપ પરચુરણ તપ કહેવાય છે.
આ ઈત્વરાનશન રૂપ ઇરિક તપ, મનને ઈષ્ટ, સ્વર્ગાપવર્ગ વગેરે રૂપ અર્થ અથવા તેજલેશ્યા વગેરે અનેક પ્રકારવાળા અને સાધનાર તપ થાય છે-એમ જાણવું. (૧૦+૧૧-૧૧૭૬+૧૧૭૭)
जा सा अणसणा मरणे, दुविहा सा विआहिया। सवियारमवियारा कायचिढं पई भवो ॥१२॥ अहवा सपरिकम्मा, अपरिकम्मा य आहिआ। नीहारिमनीहारि. आहारच्छेओ दोमुवि ॥१३॥
यत्तदनशनं मरणे, द्विविधं तद् व्याख्यातम् । सविचारमविचार, कायचेष्टां प्रति भवेत् ॥१२॥ अथवा सपरिकर्मापरिकर्म चाख्यातम् । निर्हार्यनिर्याहारच्छेदो ટૂથપિ તેરા
| ગુH અર્થ–મરણ અવસરે જે અનશન થાય છે તે બે પ્રકારનું કહેવું છે.
(૧) સુવિચાર-ચેષ્ટા રૂપ વિચાર સહિત અનશન અર્થાત પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટાવાળું અનશન.
(૨) અવિચાર–પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટા વગરનું અનશન,
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી તામાર્ગ ગતિ-અધ્યયન-૩૦
૨૫૯
ભકતપ્રત્યાખ્યાન અને ઈંગિનીમરણને ‘વિચાર’ તરીકે ઓળખાવે છે. પાદપેાપગમનને ‘અવિચાર' તરીકે આળખાવે છે અથવા સપરિકમ-ઉભા રહેવુ’-એસવુ–સૂવુ–પડખુ ફેરવવું વગેરે રૂપ પરિકર્મોથી યુકત સપરિક' અનશન કહેવાય છે. આમાં ભકતપ્રત્યાખ્યાન અને ઈંગિનીમરણના સમાવેશ થાય છે. અપરિકમ'માં પાપે પગમનના સમાવેશ થાય છે. ગિરિકંદર વગેરેમાં ગમન હાવાથી ગ્રામ આદિથી બહાર જ્યાં જવું છે, તે પાદપેપગમન અનશન ‘નિર્હારિ’ કહેવાય છે. જે પાદપાપગમન અનશનમાં કયાંય પણ મનના અભાવ હાવાથી ‘અનિરિ’ કહેવાય છે. સવિચાર અને અવિચારમાં, સપરિક્રમ અને અપરિકમ માં, નિૉરિ અને અનિહૅરિ અનશનમાં અશન આદિ આહારના ત્યાગ સમાન છે. (૧૨+૧૩-૧૧૭૮+૧૧૭૯)
आमोअरणं पंचधा, समासेण विहिथं । दव्वओ खित्तकालेणं, भावेणं पज्जवेहि अ ॥ १४॥
अवमौदर्यं पञ्चधा, समासेन व्याख्यातम् । द्रव्यतो क्षेत्रकालेन, भावेन पर्यायैः ॥ १४॥ અ-ન્યૂનેાદરતા રૂપ અવમૌદ નામક ખાદ્ય તપ સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ઉપાધિભૂત પાંચેથી પાંચ પ્રકારના છે. (૧૪-૧૧૭૦)
जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे । जहणेणेगसित्थाइ, एवं दव्वेण ऊ भवे ॥ १५ ॥
Page #279
--------------------------------------------------------------------------
________________
२६०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
-
-
यो यस्य त्वाहारः, ततः ऊनं तु यः कुर्यात् । जघन्येनैकसिक्थाये, द्रव्येण तु भवेत् ॥१५।।
અર્થ–બત્રીશ કવલવાળો આહાર પુરૂષને અને અઠ્ઠાવીશ કવલવાળો આહાર સ્ત્રીને હેય છે. જેને જેટલે આહાર હોય તેટલા માનવાળા આહારમાંથી જે ઓછું ખાય છે, તેને આ પ્રકારે ઉપાધિભૂત દ્રવ્યથી જઘન્યથી એક કળી ચૂન વગેરે રૂપ અવમૌદર્ય તપ થાય. આઠ કેળીયા એટલે જ આહાર લેવા રૂપ ઉત્કૃષ્ટ “અવૌદર્ય” બાર કેળીયા જેટલે આહાર લેવા રૂપ ઉપાધુ અવમૌદર્ય અને બત્રીશ કેળીયા જેટલે. આહાર લેવાને બદલે એક કેળીયા જેટલે આહાર એ છે કે ते 'न्य अभौय' वाय. (१५-११८१) गामे नगरे तह रायहाणि, निगमे अ आगरे पल्ली । खेडे कबड-दोणमुह-पट्टण-मडंब-संबाहे ॥१६॥ आसमाए विहारे, सन्निवेसे अमाय-घोसे अ । थलि-सेणा खंधारे, सत्थे संबट-कोट्टे अ॥१७॥ वाडेसु वा रत्थासुबा, घरेसु वा एबमेत्ति खेत्तं । कप्पइ उ एवमाई, एवं खेत्तेण ऊ भवे ॥१८॥ पेड य अद्धपेडा, गोमुत्ति पयंगवीहिआ चेत्र । संस्काट्टायय-गंतु पच्चागया छट्ठा ॥१९।।
।चतुर्भिःकलापकम् । प्रामे नगरे तथा राजधानी, निगमश्च आकरे पल्ल्यां । खेटे-कर्बट-द्रोणमुखं-पत्तनं-मडम्बं-सम्बायः ॥१६॥
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રો તપામાગ ગતિ-અધ્યયન-૩૦
आश्रमपदे विहारे, सन्निवेशे समाजघोषे च । स्थली सेना स्कन्धावारः, सार्थे संवर्त्तकोट्टः च ॥ ११७ ॥ वाटेषु वा रथ्यासु वा, गृहेषु वा एतमेतावत्क्षेत्रम् | कल्पते तु एवमाद्यवं, क्षेत्रेण तु મવેતૂ ॥૮॥ पेटा चार्द्धपेटा, गोमूत्रिका पतङ्गवीथिका चैव । शम्बूकावर्त्तायतं गत्वा प्रत्यागता ષષ્ઠી ॥૧॥ // ચતુર્મિ: હાવનમ્ ॥
૧
અથ—ગામમાં, નગરમાં, રાજધાનીમાં, નિગમમાં, આકરમાં, પલ્લીમાં, પેટમાં, ક ટમાં, દ્રોણુમુખમાં, પત્તનમાં, મડબમાં, સંબાધમાં, આશ્રમપદમાં,વિહારપ્રધાન ગામ વગેરેમાં, સંનિવેશમાં, સમાજમાં, ઘાષમાં, સ્થલીમાં, સેનાપ્રધાન સ્કંધાવારમાં,સાથ માં, સંવત્તુ માં કેટ્ટમાં, વાટક-પાટકામાં શેરીએમાં અને ઘરોમાં, એ પ્રકારના પ્રમાણમાં મારી ભિક્ષા માટે પટન કરવા ક્ષેત્ર કલ્પે છે.અર્થાત્ આ પ્રમાણે ક્ષેત્રહેતુક અવમૌદય થાય. હવે બીજા પ્રકારે ક્ષેત્રહેતુક અવોદય કહે છે.
(૧) મ ંજીષાની માફ્ક સ લગ્ન સ`દિશામાં રહેલ ગૃહોના પÖટનમાં ‘પેટા,’ (૨) તેના અધ વિભાગમાં ભ્રમણમાં ‘અ - પેટા,’(૩) ગેમૂત્રિકાના આકારે ડાબી-જમણી બાજુથી ભ્રમણમાં ‘ગામૂત્રિકા,’ (૪) તીડની માફક વચ્ચે ઘણાં ઘરો છેાડી છેડી ભ્રમણમાં ‘પતંગવી થકા,' (૫) શખની માફક આવત્ત રીતે ભ્રમણમાં ‘શ’બૂકાવો,’ અને (૬) સીધે સીધા આગળ જઈને વળતાં ભ્રમણમાં આયત ગત્ર પ્રત્યેાગતા' કહેવાય છે.
આ ભિક્ષાચર્યા ગોચરી રૂપ હોવાથી ક્ષેત્રકૃત અવમૌદય કેવી રીતે ? એ પ્રશ્નના જવાબમાં કહે છે કે-અવૌદય
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ મને હો.”—આવા આશયથી કરાતી હોવાથી આ ભિક્ષાચર્યાને અવમૌદર્ય તરીકેને વ્યવહાર કરવામાં આવે છે. એવી રીતે ગામ વગેરેના વિષયના અને હવે પછી કહેવાતા કાળ આદિ વિષયના નિયમનના અભિગ્રહપણાએ ભિક્ષાચર્યા– પ્રસંગમાં અવમૌદર્યના વ્યવહારને જવાબ સમજે. (૧૬ થી ૧૯-૧૧૮૨ થી ૧૧૮૫) दिवसस्स पोरिसीणं चउण्हंपि उ जत्तिभो भवे कालो। एवं चरमाणो खलु, कालो माणं मुणेअव्वं ॥२०॥ अहवा तइआए पोरिसीए, ऊणाए घासमेसंतो। चउभागृणाए वा, एवं कालेण अ भवे ॥२१॥
दिवसस्य पौरुषीणां, चतसृणामपि यावान् भवेत् कालः । एवं चरन् खलु, कालः मानं ज्ञातव्यम् ॥२०॥ अथवा तृतीयायां पौरुष्यां, ऊनायां ग्रासमेषमाणः । चतुर्भागोनायां वा, एवं कालेन तु भवेत् ।।२१।।
!! યુ / અર્થ_દિવસની ચાર પારસીઓની મધ્યમાં “અમુક કાળમાં ભિક્ષા માટે ગમન કરીશ.”—એ અભિગ્રહ કરીને પર્યટન કરનાર મુનિને કાલહેતુક અવમૌદર્ય” સમજવું. અથવા આ કાળવિષય અભિગ્રહ રૂપ પ્રકાથી ચોથા કે પાંચમા ભાગે પૂન ત્રીજી પિરસીમાં આહાર માટે પર્યટન કરનારને કાલકૃત અમદર્ય” સમજવું. (૨૦+૧-૧૧૮૬+૧૧૮૭)
Page #282
--------------------------------------------------------------------------
________________
श्री तोगतिमार्ग - अध्ययन - 30
૧૬૩
इन्थी वा पुरिसो वा अलंकिओ वाऽणलंकिओ वावि । अन्नयरवयत्थो वा, अन्नयरेणं वा वत्थेणं ॥ २२ ॥ अन्नेण विसेसेणं, वण्णेणं भावमणुमुअंते उ । एवं चरमाणो खलु भावोषाणं मुणेअव्वं ॥ २३॥ ॥ युग्मम् ॥
स्त्री वा पुरुषो वा, अलङ्कृतो वाऽनलड् कृतो वापि । अन्यतरवयःस्थो वा अन्यतरेण वा वखेण ॥ २२ ॥ अन्येन विशेषेण वर्णेम भावमनुन्मुञ्चन्नेव । एवं चरतः खलु, भावावमौदर्यं ज्ञातव्यम् ||२३||
॥ युग्मम् ॥ અથ-સ્ત્રી કે પુરૂષ, અલ કારવાળા કે અલંકાર વિનાના, ચુંવાની વગેરે ઉંમરમાં વત્ત'માન, અમુક વસ્ત્રવાળા, હસતા. કાપ કરતા આદિ અવસ્થવિશેષવાળા, અમુક ર'ગવાળા, અર્થાત્ અલ’કૃત્વ આદિ રૂપ ભાવને નહિ છેતે, જો દાતા આપશે તે હું આહાર ગ્રહણ કરીશ, નહિતર નહિ.’-આવા અભિગ્રહને કરી ભિક્ષા માટે પય ટન કરનાર મુનિનુ ભાવાવમૌદય सम. (२२+२३ - ११८८ थी ११८७ )
दब्वे खित्ते काले, भावंमि अ आहिआ उ जे भावा । एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खु ॥२४॥
द्रव्ये क्षेत्रे काले, भावे चाख्याताः तु ये भावाः । एतैश्वमचरकः, पर्यवचरको भवेद्भिक्षुः ||२४|| અથ-અશનાદિદ્રવ્યમાં, ગ્રામાદિ ક્ષેત્રમાં, પેારસી વગેરે
Page #283
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ કાળમાં અને ત્યાદિ ભાવમાં કહેલા જે એક કોળીયાનું ન્યૂનપણું વગેરે ભાવે-પર્યાથી અવમૌદર્યને પામનારેપર્યાવચરકા ભિક્ષુ હોય. જ્યાં દ્રવ્યથી ઉદરની ન્યૂનતા નથી, ત્યાં પણ પ્રધાનતાથી ક્ષેત્રાદિ ન્યૂનતાની અપેક્ષા કરીને અવનૌદર્ય કહેવાય છે. (૨૪-૧૧૯૦)
अट्ठविहगोअरग्गं तु, तहा सत्तेव एसणा । अभिग्गहाय जे अन्ने, भिक्खायरिअमाहिआ ॥२५॥ अष्टविधाग्रगोचरस्तु, तथा सप्तैवैषणा । મિકા એડજો, મિક્ષાપssણાતા પર
અર્થ-આઠપ્રકારના પ્રધાન ભિન્નભિન્ન કુલેમાં સામાન્ય . રૂપે બ્રમણ રૂ૫ (પેટા-અર્ધપેટા–એમૂત્રિકા-પતંગવીથિકા, બે પ્રકારની શંખૂકાવત્ત, ગમને આયતા, વલમાનવે આયતા, એમ પૂર્વોક્ત ભિક્ષાચર્યા રૂપ બ્રમણ સમજવું)સાત એષણ (સંસૃષ્ટ, અસંસ્કૃષ્ટ ઉદ્ભૂત, અલ્પલેપ, ઉદ્દગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા) અને બીજા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવવિષયવાળા અભિગ્રહ, તેવૃત્તિ સંક્ષેપ જેનું બીજું નામ છે, એવી ભિક્ષાચર્ચા નામને બાહ્ય તપ કહેવાય છે. (૨૫-૧૧૯૧
खीरदहिसप्पिमाई, पणीअं पाणभोअणं । परिवज्जणं रसाणं तु, भणि रसचिवज्जणं ॥२६॥ क्षीरदधिसपिरादि, प्रणीतं पानभोजनम् । परिवर्जनं रसानां तु, भणितं रसविवर्जनम् ॥२६॥ “અર્થ–દૂધ, દહીં, ઘી, ગોળ, પકવાન વગેરે અતિ
Page #284
--------------------------------------------------------------------------
________________
श्री तपोभार्गगति - अध्ययन - 30
२६५
ઉત્તેજક સ્નિગ્ધપાન ભાજનના ત્યાગ, તે રસત્યાગ’ કહેવાય छे. (२६-११७२)
ठाणा वीरासणाईआ, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति, कायकिलेशं तमाहि ॥ २७॥
स्थानानि वीरासनादिकानि जीवस्य तु सुखावहानि । उमाणि यथा धार्यन्ते, कायक्लेशः स आख्यातः ॥२७॥
અ-સુખ અને શુભ કરનાર, દુષ્કર હાઈ ઉત્કટ, વીરાસન વગેરે સ્થાને અને લેાચ આદિ જે પ્રકારે આચરાય ते प्रारे 'अयश' हेवाय छे. (२७ - ११८३)
,
छे,
इत्थीपविवज्जिए ।
एतमणावाए, सयणासण सेवणया, विवित्तसयणासणं ॥ २८ ॥
एकान्तेनापाते. स्त्रीपशुविवर्जिते
शयनासनसेवनं विविक्तशयनासनम्
,
1
॥२८॥
અથ-જન વગરના, સ્ત્રી વગેરેના આગમન વગરના, સ્ત્રી–પશુ રહિત શૂન્ય આગાર વગેરેમાં શયન-આસનનુ' સેવન, તે વિવિક્તશય્યાસન નામક બાહ્ય તપ કહેવાય છે. આ વિવિક્ત थर्या नाभनी ' स ंखीनता ' ४डेल छे. या प्रमाणे इन्द्रिय, उषाय, योग भने सौंलीनता विद्यारवी (२८ - ११७० )
एसो बाहिरगतवो, समासेण विवाहिओ । अभितर तवं एत्तो, वोच्छामि अणुपुव्वसो ॥२९॥
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ पायछित्तं विणओ, वेआवच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो । ३०॥
॥युग्मम्॥ एषः बाह्यकं तपः, समासेन व्याख्यातम् । अभ्यन्तर तप इतो, वक्ष्याम्यानुपूर्व्या ॥२९॥? प्रायश्चित्तं विनयो, वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानं चोत्सर्गः, एषः अभ्यंतर तपः ॥३०॥
॥ युग्मम् ॥ અર્થ-આ બાહા તપ સંક્ષેપમાં કહેલ છે. હવે અત્યંતર त५ उमस हुहीश. रेम-प्रायश्चित्त, विनय, वैयाकृत्य, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્ગ– આ અત્યંતર તપ છે. (૨૯ +3०-११८१+११८२)
आलोअणारिहाईअं, पायच्छित्तं तु दसविहं । जे भिक्खू वहइ सम्म, पायच्छित्तं तमाहिरं ॥३१॥ आलोचनादिकं, प्रायश्चित्तं तु दशविधम् । यो भिक्षुर्वहति सम्यक्, प्रायश्चित्तं तदाख्यातम् ॥३१॥
અર્થ-જે પાપ આલેચનાથી શુદ્ધ થાય છે, તે આલેચનાઈ વગેરે પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે. (આલેચનાઈ, પ્રતિકમણાહ, मिश्र, विवे, व्युत्सा , तपोऽ', छेा, भूता, અનવસ્થાપ્ય અને પારાંચિત્ત). આ પ્રમાણે દશવિધ પ્રાયશ્ચિતને સાધુ સારી રીતે સેવે છે. તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૩૧-૧૧લ્ડ)
अन्भुटाणं अंजलिकरणं, तहेवासणदायणं । गुरुभत्तिभावसुस्ससा विणओ एस विआहिओ ॥३२॥
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી તપામાર્ગગતિ-અધ્યયન-૩૦
૧૬૭ अभ्युत्थानमजलिकरणं. तथैवासनदानम् । ગુરુમવિશુશ્રષા, વિનય યથાવતઃ રરા
અર્થ-અભ્યસ્થાન, અંજલિ કરવી,તેમજ આસન આપવું, ગુરુભક્તિ,ભાવ-અંતઃકરણપૂર્વક ગુરૂના આદેશપ્રતિ સાંભળવાની, ઈચ્છા અથવા ઉપાસના, ભાવશુશ્રષા આ બધું “વિનય' તરીકે કહેવાયેલ છે. (૩ર-૧૧૯૪).
आयरिअमाइअंमि, वेआवच्चंमि दसविहे। आसेवणं जहाथामं वेआवच्चं तमाहिअं ॥३३॥ आचार्यादिके वैयावृत्त्ये च दशविधे । आसेवनं यथास्थामं, वैयावृत्त्यं तदाख्यातम् ॥३३॥
અર્થ–આચાર્ય વગેરે વિષયમાં ઉચિત વિધિપૂર્વક આહારાદિસંપાદન રૂપયાવૃત્ય,આ વૈયાવચ્ચવિષય વિભાગથી દશ પ્રકારે છે જેમ કે-આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી,
ગ્લાન, નવદીક્ષિત, સાધર્મિક કુલ, ગણ અને સંઘ. આ વૈયાવૃત્યમાં યથાશક્તિ આસેવન “વૈયાવૃજ્ય તરીકે કહેલ છે. (૩૩–૧૧૯૫)
वायणा पुच्छणा चेव, तहेव परिअट्टणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥३४॥ वाचना पृच्छना चैव, तथैत्र परिवर्तना । अनुप्रेक्षा धर्मकथा, स्वाध्यायो पञ्चधा भवेत् ॥३४॥
અર્થ-વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા–એમ પાંચ પ્રકારને “સવાધ્યાય થાય છે. (૩૪-૧૧૯૯૬)
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ अवरुद्दाणि वज्जित्ता, झारज्जा सुसमाहिओ | धम्मसुक्काई झाणाई, झाणं तु बुहा वए ||३५|| आर्त्तरौद्रे वर्जयित्वा ध्यायेत्सुसमाहितः 1 धर्म्यशुक्ले ध्याने, ध्यानं तत्तु बुधा वदन्ति ||३५|| અથ-આત્ત અને રૌદ્રધ્યાનને છેડીને સુસમાધિવાળા અની, સ્થિર અધ્યવસાય રૂપ ધમ્ય-શુકલધ્યાનને વિચારવું लेध्ये ते 'ध्यान' नामनातपने पंडितो हे छे. (३५-११७७)
૨૬૮
सयणापण ठाणे वा, जे उ भिक्खू ण वावरे । कायस्य विसग्गो, छट्टो सो परिकित्तिओ || ३६॥ शयनासनस्थाने वा यस्तु भिक्षुर्न व्याप्रीयते । कायस्य व्युत्सर्गः षष्ठं तत्परिकीर्तितम् ॥३६॥ અથ-સૂવામાં, બેસવામાં અને વીરાસન વગેરે સ્થાનમાં સ્વશક્તિની અપેક્ષાથી રહેલ જે સાધુ,ચલન વગેરે ક્રિયાને કરતા નથી, તે મુનિની કાયાના વ્યુત્સગ અર્થાત્ ચેષ્ટાત્યાગને छठ्ठी 'तय' तरी अवाय छे. (३६-११७८)
एअं तवं तु दुबिहं, जे सम्मं आयरे मुणी । से खिष्पं सव्वसंसारा, विष्वमुच्चइ पंडिएत्तिबेमि ॥ ३७॥ एतत्तपस्तु द्विविधं यः सम्यगाचरेन्मुनिः
स सर्व संसाराद्विप्रमुच्यते पंडित इति ब्रवीमि ॥३७॥ અથ-આ બે પ્રકારના તપને જે મુનિ સારી રીતે આચરે છે, તે પડિત મુનિ જલદી સઘળા સંસારથી મુક્ત जने छे. या प्रमाणे डेजू ! हुं हुं छ. (३७ - ११७८) ત્રીશમું શ્રી તપામાગ ગતિ-અધ્યયન સપૂર્ણ
.
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન—૩૧
चरणविहिं पवक्खामि, जीवस्स उ सुहावहं । जं चरित्ता बहू जीवा, विण्णा संसारसागर ॥१॥
चरणविधि प्रवक्ष्यामि, जीवस्य तु सुखावहम् । यं चरित्वा बहवो जीवः तीर्णाः संसारसागरम् ॥ १॥
અ-જીવને સુખ કરનાર ચરણધિને હું કહીશ. જે ચરવિધિને આરાધી જીવા સ'સારને તરી ગયા છે.(૧-૧૨૦૦)
एगओ विरइ कुज्जा, एगओ अ पवत्तणं । असंजमे नियति च संजमे अ पवत्तणं ॥२॥ रागदोसे अ दो पावे, पावकम्मपवत्तणे | जे भिक्खू भइदिच्च से न अच्छर मंडले || ३॥
,
दंड गारवर्ण च, सल्लागं च तियं द्वियं । जे भिक्खू जयई निच्चं, से न अच्छर मंडले ॥४॥ दिव्वे अ जे उवसग्गे, तहा तेरिच्छमाणुसे ।
भिक्खु सहई निच्च, से न अच्छइ मंडले ||५||
विगहाकलाय सण्णाणं, झणाणं च दुअंतहा । जे भिक्खू वज्जई निच्चं, से न अच्छर मंडले ॥ ६ ॥
Page #289
--------------------------------------------------------------------------
________________
२७०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ वएसु इंदियत्थेसु, समिईसु किरियासु अ। जे भिक्खू जयइ निच्चं, से न अच्छई मंडले ॥७॥ लेसासु छम् काएसु, छक्के आहारकारणे । जे भिक्खू जयइ निच्चं से न अच्छइ मंडले ॥८॥ पिंडुग्गहडिमासु, भयठाणेसु सत्तसु । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥९॥ मएमु बंभगुत्तीसु, भिक्खुधम्ममि दसविहे । जे भिक्खू जयई निच्च, से न अच्छइ मंडले ॥१०॥
॥ नवभिडुलकम् ॥ एकतो विरतिं कुर्यादेकतश्चप्रवर्त्तनम् । असंयमान्निवृत्तिं च, संय से च प्रवर्तनम् ॥२॥ रागद्वेषौ च द्वौ पापग, पापकर्मप्रवर्तकौ । यो भिक्षुः रुगद्धि नित्यं, स नास्ते मण्डले ॥३॥ दण्डानां गारवाणां च, शल्यानां च त्रिकंत्रिकम् । यो भिक्षुः त्यजति नित्यं, स नास्ते मण्डले ॥४॥ दिव्यांश्च यानुपसर्गान् , तथा तैरश्चमानुषान् । यो भिक्षुस्सहते सम्यक्, स नास्ते मण्डले ॥५॥ विकथाकषायसंज्ञानां, ध्यानयोश्च द्विकं तथा । यो भिक्षुः वर्जयति नित्यं, स नास्ते मण्डले ।६।। व्रतेष्विन्द्रियार्थेषु, समितिषु क्रियासु च । यो भिक्षुर्यतते नित्य, स नास्ते मण्डले ।७।। लेश्यासु पसु कायेषु, षट्के श्राहारकारणे ।। यो भिक्षुर्यतते नित्य, स नास्ते मण्डले ॥८॥
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણાવિધિ-અધ્યયન-૩૧
૨૭૧ पिण्डावग्रहप्रतिमासु, भयस्थानेषु सप्तसु । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥९॥ मदेषु ब्रह्मगुप्तिषु, भिक्षुधर्मे दशविधे । यो भिक्षुर्यतते नित्य, स नास्ते मण्डले ॥१०॥
અર્થ–એક બાજુથી વિરતિ કરે, એક બાજુથી પ્રવૃત્તિ કરે અર્થાત્ હિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ કરે અને સંયમમાં પ્રવૃત્તિ કરે.
જે સાધુ જ્ઞાનાવરણીયાદિ પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર, પાપપ્રકૃતિ રૂપ હે રાગ-દ્વેષ રૂપ પાપને તિરસ્કાર કરે છે, તે મુનિ સંસાર રૂપ મંડલમાં રહેતું નથી.'
ચારિત્રના સર્વસ્વનું અપહરણ કરનાર મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડને, દ્ધિ-રસ-સાતગૌરવરૂપ ત્રણ ગૌરવને અને માયા-નિદાન-મિથ્યાત્વશલ્યરૂપત્રણ શવ્યાને જે ભિક્ષુ છેડે છે, તે સંસાર રૂ૫ મંડલમાં રહેતો નથી.
જે સાધુ હંમેશાં દેવ-તિયથ–મનુષ્યકત ઉપસર્ગોને સહન કરે છે, તે સંસાર રૂપ મંડલમાં રહેતું નથી.
જે મુનિ, ચાર વિકથા, ચાર કષાયે, ચાર સંજ્ઞાઓ અને અત્ત-રૌદ્રધ્યાન બે અશુભ ધ્યાનેને છેડે છે, તે સંસાર રૂપ મંડલમાં રહેતું નથી.
જે સાધુ હંમેશાં પ્રાણાતિપાતવિરમણ વગેરે પાંચ મહાવતેમાં, શબ્દાદિ પાંચ વિષયમાં, ઈ વગેરે પાંચ સમિતિઓમાં અને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓમાં અર્થાત્
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
મહાવ્રત અને સમિતિઓમાં સમ્યક્ પાલન, પાંચ વિષયેામાં રાગદ્વેષના ત્યાગ રૂપ માધ્યસ્થ્યપણુ અને પાંચ ક્રિયાઓમાં તેઓને પરિહાર દ્વારા જે પ્રયત્ન કરે છે, તે સાધુ સ'સારચક્રમાં રહેતા નથી.
કૃષ્ણ વગેરે છ વૈશ્યાએમાં અશુભના નિધ અને શુભના ઉત્પાદન રૂપે, પૃથ્વી વગેરે છ જીવનિકાર્યમાં તેઓને રક્ષા કરવા રૂપે અને પૂર્વોક્ત આહારના છ કારણેામાં અનુરાધ કરવા રૂપેજે મુનિ પ્રયત્ન કરે છે, તે સ’સારચક્રમાં રહેતે નથી.
આડારગ્રહણવિષયાભિગ્રડ રૂપ પૂર્વોક્ત સમ્રુદ્ધ વગેરે સાત પિ ́ડાવગ્રહુ પ્રતિમાઓમાં પાલન રૂપે અને ઇહલેાક ભયાદિ સાત ભયમાં નિર્હ કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સ'સારચક્રમાં રહેતા નથી.
જાતિમદ આદિ આઠ મટ્ઠામાં પરિહાર રૂપે, વસતિ વગેરે નવ બ્રહ્મચય'ની ગુપ્તિમાં પાલન રૂપે અને ક્ષમાદિ દવિધ સાધુધમ માં પાલન રૂપે જે સાધુ પ્રયત્ન કરે છે, તે સ'સાર સર્કલમાં રહેતા નથી. ૨ થી ૧૦-૧૨૦૧ થી ૧૨૦૯)
उवासगाणं पडिमा भिक्खूर्ण पडिमा अ । जे भिक्खू जयइ निच्च, से न अच्छइ मंडले ॥ ११ ॥
उपासकार्ना प्रतिमासु, भिक्षूर्णा प्रतिमासु च । यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ॥ ११ ॥
"
અથ –શ્રાવકાની અભિગ્રવિશેષ રૂપ, દન વગેરે અગીયાર પ્રતિમામાં યથાર્થ જાણી ઉપદેશદાન રૂપે, સાધુઓની
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૨૭૩
માસિકી વગેરે ખાર પ્રતિમાઓમાં યથાર્થ જાણ ઉપદેશદાનઆચરણ આદિ રૂપે જે સાધુ હમેશાં પ્રયત્ન કરે છે, સ’સારમ ડલમાં રહેતા નથી. (૧૧-૧૨૧૦ )
તે
किरिआसु भूभग्गामेसु, परमाहम्मिसु य । ને મિવુ ખરૂં નિજ્યું, તે ન ગચ્છ મંત્તુ છે oા क्रियासु भूतप्रामेषु, परमाधार्मिकेषु च । यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ॥ १२॥ અર્થ-કર્મના બંધમાં મૂલ કારણભૂત ૧૩ ક્રિયાએ છે. તે આ પ્રમાણે : (૧) ‘ અથ‘ક્રિયા’–સ્વ-પરના કાજે પૃથિવી વગેરે જીવની હિંસા રૂપ ક્રિયા. (૨) અનથ’ક્રિયા’– સ્વ-પરના પ્રત્યેાજન વગર પણ વનના વેલા વગેરે તાડવારૂપ જીવહિંસાની ક્રિયા. (૩) ‘હિંસાક્રિયા’–આણે મને માર્યાં, મારે છે કે મારશે, માટે આને હું મારું–આવી બુદ્ધિથી માર મારવા રૂપ ક્રિયા. (૪) ‘અકસ્માત ક્રિયા’–કાઈ ખીજાને હણવા માટે બાણુ આદિ શસ્ત્રા ફેંકવા જતાં બીજાને હણે છે. (૫) ‘ટટિવિપર્યાંસ ક્રિયા’–મિત્ર છતાં શત્રુ જાણીને હણે છે. (૬) ‘મૃષાક્રિયા’–પેાતાના માટે કે પેાતાના જનાને માટે અસત્ય બાલવા રૂપ ક્રિયા. (૭) ‘અદત્તગ્રહણ ક્રિયા’–સ્વ-પરાદ્ધિ માટે ચારી કરવા રૂપ ક્રિયા. (૮) ‘અધ્યાત્મ ક્રિયા’–જ્યાં ખાદ્ય હેતુ સિવાય ખરા. મન કરવા રૂપ ક્રિયા. (૯) ‘માનક્રિયા’– જાતિમદ વગેરેથી મત્ત મની બીજાની અવહેલના કરવા રૂપ ક્રિયા. (૧૦) ‘મિત્રદ્વેષવૃત્તિ ક્રિયા' –માતા-પિતા-મિત્ર આદિ સ્વજનાના અલ્પ અપરાધ હાવાથી તાડન-તજન-દહનાદિ
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૭૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
સખ્ત દંડ કરવા રૂપ કિયા. (૧૧) “માથાકિયા—માયાથી બીજાઓની હિંસા વગેરે ક્રિયા. (૧૨) ભકિયા—લેભથી બીજાઓની હિંસા આદિ કરવા રૂપ ક્રિયા. (૧૩. “ઐયપથિકી જે વળી નિરંતર અપ્રમત્ત ભગવાન વીતરાગ વેગીન્દ્રનેગથી થતી ક્રિયા.
આ ૧૩ ક્રિયાઓમાં પરિહાર કરવા દ્વારા તથા ૧૪ જના સમુદાયમાં અર્થાત્ સૂક્ષમ અને બાદર રૂપે બે પ્રકારના એકેન્દ્રિ, વિકસેન્દ્રિય તથા સંજ્ઞા અને અસંજ્ઞી-એમ બે પ્રકારના પંચેન્દ્રિયે મળી કુલ સાત પ્રકારના જેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત મળી ચૌદ ભૂતગ્રામમાં રક્ષણ કરવા દ્વારા, ૧૫ પરમાધામીએમાં અર્થાત્ અંબ, અંબરીષ, રામ શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ અસિપત્ર, ધનુષ્ય, કુંભ, વાયુકા, વૈતરણી, ખરવર અને મહાષા (સ્વ-સ્વ નામ પ્રમાણે નારકને ઘણું દુઃખ આપે છે.) સમ્યગૂજ્ઞાન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૨-૧૨૧૧)
गाहासोलसएहि, तहा अस्संजमम्मि य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मैडले ॥१३॥
થોઢશાનિ, તથાસંમે રા यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१३॥
અ–જેમાં ગાથા નામનું સેલમું અધ્યયન છે, તે શ્રી સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના સેલ અધ્યયનમાં, અર્થાત્ સમય, વૈતાલીય, ઉપસર્ગ પરિક્ષા, સ્ત્રી પરજ્ઞા, નરકવિભક્તિ, વીરતવ, કુશલપરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમ
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૨૭૫
વસરણ, અવિતથ, ગ્રંથ, યદતીત અને ગાથા રૂપ અધ્યયનેમાં કહેલા અનુષ્ઠાન દ્વારા, પૃથિવી વગેરે વિષયવાળા સત્તર ભેદના અસંયમમાં, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચન્ફરન્દ્રિય અને પંચેન્દ્રિય-એમ નવ પ્રકારના જીને સંઘટ્ટો આદિ કરે, પુસ્તકાદિ અજીવને જાણું નહિ પાળવાથી થતે અસંયમ; અબોથી જોયા વગર કરવું તે પ્રેક્ષય-અસં. યમ; ગૃહસ્થના સાવધ વ્યાપારની પ્રેરણા કરવી તે ઉપેક્ષ્યઅસંયમ; વસ્ત્ર–પાત્ર વગેરેને નહિ પ્રમાર્જવાં તે પ્રમાજના અસંયમસ્થડિલ–પ્રશ્રવણ આદિ અશુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે પરિષ્કા પના-અસંયમ,મનનેદ્રોહ-ઈર્ષ્યા–અભિમાનાદિઅશુભ ભામાં જોડવું તે મન-અસંયમ, સાવદ્ય--દુષ્ટ વચન બોલવું તે વાણુને અસંયમ; તેમજ ગમનાગમનાદિ ક્રિયામાં ઉપગશૂન્ય વર્તવું તે કાયાને અસંયમ. આવી રીતે સત્તર પ્રકારના અસંયમમાં પરિત્યાગ કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૩-૧૨૧૨) वंभंमि नायज्झयणेसु, ठाणेसु असमाहिए । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१४॥ ब्रह्मणि ज्ञाताध्ययनेषु, स्थानेष्वसमाधेः । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१४॥
અર્થ—અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં એટલે દારિક અને ક્રિય શરીરના ભેગેને મન-વચન-કાયાએ કરવા-કરાવવાઅનમેદવા રૂપે ત્યાગ. (૨*૩=૪૩=૧૮) તેના પાલન દ્વારા; એગણેશ ઉક્ષિપ્તાદિજ્ઞાનાધ્યયનેમાં જ્ઞાન દ્વારા (ઉક્ષિપ્ત,
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ સંઘાટક, અંડક, કૂર્મ, સેવક, તુંબક, રોહિણી, મલલ, માર્કદી, ચંદ્રમસ, દેવદ્રવઉદક, મંડુક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુસુમા અને પુંડરીકજ્ઞાત અસમાધિના કારણ રૂપ વીશ સ્થાનમાં પરિત્યાગ દ્વારા [વીશ સ્થાને-(૧) જલદી જલદી ચાલવું. (૨) અપ્રમાર્જિત સ્થાનમાં બેસવું, સૂવું વગેરે. (૩) બરાબર નહિ પ્રમાજેલા સ્થાનમાં બેસવું વગેરે (૫) શાસ્ત્રજ્ઞાથી વધારે શય્યા-આસન આદિ વાપરવાં. (૫) વડીલ વર્ગને અપમાનાદિ-પરાભવ કરે. (૬) કૃત–પર્યાયવય રૂપ સ્થવિર વર્ગને પરાભવ કરે. (૭) પ્રમાદથી એકેન્દ્રિયાદિ જેની હિંસા કરવી. (૮) ક્ષણે ક્ષણે કેપ કરે. (૯) લાંબા કાળ સુધી ક્રોધ કર. (૧૦) પક્ષમાં બીજાની નિંદા કરવી. (૧૧) વારંવાર અવધારણ (જકાર પૂર્વકની) ભાષા બલવી. (૧૨) શાન્ત થયેલા કષાયની ફરીથી ઉદીરણા કરવી. (૧૩) બીજા બીજા કજીયાની પરંપરા ચાલુ રાખવી. (૧૪) અકાલમાં સ્વાધ્યાય કરે. (૧૫) સચિત રજથી ખરડાયેલા હાથ–પગ છતાં પ્રવૃત્તિ કરવી. (૧૬) રાત્રિ વગેરેના વિકાલે મટે શબ્દ કરે. (૧૭) કજીયે કરે. (૧૮) ગચ્છમાં-પરસ્પર સાધુઓમાં ભેદ કરે. (૧૯) સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વાપરવાં. (૯૦) એષણસમિતિનું પાલન નહિ કરવું. જે સાધુ હમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચકથી પર થાય છે. (૧૪-૧૨૧૩)
इककवीसाए सबले सु, बावीसाए परीसहे। जे भिक्खू जयई निच्चं, से न अच्छह मंडले ॥१५॥
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૭ एकविंशतौ शबलेषु, द्वाविंशतौ परीषहेषु । થો મિક્રુતતે નિત્યં, ન રાતે મuહે છે
અર્થ-ચારિત્રને મલિન બનાવનાર એકવીશ સબલ ક્રિયા એમાં પરિહારકરવા રૂપે, [તે આ પ્રમાણે-(૧) હસ્તક્રિયા કરવા કરાવવારૂપ અબ્રહ્મનું સેવવું. (૨) અતિક્રમ-વ્યતિકમ–અતિસાર રૂપે મૈથુન સેવવું. (૩) રાત્રિભેજન. (૪) આધાકર્મનું ભેજન. (૫) રાજપિંડનું ભજન. (૬) કતભેજન. (૭ પ્રાદિત્ય ભેજન (૮) અભ્યાહુત ભેજન. (૯) આદ્ય ભેજન.(૧૦) છમહિનામાં એક ગચ્છમાંથી બીજા ગણમાં જવું. (૧૧) એક મહિનામાં ત્રણ વાર દગલેપ-નાભિ જેટલા પાણીમાં ઉતરવું. (૧૨)એક મહિનામાં અપરાધ છૂપાવવા રૂપ માયાસ્થાનેનું સેવન. (૧૩૧૪-૧૫) ઈરાદાપૂર્વક જીવહિંસા-જુદું-ચોરી કરવી. (૧૬) કશુંય વચ્ચે ન હોય તેવી સચિત્ત પૃથિવી ઉપર સૂવું-બેસવું વગેરે. (૧૭) સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલ લાકડા ઉપર આંતરા વિના ઉભા રહેવું વગેરે. (૧૮) ઈડાવાળી-ત્રસવાળી જમીનમાં બેસવું વગેરે. (૧૯) નિર્દયતાપૂર્વક કંદમૂળ-ફૂલ આદિ લીલી વનસ્પતિનું ભજન કરવું. (૨૦) એક વર્ષમાં દશ વાર દગલેપ-માયાસ્થાનો કરવાં. (૨) ઈરાદાપૂર્વક સચિત્ત જલથી ભીંજાયેલા હાથ કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભેજન વહેરીને વાપરવું.] પૂર્વોક્ત બાવીશ પરીષહમાં સહન કરવા રૂપે જે મુનિ હંમેશા પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતે નથી. (૧૫-૧૨૧૪)
तेवीसइ सुभगडे, रूवाहिएसु सुरेसु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१६॥
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
त्रयोविंशति सूत्रकृते, रूपाधिकेषु सुरेषु च । यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ॥१६॥
અર્થ-શ્રી સૂયગડાંગ સૂત્રના ત્રેવીશ અધ્યયને, તેમાં પહેલા શ્રતધના સેલ કહ્યાં અને બીજા પ્રતસ્કંધના પુંડરીક, કિયાસ્થાન, આહાર પરિસ્સા, અપ્રત્યાખ્યાન કિયા, અનગાર, આદ્રકીય અને નાલંદીય–એમ સાત મળીને વશ અધ્યયનમાં, તેમજ રૂપાધિક દશ ભવનપતિ, આઠ વ્યંતર, પાંચ તિષી અને એક પ્રકારે વૈમાનિકે મળી કુલ ચારેય નિકાયના વીશેય જાતિના દેવને વિષે યથાર્થ પ્રરૂપણું વગેરે દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૬-૧૨૫૧) पणवीसभावणाहिं, उद्देसेसु दमाइणं । जे भिक्खू जयइ निच्चं, से न अच्छइ मंडले ॥१७॥ पञ्चविंशतौ भावनासु, उद्देशेषु दशादीनाम् । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१७॥
અર્થ–પાંચ મહાવ્રતના રક્ષણ માટે દરેક વ્રતમાં ભાવવાની પાંચ-પાંચ મળીને પચીશ ભાવનાઓમાં, પરિભાવનારૂપે, સૂત્રાદિના ઉદ્દેશ-સમુદ્રેશ અને અનુજ્ઞા માટે ગુરૂને છ વંદન દેવાં, ત્રણ વાર કાઉસ્સગ કરે, ઈત્યાદિ શાક્ત ક્રિયા કરવી તે ઉદેશના કાળ જાણવા તે શ્રી દશાશ્રુતસ્કંધના દશ અધ્યયનેમાં દશ, શ્રી કલ્પસૂત્રના દશ અધ્યયનમાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાના–એમ છબ્બીશને અંગે કાલગ્રહણદિનેતે ક્રિયા વગેરેમાં પ્રરૂપણા દ્વારા જે ભિક્ષુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૭-૧૨૧૬)
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
अणगारगुणेहिं च, पकप्पमि तहेव य । जे भिक्ख जयई निच्चं, से न अच्छइ मंडले ॥१८॥ अनगारगुणेषु च, प्रकल्पे तथैव च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१८॥
અર્થ-સાધુના વ્રત વગેરે સત્તાવીશ ગુણેમાં અર્થાત છ વ્રત, પાંચ ઈન્દ્રિયેને નિગ્રહ, ભાવશુદ્ધિ, ક્રિયાશુદ્ધિક્ષમા, વૈરાગ્ય, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને નિધિ, છ છનિકાયની રક્ષા, ગયુક્તતા, વેદનાદિનું સહન અને પ્રાણાન્ત ઉપસર્ગ આદિમાં પણ સમાધિ રાખવી. આ ગુણેમાં યથાર્થ સેવન કરવા દ્વારા થતા શસ્ત્રપરિણા આદિ અઠ્ઠાવીશ અધ્યયનાત્મક શ્રી આચારાંગ રૂપ પ્રકલ્પમાં, (જ્યાં યતિવ્યવહાર પ્રકૃષ્ટ છે.) (૨૮ અધ્યયને-શસ્ત્રપરિક્ષા, કવિજય, શોષણય, સમ્યક્ત્વ, આવંતી લેકસાર, ધૂત, વિમેહ, ઉપધાનશ્રુત, મહાપરિણા, પિડૅષણ, શય્યા, ઈય, ભાવાજાત, વઐષણા, પારૈષણ, અવગ્રહ પ્રતિમા, (સ્થાન, નૈષેધિકો, ઉચ્ચારપ્રશ્રવણ, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા) આ સાત સખિક ભાવના, વિમુક્તિ ઉદ્દઘાત (નાનું પાયશ્ચિત્ત), અનુદુઘાત મોટું પ્રાથશ્ચિત્ત) અને આપણા (આપેલા પ્રાયશ્ચિત્તમાં વધારે કરવું તે) યથાર્થ પ્રરૂપણ દ્વારા જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૮-૧૨૧૮)
पावसुयप संगेसु. मोहट्ठाणेमु चेव य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ पंडले ॥१९॥
Page #299
--------------------------------------------------------------------------
________________
-
૨૮૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ,
पापश्रुतप्रसङ्गेषु, मोहस्थानेषु चैव च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१९॥
અથ–પાપના કારણભૂત કૃતેમાં તથાવિધ આસક્તિ રૂપ પ્રસંગમાં અર્થાત ૨ પ્રકારના પાપકૃત પ્રસંગેમ(૧) વ્યંતરાદિ દેના અટ્ટહાસ્ય આદિના ફળનું વર્ણન જેમાં હેય. (૨) અકસ્માત લેહીને વરસાદ, વૃષ્ટિ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય. (૩) આકાશમાં થતા ગ્રહના ભેદ વગેરેના ફળનું જેમાં વર્ણન હેય. (૪) ભૂમિકંપ વગેરે પૃથ્વીને વિકાર જોઈને જ “આનું આમ થશે આદિ ફળ જણાવનાર. (૫) અંગફુરણ આદિના ફળનું વર્ણન જેમાં હોય તે અંગશાસ્ત્ર. (૬) જ વગેરે સ્વરનું કે પક્ષી વગેરેના સ્વરેનું વર્ણન જેમાં હેય તે સ્વરશાસ. (૭) વ્યંજન–શરીર ઉપરના મસ, તલ વગેરે ઉપરથી તેનું ફળ જણાવનાર. (૮) લક્ષણ-અવયની રેખાઓ ઉપરથી તેનું ફળ જણાવનાર. એ નિમિત્તશાસ્ત્રના આઠ અંગેના દરેકના ત્રણ ત્રણ ભેદો છે. ૧-સૂત્ર, ર–વૃત્તિ, ૩-વાર્તિક-એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨) વીશ, (૨૫) સંગીતશાસ્ત્ર, (૨૬) નૃત્યશાસ્ત્ર, (૨૭) શિલ્પશાસ્ત્ર, (૨૮) શૈદકશાસ્ત્ર, (૨૯) ધનુર્વેદ (ાકલાઝાપક) શાસ. આવા પાપશાસ્ત્રોમાં ત્યાગ કરવા દ્વારા તેમજ મેહનીય રૂ૫ મેહના ત્રીશ સ્થાનમાં અર્થાત્ (૧) નદી વગેરે જળમાં પેસીને રૌદ્ર અધ્યવસાયથી ત્રસ જીવની હિંસા. (૨) હાથ વતી મુખ વગેરે ઢાંકીને દુઃખ નાદપૂર્વક રાડ પાડતાં બેકડા આદિ ને હૃદયમાં માર મારે (૩) રેષથી લીલી વાધર વગેરેથી માથું વીંટીને મારી નાખવે () ફરતાથી મસ્તકે મોગર-હેડે-ઘણ વગેરે મારીને-માથું
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૧૮૧
આદિ ફાડીને મારી નાખવા. (૫) અહુ જનાના નેતા-રક્ષક જે હોય તેને મારી નાખવા (૬) છતી શક્તિએ ગ્લાન વગેરેની ઔષધાદિ દ્વારા સેવા ન કરે, (૭) કૈયુકિતઓ દ્વારા સાધુને કે દીક્ષાથી ગૃડસ્થને ધર્મભ્રષ્ટ કરે. (૮) શ્રી જિનેશ્વરોની નિંદા કરે. (૯) આચાય વગેરેની જાતિ આદિથી નિદા કરે. (૧૦) આચાય આદિની વૈયાવચ્ચ ન કરે. (૧૧) પુનઃ પુનઃ નિમિત્ત થનાદિ દ્વારા અધિકરણ મેળવી તીથ ના ભેદ (કુસંપ) કરાવે. (૧૨) તેના દોષને જાણવા છતાં વશીકરણાદિ પ્રયાગ કરે. (૧૩) ત્યાગ કરેલા ભાગેાની ઈચ્છા કરે. (૧૪) અબહુશ્રુત હોવા છતાં ‘હું બહુશ્રુત છું”-એમ એલે. (૧પ) અતપસ્વી હોવા છતાં ‘હું તપસ્વી છુ’–એમ ખેલે. (૧૬) ગૃહ વગેરેમાં લેાકને મૂકી ધૂમાડા સહિત અગ્નિ સળગાવવે. (૧૭) પાતે અકાય કરીને ખીજાએ એ કર્યું છે’-એમ કહેવુ., (૧૮) ભિક્ષા વગેરે માટે આવેલ મુનિના નિર્દયતાપૂર્ણાંક ઘાત કરવા. (૧૯) અશુભ મન કરીને પ્રચૂર માયાપ્રયોગથી સકલ લાકને ઠગવા. (૨૦) સત્ય ખેલનારને પણ ભુટ્ટો ઠરાવે. (૨૧) નિત્ય કજીયા કરે. (૨૨) માર્ગોમાં લેાકેાને લઇ જઇને તેઓનું ધન વગેરે લૂટી લે, (૨૩) લેાકાને વિશ્વાસ પમાડી તેઓની " ઔએના ઉપભાગ કરવા. (૨૪) કુંવારા નહિં છતાં ‘હું કુ ંવારા ’–એમ કહેવુ (૨૫) બ્રહ્મચારી નહિ છતાં ‘હુ· બ્રહ્મચારી છુ”–એમ કહેવુ.... (૨૬) જેનાથી અશ્વય વાન થયા હાય, તેના જ ધનનું હરણુ કરવું તે. (૨૭) રાજા, સેનાપતિ, પાઠક કે શેઠનું ખૂન કરવું, (૨૮) દેવાને નહિ જોવા છતાં હું જોઉં છું.” એવુ કથન
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજો ભાગ. કરવું. (૨) “કામગર્દભ દેવેનું શું પ્રયોજન છે? –એમ બેલીને દેવેની અવજ્ઞા કરવી. (૩૦) જેના પ્રભાવથી યશસ્વી કે ઉંચે ચડ્યો હોય, તેના જ ભેગ આદિમાં અંતરાય કરે. આવા સ્થાને ના ત્યાગ દ્વારા જે સાધુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૯-૧૨૧૮)
सिद्धाइगुणजोएसु, तित्तीसासायणासु य । जे भिक्खु जयई निच्चं, से न अच्छइ मंडले ॥२०॥ सिद्धातिगुणयोगेषु, त्रयस्त्रिंशदाशातनासु च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥२०॥
અર્થ-સિદ્ધોના અતિશાયી એકત્રીશ ગુણેમાં, અર્થાત્ પાંચ સંસ્થાને, શુકલાદિ પાંચ વર્ણો, બે પ્રકારની ગંધ, મધુરાદિ પાંચ રસે, ગુરૂ, લઘુખાદિ આઠ સ્પર્શી, પુરૂષવેદાદિ ત્રણ વેદે -એમ અઠ્ઠાવશને અભાવ, તેમજ અશરીરી પણું, અસંગાપણું, જન્મરહિતપણું-એમ એકત્રીશ ગુણેમાં શ્રદ્ધા દ્વારા, મન-વચન -કાયાના પ્રશસ્ત યોગેના સંગ્રહ માટે નિમિત્તભૂત “આવેચન આદિગસંગ્રહના બત્રીશ પ્રકારોમાં, અર્થાત-(૧) શિવે પિતાના અપરાધે ગુરૂને-આચાર્યને યથાર્થ કહી સંભળાવવા (૨) આચાર્યો પણ શિષ્યકથિત અપરાધ બીજાને નહિ જણાવવા.(૩) આપત્તિના પ્રસંગમાં ધર્મમાં દઢતા કેળવવી. (૪) દુન્યવી સુખની એષણ વગર તપ કર. (૫) જ્ઞાન ભણવા રૂપ ગ્રહણ અને ક્રિયામાં અપ્રમાદ રૂપ આસેવન-આ બે શિક્ષાનું પાલન કરવું. (૬) શરીરની શોભા વગેરે નહિ કરવું. (૭) ગુણ તપ કરે. (૮)
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૮૩ સંતોષ ધાર. (૯) પરીષહાદિને જય. (૧૦) સરલતા. (૧૧) સંયમ વિષયમાં પવિત્રતા. (૧૨) સમ્યકત્વશુદ્ધિ, (૧૩) ચિત્તસમાધિ. (૧૪) આચારપાલનમાં દંભ નહિકર.(૧૫) વિનીત બની અભિમાન નહિ કરવું. (૧૬, ધીરજવાળી બુદ્ધિ ધારવી. (૧૭) મેક્ષની અભિલાષામાં પરાયણ રહેવું. (૧૮) સ્વદોષ ઢાંકવા માટે માયા નહિ કરવી. (૧૯) પ્રત્યેક અનુષ્ઠાનેમાં સારી રીતે વિધિ કરવી. (૨૦) સંવર કર. ૨૧) સર્વ કામભેગોથી વૈરાગ્ય થાય તેવી ભાવના કરવી. (૨૨) મૂલગુણેને અંગે સવિશેષ પચ્ચકખાણ કરવાં. (૨૩) ઉત્તરગુણેને અંગે સવિશેષ પચ્ચક્ખાણ કરવાં. (૨૫) આત્માના દેષને ઉપસંહાર (ઘટાડે) કરે. (૨૫) દ્રવ્ય-ભાવવિષય વ્યુત્સર્ગ–વિવિધ ત્યાગ કરે. (૨૬) અપ્રમત્તભાવ કેળવવા. ર૭) ક્ષણે ક્ષણે સામાચારીનું પાલન કરવું. (૨૮)ધ્યાનમાં સ્થિરતા. (૨૯) પ્રાણાન્ત વેદનાના ઉદયે પણ મનમાં ક્ષેભ ન કર. (૩૦) પગલિક સંગ સંબંધનું પચ્ચકખાણ કરવું. (૩૧) અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) મરણન્ત આરાધના (સંખના કરવી. આ બત્રીશમાં સેવન દ્વારા, તેત્રીશ આશાતનાઓમાં, અર્થાત્ (૧ થી ૯) આચાર્ય આદિની, આગળ, પડખે, પાછળ અથવા અત્યંત નજીક ચાલવું –ઉભા રહેવું-બેસવું (૧૦) ઉભય સાધારણ પાણીથી ગુરૂની પહેલાં બહિર્ભુમિમાં ગયેવ શિવે શૌચ કરવું. (૧૧) ગુરૂની પહેલાં ગમનાગમનની આચના કરવી. (૧૨) રાત્રે ગુરૂએ બેલાવ્યા છતાં, જાગતા એવા શિષ્ય ગુરૂને જવાબ નહિ આપ. (૧૩) બેલાવવા શ્રાવક વગેરેને ગુરૂની પહેલાં બોલાવવા. (૧૪) આડાર આદિ લાવીને બીજાઓની આગળ પહેલાં આલેચીને
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ પછી ગુરૂની પાસે આવેચે. (૧૫) એ પ્રમાણે બીજાઓને પહેલાં બતાવે. (૧૬) એ પ્રમાણે ગુરૂને આમંત્રણ પહેલાં આપ્યા સિવાય અશનાદિ દ્વારા બીજાઓને આમંત્ર. (૧૭) ગુરૂની રજા લીધા સિવાય જે જે વસ્તુ આવે, તે તે તેને પ્રચુર–પ્રચુર આપે (૧૮) સારું સારૂં પિતે વાપરે છે. (૧૯) દિવસે ગુરૂએ
લાવ્યા છતાંય જવાબ આપતું નથી. (૨૦) ગુરૂ તરફ વારંવાર કઠોર રીતે બેલે છે. (૨૧) ગુરૂએ બોલાવ્યા છતાં, જયાં રહ્યો રહ્યો ગુરૂવચન સાંભળે ત્યાં જ રહ્યો રહ્યો જવાબ આપે છે. (૨૨) “શું તું કહે છે?—એમ ગુરૂને બેલે છે. (૨૩) જેવું ગુરૂ બેલે તે જ જવાબ આપે છે. જેમ કે-ગુરૂએ કહ્યું કેહે આર્ય! ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કેમ કરતું નથી? ત્યારે શિષ્ય સામે જવાબ આપે છે કે તું જ કેમ વૈયાવચ્ચ કરતે નથી?” (૨૪) ગુરૂ જ્યારે ધર્મકથા કરતા હોય ત્યારે મન બગાડી નાખે. (૨૫) “તું આ અર્થને ભૂલી જાય છે – એમ ગુરૂને કહે. (૨૬) ગુરૂ ઉપદેશદાન કરતા હોય તે વખતે પિતે જ ડાહ્યો થઈને કથા કરવા બેસી જાય. (ર૭) “ભક્ષાકાળ થઈ ગયે છેઈત્યાદિ વાક્યથી અકાળે પણ સભાને તેડી પાડે (૨૮) ચાલુ સભામાં જ ગુરૂએ કહેલ અર્થને પિતાની કુશળતા બતાવવા માટે સવિશેષ અર્થને કહેવા મંડી પડે. (ર) થી ૩૧) ગુરૂના સંથારાને પગથી સંઘટ્ટો કરે, બેસે કે સૂવે. (૩૨) ગુરૂના કરતાં ઉંચા આસને બેસે. (૩૩) ગુરૂના સમાન આસને બેસે. આ તેત્રીશ આશાતનાઓમાં પરિવર્જન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતો નથી. (૨૦૧૨૧૯)
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
इइ एएसु ठाणेसु, जो भिक्खू जयई सया। खिप्पं से सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए तिमि ॥२१॥
इत्येतेषू स्थानेषु, यो भिक्षुर्यतते सदा । क्षिप्रं स सर्वसंसाराद्विप्रमुच्यते पण्डितः इति ब्रवीमि ॥२१॥
અર્થ-આ પ્રમાણે પૂર્વોક્ત સ્થાનમાં જે મુનિ હંમેશા પ્રયત્ન કરે છે, તે પંડિત આત્મા જલદીથી સઘળા સંસારમાંથી મુક્ત બની જાય છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહુ છું. (૨૧-૧૨૨૦)
એકત્રીશમું શ્રી ચરણવિધિ-અધ્યયન સંપૂર્ણ
Page #305
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
अच्चंतकालस्स समूलयस्स, सबस्स दुक्खस्स उ जो पमोक्खो। तं भासओ मे पडिपुण्णचित्ता, मुणेह एगंतहियं हियत्यं ॥१॥
अत्यन्तकालस्य समूलकस्य, सर्वस्य दुःखस्य तु यः प्रमोक्षः । तं भाषपाणस्य मे प्रतिपूर्णचित्ताः शृणुतैकान्तहितं हितार्थम् ॥१॥
અર્થ-અનાદિકાળવાળા, કષાય-અવિરતિ રૂપ મૂહવાળા અને સર્વને દુઃખ કરનાર સંસારથી મુક્તિ રૂપ કહેવાતા મિક્ષતત્વને,એકાન્ત હિતકારી મેક્ષ ખાતર, અખંડિત ચિત્તવાળા બની તમે સાંભળે. (૧-૧રર૧)
नाणस्स सव्वस्त पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एतसोक्खं समुवेइ मोक्खं ॥२॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनयाऽज्ञानमोहस्य विवर्जनया । रागस्य द्वेषस्य च संक्षयेणैकान्तसौख्यं समुपैति मोक्षम् ॥२॥
અથ–મતિજ્ઞાનાદિ સર્વ જ્ઞાનને નિર્મલ કરવા દ્વારા, મતિઅજ્ઞાન આદિ રૂ૫ અજ્ઞાન અને દર્શનમોહનીય રૂપ મેહએ બન્નેની, મિથ્થામૃતના શ્રવણના ત્યાગ અને કુદષ્ટિસંગના ત્યાગ દ્વારા વિવર્જનથી, રાગ અને દ્વેષના વિનાશથી અર્થાત્ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ મોક્ષમાર્ગથી એકાન્ત સુખવાળા મક્ષને આત્મા પામે છે. જ્ઞાનાદિથી દુઃખમમેક્ષ ભલે હે, પણ જ્ઞાનાદિની પ્રાપ્તિને હેતુ કે છે? તે કહે છે (૨-૧રરર)
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
२८७ तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा। समायएगंतनिसेवणा य, सुत्तत्थसंचिंतणया घिई य ॥३॥ तस्यैष मार्गः गुरुवृद्धसेवा, विवर्जना बालजनस्य दूरात् । स्वाध्यायैकान्तनिषेवणा च, सूत्रार्थसञ्चिन्तना धृतिश्च ॥३॥
અન્યથાર્થ શાસ્ત્રકથક ગુરૂઓની અને શ્રતપર્યાય વગેરેથી સ્થવિર એવા વૃદ્ધોની સેવા, પાર્શ્વસ્થ વગેરેને દૂરથી ત્યાગ કેમકે–તેઓને સ્વલ્પ પણ સંગ મહાદેષ છે, એકાન્તથી સ્વાધ્યાયનું સેવન, સૂત્રાર્થને વિચાર, મનની સ્વસ્થતા રૂપ ધતિ–આ બધા કારણે-ઉપાયે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મેક્ષમાર્ગના છે-એમ સમજવું. (૩-૧૨૨૩) आहारमिच्छे मिअमेसणिज्ज, सहायमिच्छे निउणबुद्धिं । निकेअभिच्छेज्ज विवेगजोगं, समाहिकामे समणेतवस्सी॥४॥
आहारमिच्छन्मितमेषणीयं, सहायमिच्छेन्निपुणार्थबुद्धिम् । निकेतमिच्छेविवेकयोग्यं, समाधिकामः श्रमणः तपस्वी ॥४॥
અર્થ-મિત અને એષણીય આહારને ઈછે પણ એનાથી ઉલટાને ન ઈ, જીવાદિ પદાર્થવિષયક નિપુણ જ્ઞાનવાળાને સહાયક તરીકે ઈછે અને સ્ત્ર આદિના સંસર્ગરહિત-ઉચિત આશ્રયને ઈચછે. સમાધિની કામનાવાળે શ્રમણ તપસ્વી, ઉપરોક્ત આહાર, સહાયક અને આશ્રયને એ છે પણ એનાથી વિપરીતની ઈચ્છા ન કરે. (૪-૧૨૨૪) ण वा लभिज्जा निउणं सहायं, गुणाहिरं वा गुणो समंवा। एक्कोऽपि पावाई विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो॥
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાય-બીજો ભાગ
२८८
न वा भेन्निपुर्ण सहाय्य, गुणाधिकं वा गुणतस्समं वा । एकोऽपि पापानि विवर्जयन्विहरेत्कामेष्वसजन् ॥
11411
અં–જો કદાચ જ્ઞાનાદિથી અધિક કે સમાન નિપુણ્ સાથીદાર-સહાયક ન મળે, કામલેગામાં આસક્તિને નહિ કરતા અને પાપના હેતુભૂત અનુષ્ઠાનાના ત્યાગ કરતા, ગીતા અનેલેા એકલા પણ વિહાર કરે ! હવે જ્ઞાનાદિના અવરોધક અને દુઃખહેતુભૂત માહાદિના જે પ્રકારે ઉત્પાદ, જે પ્રકારે ક્ષય અને જે પ્રકારે તેના ક્ષયમાં દુઃખને ક્ષય છે, એ વિષય मुडे छे. (५-१२२५)
जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खुतहा, मोहं च तण्हाययणं वयंति || ६ || रागो य दोसोविय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाई मरणं वयंति ॥७॥ दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ हा । तन्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाइ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
यथा चाण्डप्रभवा बलाका, अण्डं बलाकाप्रभवं यथा च एवमेव मोहायतना खु तृष्णा मोहं च तृष्णायतनं वदन्ति ॥ ६ ॥ राग द्वेषोपि च कर्मबीजं, कर्म च मोहप्रभवं कर्म च जातिमरणस्य मूलं दुःखं च जातिमरणं दुःखं हतं यस्य न भवति मोहो, मोहो हतो यस्य न भवति तृष्णा । तृष्णा हता यस्य न भवति लोभः, लोभा इतो यस्य न किञ्चनानि ॥ ८ ॥
वदन्ति । वदन्ति ||७||
॥ त्रिभिर्विशेषकम् ॥
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૨૮૯ ' અર્થ–જે પ્રકારે ઇંડાથી પેદા થનારી-બગલી કુકડી છે અને ઈડું બગલી-કુકડીથી પેદા થનાર છે, તે જ પ્રકારે અજ્ઞાન અને મિથ્યાદર્શન રૂ૫ મેહના ઉત્પત્તિસ્થાનવાળી તુલણા છે. અર્થાત્ મેહ તૃષ્ણાથી પેદા થયે અને તૃષ્ણની ઉત્પત્તિસ્થાનવાળે મેહ છે, યાને મેહથી રાગ-દ્વેષ રૂપી તૃષ્ણ પેદા થાય છે. અહીં તૃષ્ણા અને મેહને પરસ્પર કાર્ય-કારણભાવ-જન્યજનકભાવ છે. રાગ અને દ્વેષ જ્ઞાનાવરણાદિ કર્મનું બીજકારણ છે અને કર્મ રાગ-દ્વેષ રૂપ મેહનું કારણ છે. અહીં કર્મ અને રાગ-દ્વેષ રૂપ મેહને પરસ્પર કાર્ય–કારણભાવ છે. જન્મ-મરણનું મૂળ કારણ કર્મ છે અને જન્મ-મરણ દુઃખનું કારણ છે. જેની પાસે દુઃખમૂલ મેહ નથી, તેનું દુઃખ હતપ્રહત થયું. જેને મેહ હ તેને રાગ-દ્વેષ ૨૫ તૃણ હતી નથી. જેણે તૃણા હણ, તેણે લેભ હયે જ. જેને લેભ હણ, તેની પાસે કાંઈ દ્રવ્યે હોતાં નથી અર્થાત્ અકિંચન બને છે. જે દ્રવ્ય હોય તે પ્રાય: અભિલાષા થાય. દ્રવ્યાભાવ, નિરીહ-અકિચન બનાવે છે. (૬ થી ૮-૧૨૨૬ થી ૧૨૨૮) रागं च दोसं च तहेव मोहं, उद्धत्तुकामेण समूलजालं । जे जे उवाया पडिवज्जियव्या, ते कित्तइस्सामि अहाणुपुट्वि॥९॥ रागं च द्वेषं च तथैव मोहं उद्धर्तुकामेन समूलजालम् । ये ये उपायाः प्रतपत्तव्याः, तान् कातायष्यामि यथानुपूर्वि ॥९॥
અર્થ-તીવ્ર કષાય વગેરે અને વિષય વગેરે મૂલની જાલ સહિત, રાગ, દ્વેષ અને મોહનું ઉમૂલન કરવાની ઈચ્છાવાળાએ, જે જે ઉપાયે સ્વીકારવા એગ્ય છે, તે તે ઉપાયને હું કમસર કહીશ. (૯-૧૨૨૯)
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ रसा पकामं न निसेविअव्वा, पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवंति, दुमं जहा सादुफलं व पक्खी ॥१०॥ जहा दवग्गी पउरिंधणे वणे, समारुओ नोवसम उवेइ । एविदिअग्गोवि पगामभोइणो,न बंभयारिस्स हिआय कस्सइ॥११॥ विवित्तसेज्जासणतिआणं ओमासणाणं दमिइदिआणं । न रागसत्तू धरिसेइ चित्तं, पाइओ वाहिरिवोसहेहिं ॥१२॥ जहा बिरालावसहस्स मूले, न मूसगाणं वसही पसत्था । एमेव इत्थीनिळयस्स मज्झे, न बंभयारिस्त खमो निवासो ॥१३॥
॥ चतुर्भिःकलापकम् ॥ रसा प्रकामं न निषेवितव्या, प्रायो रमा दृप्तिकरा नराणाम् । हप्तं च कामाः समभिद्रवन्ति, द्रुमं यथा स्वादुफलमिव पक्षी ॥१०॥ यथा दवाग्निः प्रचुरेन्धने वने, समारुतो नोपशममुपैति । एवमिन्द्रियाग्निरपि प्रकामभोजिनो, न ब्रह्मचारिणो हिताय
कस्यचित् ॥११॥ विविक्तशय्यासनयंत्रितानामवमाशनानां दमितेन्द्रियाणाम् । न रागशत्रुर्धर्षयति चित्तं, पराजितो व्याधिरिवौषधैः ॥१२॥ यथा बिडालावसथस्य मूले, न मूलकानां वसतिः प्रशस्ता । एवमेव स्त्रीनिलयस्य मध्ये, न ब्रह्मचारिणः क्षमो निवासः ॥१३॥
॥ चतुर्भिकलापकम् ॥ અર્થ-દૂધ વગેરે વિગઈઓ રૂપ રસે અત્યંત વાપરવા નહિ, કેમ કે બધા રસે નર-નારીઓને ધાતુઓને ઉદ્દરેક કરનારા છે. દસ મનુષ્યને કામે-વિષયે ઘેરે છે-વળગે છે. જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષને પંખીઓ આક્રમણ કરે છે, તેમ ધાતુઓની
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૨૯૧ અત્યંત વૃદ્ધિવાળાને કામ આક્રમણ કરે છે. જેમ પ્રચુર ઇંધનવાળા વનમાં વાયુ સહિત દાવાનળ શાન્ત થતું નથી, તેમ ધર્મવૃક્ષને દાહક હેઈ ઈન્દ્રિયજનિત રાગને અગ્નિ અત્યંત આહારી ગમે તેવા સુસ્થિત બ્રહ્મચારીને હિત માટે થતું નથી, જેમ ગચી આદિ ઔષધોથી પરાભૂત કુષ્ઠાદિ વ્યાધિ દેહને નુકશાન કરતું નથી, તેમ સ્ત્રી વગેરેથી રહિત વસતિમાં રહેલા અલ્પભેજી જિતેન્દ્રિયોના ચિત્તને રાગ રૂપી શત્રુ પરાભવ કરતે નથી. જેમ બિલાડાના સ્થાનની નજીકમાં ઉંદરનું રહેવું પ્રશસ્ત નથી, કેમ કે–તેથી તેને અવશ્ય હાનિને સંભવ છે, તેમ સ્ત્રીઓના નિવાસ મધ્યે બ્રહ્મચારીને નિવાસ યુક્ત નથી, કેમ કે ત્યાં બ્રહ્મચર્યની બાધાને સંભવ છે. (૧૦ થી ૧૩૧૨૩૦ થી ૧૨૩૩) न रूबलावण्णविलासहासं, न जंपिकं इंगिअ पेहि वा । इत्थीण चित्तसि निवेसइत्ता, दळु ववस्से समणे तवस्ती ॥१४॥ अदंसणं चेव अपत्थणं च, अचिंतणं चेव अकित्तणं च । इत्थीजणस्सारियाणजुग्गं, हिमं सया बंभचेरे रयाणं ॥१५॥ कामं तु देवीहिं विभूसिाहिं, न चाइआ खोभइउं तिगुत्ता । तहावि एगंतहिति नच्चा, विवित्तभावो मुणिणं पसत्थो ॥१६॥ गोक्खाभिकंखिस्सऽवि माणवस्स, संसारभीरुस्स ठियस्स धम्मे। नैयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिो बालमणोहराओ ॥१७॥
તે વસ્તુ છાવણ !
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ न रूपलावण्यविलासहासं, न जल्पितमिङ्गितप्रेक्षितं वा । स्त्रीणां चित्ते निवेश्य द्रष्टुं, व्यवस्येद् श्रमणः तपस्वी ॥१४॥ अदर्शनं चैवाऽप्रार्थनं चाचिन्तनं चैवाऽकीर्तनं च । स्त्रीजनस्यार्यध्यान योग्य, हितं सदा ब्रह्मचर्ये रतानाम् । १५।। कामंतु देवीभिर्विभूषिताभिः, न शकिताः क्षोभयितुं त्रिगुप्ताः । तथाप्येकान्तहितमितिज्ञात्वा, विविक्तभावो मुनीनां प्रशस्तः ॥१६॥ मोक्षाभिकाक्षिणोऽपि मानवस्य, संसारभीरोः स्थितस्य धर्मे । नैतादृशं दुस्तरमस्ति लोके, यथा स्त्रियो बालमनोहराः ॥१७॥
| | રમઝટાપમ્ | અર્થ-શ્રમણ તપસ્વી, સ્ત્રીઓ સંબંધી સારી આકૃતિવાળું રૂપ, નયન અને મનને આનંદપ્રદ ગુણ રૂપ લાવણ્ય, વિશિષ્ટ વેષરચનાદિ રૂપ વિલાસ, હાસ્ય વગેરેને, અહો ! આ કેવું સુંદર છે?—એમ વિકલ્પથી મનમાં થાપીને જોવા માટે પ્રયાસ કરે નષિ તેમજ સ્ત્ર સંબંધી અંગનું મરડવું આદિ કટાક્ષપૂર્વક જેવું વગેરે ઈશારા વગેરે અને લલિત વાણી વગેરેને જેવા માટે પ્રયાસ કે વિચાર કરે નહિ. સ્ત્રી જનને નહિ જેવી એ જ કે નહિ ઈચ્છવી એ જ, સ્ત્રીજનના રૂપ આદિનું સમરણમાં નહિ લાવવું એ જ તથા નામની કે ગુણની અપેક્ષાએ સ્ત્રીજનની પ્રશંસાનહિકરવી એ જ, બ્રહ્મચર્યમા પરાયણ મુનિઓને ધર્માદિ રૂપ આધ્યાનને એગ્ય હંમેશાં હિતકારી છે. અર્થાત્ સ્ત્રીઓના રૂપ આદિને રાગપૂર્વક જેવા પ્રયાસ નડુિં કરે. જે કે ત્રિગુપ્તિથી ગુપ્ત-ધીર મુનિઓને અલંકારવાળી દેવીઓ પણ ચલિત કરી. શકતી નથી, તે પણ મુનિઓને માટે એકાત હિતકારી જાણી વિવિક્ત ભાવ (સ્ત્રી વગેરેથી રહિત સ્થાન ) શ્રી જિન વગેરે. મહાપુરૂષોએ વિહિત–પ્રશંસિત કરેલ છે. અર્થાત સ્ત્રી આદિના સંગમાં પ્રાયઃ યેગીઓ પણ ચલિત થાય છે. જે ચલિત થતા.
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૨૯૩ નથી તે પણ અપકીર્તિ આદિના દોષના ભાગીદાર થાય છે, માટે વિવિક્તા શ્રેયસ્કર છે. ધૃતધર્મમાં રહેલ, સંસારથી ડરનાર અને મેક્ષના અભિલાષી માનવને પણ જે દુસ્તરમાં દુસ્તર હોય તે આ લેકમાં સ્ત્રીઓ છે. આવું બીજું કઈ દુસ્તર નથી, કેમ કે-નિવિવેક બાલને મને હર લાગતી સ્ત્રીઓ દુરતિક્રમ છે અર્થાત્ સ્ત્રીનું બંધન એ પરમ બંધન છે. (૧૪
थी १७-१२३४ थी १२३७) एए अ संगे समइक्कमिता, सुहुत्तरा चेव हवंति सेसा । जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गङ्गा समाणा ॥१८॥ कमाणुगिद्धिप्पभवं खुदुक्खं, सबस्स लोगस्स सदेवगस्स । जं काइअं माणसिभं च किंचि तस्संतगं गच्छइ वीअरागो ॥१९॥ जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य मुज्जमाणा। वे खुद्दए जीविध पच्चमाणा, एओवा कामगुणा विवागे ॥२०॥ जे इंदिआणं विषयामणुण्णा, न तेसु भावं निसिरे कयाई । न यामणुण्णेसु मणंऽपि कुज्जा, समाहिकामे समणे तवस्सी ॥२१॥
॥ चतुर्भिःकलापकम् ॥ एतांश्च सङ्गान्समतिक्रम्य,
सुखोत्तराश्चैव भवन्ति शेषाः । यथा महासागरमुत्तीर्य,
नदी भवेदपि गङ्गासमाना ॥१८॥ कामानुगृद्धिप्रभवं खुदुःखं,
सर्वस्य लोकस्य सदेवकस्य । यत्कायिकं मानसिकं च,
किंचित्तस्यांतकं गच्छति वीतरागः ॥१९॥
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
यथा च किम्पाकफलानि मनोरमाणि,
रसेण वर्णेन भुज्यमानानि ।
तानि क्षोदयन्ति जीवितं,
पच्यमानान्येतदुपमाः कामगुणा विपाके ॥२०॥
ये इन्द्रियार्णा विषया मनोज्ञा:,
न तेषु भावं निसृजेत्कदाचित् ।
नैवमनोज्ञेषु मनोऽपि
कुर्यात्समाधिकामः श्रमणस्तपस्वी ॥२१॥ // ઋતુર્ભિઃ લ્હાવમ્ I
અથ−આ પૂર્ણાંકત ઔ વિષયના સબધાને અતિક્રમી, દ્રવ્ય વગેરેના સંબધા સુખપૂવ ક ઉલ્લ’ઘી શકાય છે. જેમ કે સ્વયંભૂરમણુ રૂપ મહાસાગર તરી ગયા ખાટ્ટુ ગંગા સમાન નદી સુખપૂર્વક તરી શકાય છે, તેમ અહી સમજવું. અર્થાત્ ઓના સંબધ છૂટો તે બીજા સબધા છૂટતાં વાર લાગતી નથી. ધ્રુવ સહિત સકલ લેાકનું માનસિક-કાયિક જે કાંઈ દુઃખ છે, તે દુ:ખ માત્ર કામભોગની–વિષયની નિર'તર આસક્તિથી પેદા થાય છે. તે સકલ દુઃખ માત્રના અંતને કામાસક્તિ વગરના-વીતરાગ આત્મા પામે છે. જેમ વણુ -રસ-ગ ંધસ્પર્શીથી મનાતુર એવાં કપાક વૃક્ષનાં ફળે ભેજન સમયે સુખ આપે છે પરતુ પરિણામે પ્રાણુ ખલાસ કરે છે, તેમ દેખાવમાં મનાતુર આ કામલેગ-વિષયે પ્રારભમાં ભાગવેલા સુખ રૂપ લાગે છે પરંતુ પરિણામે દુઃખદ જન્મ-મરણ આપે છે. જે ઇન્દ્રિયના મનેાહર વિષયે છે, તેમાં ઇન્દ્રિયા પ્રવર્તોવવા માટે કદાચિત્ રાગભાવવાળુ મન કરે ! તથા જે ઇન્દ્રિયાના
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાના
યન–૩૨
૨૯૫
અમનેાહર વિષયા છે, તેમાં ઇન્દ્રિયે પ્રવર્તાવવા દ્વેષભાવવાળું પણ મન કરે ! અર્થાત્ રાગ--દ્વેષના અભાવ રૂપ સમાધિની छच्छावाणो श्रभणु-तपस्वी मने ! (१८२१ - १२३८थी १२४१ ) चक्रस रूवं गहणं वयंति, तं रागहेउं तु मणुष्णमाहु | तं दो सहेउं अमणुण्णमाहु, समो उ जो तेसु स वीरागो ॥ २२ ॥ ख्वस्स चक्खुं गहणं वयति, चक्खुस्स रूवं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्सहेउं अमणुण्णमाहु ||२३|| रूवे जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावइ से विणासं । रागाउरे से जह वा पयंगे, आलोअलोले समुवेइ मच्चुं ॥ २४ ॥ जे जावि दोसं समुवेइतिव्वं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुaदोसेण सपण जंतू, न किंचि रूवं अवरझई से ||२५|| ॥ चतुर्भिःकलापकम् ॥
चक्षुषो रूपं ग्रहणं वदन्ति,
तद्द्वेषहेतुममनोज्ञमाहुः,
रूपस्य चक्षुर्ग्रहणं वदन्ति,
तद्रागहेतु तु मनोज्ञमाहुः ।
समस्तु यस्तेषु स वीतरागः ॥ २२॥
चक्षुषो रूपं ग्रहणं वदन्ति ।
रागस्य हेतु समनोज्ञमाहुः,
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ||२३||
रूपेषु यो गृद्धिमुपैति
तीव्रामकालिकं प्राप्नोति स विनाशम् । रागारः स यथैव पतङ्गः,
आलोकलोलः समुपैति मृत्युम् ॥२४॥
Page #315
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
સ્ટે
यश्चापि द्वेषं समुपैति तीव्र, तस्मिन्क्षणे स तु उपैति दुःखम् ।
दुर्दान्त द्वेषेण स्वकेन जन्तुः,
न किञ्चिद्रूपमपराध्यति तस्य ॥ २५ ॥ // ચતુર્મિ ટાપમ્ ॥
અથ-આંખથી રૂપ ગ્રહણયેાગ્ય મને છે અને તે મનેહર રૂપ રાગના હેતુ તથા અમનેાહર રૂપ દ્વેષના હેતુ બને છે– એમ કહેવાય છે. જે મનેાહર અને અમનહર રૂપમાં રાગદ્વેષ વગરના છે, તે વીતરાગ-વીતદ્વેષ કહેવાય છે. અર્થાત્ જો તે બન્નેમાં આંખ ન પ્રવર્તાવે અને કદાચ પ્રવૃત્તિ થાય, તે સમતાનું અવલખન કરે! આંખરૂપને ગ્રહણ કરે છે અર્થાત્ ગ્રાહક છે. આંખથી રૂપ ગ્રહણ કરાય છે અર્થાત્ રૂપ ગ્રાહ્ય છે. આ બંનેના પરસ્પર ગ્રાહ્ય-ગ્રાહક સખંધ છે. રૂપની માફક રાગ-દ્વેષનું કારણ ચક્ષુ છે, તેથી મનેહર રૂપ ગ્રાહક ચક્ષુરાગના હેતુ અને અમનેહર રૂપ ગ્રાહક ચક્ષુ દ્વેષના હેતુ છે, માટે ચક્ષુનાનિગ્રહ વ્યાજખી છે. જેમ પત`ગીયુ' અતિ સ્નિગ્ધ દીપશિખાના દર્શનમાં લંપટ ખની મૃત્યુને પામે છે, તેમ જે રાગાતુર બનેલે આત્મા મનેહર રૂપમાં તીવ્ર સક્તિ રૂપ રાગને કરે છે તે અકાળે વિનાશને પામે છે. જે અમનેહર રૂપમાં તીવ્ર દ્વેષને કરે છે, તે આત્મા તે જ ક્ષણે મનસ તાપ આદિ રૂપ દુઃખને પામે છે. પેાતાના દુર્રાન્ત ચક્ષુના દ્વેષથી જં તુ અપરાધી બને છે, પરન્તુ તેજ તુને થાડુ' પણુ રૂપ અપરાધી મનાવતું નથી. (૨૨ થી ૨૫-૧૨૪૨ થી ૧૨૪૫)
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદુસ્થાનાધ્યયન-૩૨
૨૯૭
एगंतरत्तो रुइरंसि रूवे, अतालिसे से कुणई पओसं । दुक्खरस संपीलमुवेइ बाळो, न लिप्पइ तेण मुणी विरागो ॥ २६ ॥
एकान्तरक्तो रुचिरे
रूपेऽतादृशे स करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडमुपैति बालो,
न लिप्यते तेन मुनिर्विरागः ॥ २६ ॥ અથ -જે મનેાહરરૂપમાં એકાન્તે રાત્ર થાય, તે અમને હર રૂપમાં અવશ્ય દ્વેષ કરે છે તથા મેહમૂદ્ર દુઃખના ડુંગરાઓને પામે છે. વૈરાગી-વીતરાગી મુનિ તે દુઃખથી લેપાતા નથીदुःमरहित भने छे. ( २१-१२४६ ) रूवाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइ गरुवे । चित्तेहिं ते परतावेइ बाले, पीलेइ अत्तगुरु किलिट्टे ॥२७॥ रुवाणुवारण परिग्गहेण, उपायणे रक्खण सन्नियोगे । विओगे अ कहिं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे ॥ २८ ॥
॥ युग्मम् ॥
रूपानुगाशानुगतश्च
चित्रैस्तान्परितापयति बालः,
जीवश्चराचराहिनस्त्यनेकरूपान् ।
पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥२७॥
रूपानुपाते परिग्रहेनोत्पादने,
रक्षणसन्नियोगे
व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चाSतृप्तिलाभे ॥२८॥
॥ युग्मम् ॥
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ અર્થ-મનહર રૂપની પાછળ આશા અને તેની પાછળ તણાયેલા જીવ, નાના પ્રકારના ઉપાયોથી જાતિ વગેરેના ભેદથી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાની હિંસા કરે છે. સ્વાર્થાન્ય-રાગાન્ધ બની બાલજી બીજા જીવાને દુઃખી કરે છે-રડાવે છે–ર નડે છે. રૂપના અનુરાગથી અને મૂર્છાના કારણે સુરૂપ વસ્તુને મેળવવામાં, તે મેળવ્યા બાદ રક્ષા કરવામાં અને તેને સ્વ-પર કાર્યોંમાં જોડવામાં, સુરૂપ વસ્તુના વિનાશમાં અને વિયેાગમાં કયાંથી જીવને સુખ હૈાય ? તે રૂપાનુરાગીને કયાંય સુખ મળતું નથી. અર્થાત્ સુરૂપ સ્ત્રી, હાથી, ઘેાડા, વસ્ત્ર વગેરેને મેળવવા આદિ માટે તે તે કલેશકારણભૂત ઉપાય માં પ્રવૃત્તિ કરતા રૂપાનુરાગી દુઃખને જ માત્ર અનુભવે છે. વળી ઉપભેાગના સમય રૂપસ ભાગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથીતેને કયાંથીસુખ મળે ?કેમ કે-વિવિધ રૂપના દર્શીનમાં પણ રાગીએને તૃપ્તિ થતી નથી, પરંતુ તેનાથી વધારે ને વધારેની ઈચ્છાથી રાગી ખેદ જ પામે છે અને સુખી થતા નથી. ( ૨૭૧૨૮-૧૨૪૭+૧૨૪૮ )
૨૯૮
रूवे अति अपरिग्गहे अ, सत्तीवसत्तो न उवेइ तुट्ठि । अतुद्विदोसेण दुहीपरस्स, लोभाविले आययई अदत्तं ॥ २९ ॥
तण्हाभिभूअस्सअदत्तहारिणो, रूवे अतित्तस्स परिग्गहे अ । मायामुसं वड्ढइ लोभ दोसा, तत्थावि दुक्खा न विमुच्बई से ॥ ३० || વુક્ષ્મમ્ ॥
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
रूपेऽतृप्तश्च परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविलो आदत्ते अदत्तम् ॥२९॥
तृष्णाभिभूतस्याऽदत्तहारिणो,
मायामृषा वर्द्धते लोभदोषात्तत्रापि
૨૯૯
रूपेऽतृप्तस्य परिग्रहे च ।
યુવાન ત્રિમુખ્યતે સઃ ર્િી
|| વુમમ્ ॥
અથ-રૂપમાં તૃપ્તિ વગરના અને વિષયમૂર્છા રૂપ પરિગ્રહમાં પહેલાં સામાન્ય અને પછીથી ગાઢ–અત્ય ́ત આસક્તિવાળે બનેલા સતેષને પામતે નથી; માટે અસંતોષના દોષી, ‘ જો આ રૂપાળી ચીજ મારી પાસે હોય તે બહુ સારૂં'– આવી ઈચ્છાથી અત્યંત દુઃખી થને અને લેાભકલંકી, મોજાની રૂપાળી વસ્તુની ચારી કરે છે. àાભથી હારેલેા અને તેની પર વસ્તુના ચાર બનેલા, રૂપ અને પરિગ્રહના વિષયમાં અસંતુષ્ટ અને છે. અર્થાત લેાભના ઢાષથી લાભી ખનેલે પારકું ધન ચારે છે, તે છૂપાવવા માટે માયાપૂર્વક અસત્ય ખેલે છે અને માયાપૂર્વક અસત્ય ખેલવા છતાંય દુઃખથી તે છૂટતે નથી, પરંતુ વધુ ને વધુ દુઃખપાત્ર જ બને છે. (૨૯+૩૦-૧૨૪૯ +૧૨૫૦)
मोसस्त पच्छा य पुरत्थओ अपभोगकाले अ दुही दुरंते । एवं अत्ताणि समाययंत्रो, रूवे अतित्तो दुहिओ अणिस्सो ॥ ३१ ॥
Page #319
--------------------------------------------------------------------------
________________
800
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ रूवाणुरत्तस्स नरस्स एवं, कुत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगेवि किलेस दुक्खं, निव्वत्तई जस्स कए ण दुक्खं ॥३२॥
| ગુમય છે मोषस्य पश्चाच्च पुरस्ताच्च,
__प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानो,
रूपेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥३१॥ रूपानुरक्तस्य नरस्यैवं,
कुतः सुखं भवेत्कदाचित्किंचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं, निवर्तयति यस्य कृते न दुःखम् ॥३२॥
| યુમન્ અર્થ-અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળ પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષોભથી દુઃખી થતે, આ જન્મમાં અનેક વિડંબનાથી અને અન્ય ભવમાં નરકાદિની પ્રાપ્તિથી જેને અંત દુષ્ટ છે, એ દુરંત જંતુ થાય છે. આ પ્રકારે ચેરી કરતે અને રૂપમાં અતૃપ્ત થતે દુઃખી થાય ! અર્થાત્ ઈના આધાર વગરને બની દુઃખી થાય છે. આ પ્રમાણે રૂપાનુરાગી મનુષ્યને કદાચિત કઈ પણ જાતનું સુખ ક્યાંથી હોય ? કેમ કે-રૂપના અનુરાગમાં-ઉપભેગમાં પણ અતૃપ્તિન પ્રાપ્તિ રૂપ બાધાથી પેદા થયેલ દુઃખ થાય છે. પિતે મુશીબત વેઠી ઉપભોગનું ઉપાર્જન કરે છે. જે ઉપભેગની ઉત્પત્તિમાં દુઃખ
જ છે, તે તેના ભાગમાં સુખ કયાંથી હોય ? (૩૧૫૩૨: ૧૨૫૧+૧૨૫૨)
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાથાનાધ્યયન–૩૨
૩૦૧
एमेव रूवम्म गओ पथोसं, उवेइ दुक्खोहपर पराओ । पट्ठचित्तो अ चिणाइकम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥ ३३॥ रू विरतो मणुओ विसोगो, एरण दुक्खोहपरंपरेण । न किप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥ ३४ ॥
॥ युग्मम् ॥
एवमेव रूपे गतः
प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
प्रद्वेषमुपैति दुःखौघ परम्परा ।
यत्तस्य पुनर्भवेद्दुःखं विपाके ॥ ३३॥
रूपे विरक्तो मनुजो विशोकः,
- एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येपिसन्जलेनेव
पुष्करिणीपलाशम् ॥६४॥
॥ युग्मम् ॥
અ-એવી રીતે અમનેાહર રૂપમાં દ્વેષને કરનારે ઉત્તરાત્તર દુઃખ પર પરાને પામે છે, તેમજ ચિત્તમાં દ્વેષને ધારણ કરનારા અશુભ કતે ભેગું કરે છે. તે ક્રમ અનુભવકાળમાં અહીં' અને ભવાન્તરમાં તેને દુ:ખજનક થાય છે. મનેહર રૂપમાં રાગ વગરના અને અમને હર રૂપમાં દ્વેષ વગરના મનુષ્ય શેક વગરના થાય છે, એટલું જ નહિ પણુ સંસાર મધ્યે રહેવા છતાં તે પૂર્વીકતા દુઃ ખસમૂહની પરંપરાથી લેપાતેસ્પર્શાતા નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી पातो नथी, तेभ अहीं समन्वु (33+३४ - १२५३+१२५४)
-
Page #321
--------------------------------------------------------------------------
________________
३०२
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ ભાગ બીજો
सोअस्स सद्दं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु | दोस अमणुष्णमाहु, समो अ जो तेसु स वीराणो ॥ ३५ ॥ सदस्स सोअं गहणं वयंति, सोअस्स सद्दं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु || ३६ || ससु जो गिद्धमुवेइ तिब्वं, अकालिअ पावइ से विणासं । रागाउरे हरिणमिव्व मुद्धे, सद्दे अतित्ते समुवेइ मच्चुं ॥३७॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
श्रोत्रस्य शब्द ग्रहणं वदन्ति,
तद्द्वेषहेतुममनोज्ञमाहुः,
शब्दस्य श्रोत्रं ग्रहणं वदन्ति,
तद्रागहेतुं तु मनोज्ञमाहुः ।
समश्च यस्तेषु स वीतरागः ॥ ३५ ॥
श्रोत्रस्य शब्दं प्रहणं वदन्ति ।
रागस्य हेतुं समनोज्ञमाहुः,
द्वेषस्य हेतुममनोज्ञमाहुः || ३६ ||
शब्देषु यो गृद्धिमुपैति
तीव्रमकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरो हरिणमृग इव मुग्धः,
शब्देऽतृप्तः समुपैति मृत्युम् ||३७|| ॥ त्रिभिर्विशेषकम् ॥
A
અથશ્રોત્રન્દ્રિયથી શબ્દ ગ્રાહ્ય છે એમ કહેવાય છે. મનાહર શબ્દ રાગના અને અમનહર શબ્દ દ્વેષના હેતુ છેએમ કહેવાય છે. આ બન્નેમાં જે રાગ-દ્વેષ વગરના સમાન રહે છે, તે વીતરાગ કહેવાય છે. શબ્દના ગ્રાહક શ્રોત્રેન્દ્રિય અને
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાનાધ્યમ–૨૨
303
શબ્દ શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે–એમ કહેવાય છે. મને હર શબ્દ સહિત શ્રોત્ર રાગને હેતુ અને અમને હર શબ્દ સહિત શ્રોત્ર ઢષને હેતુ છે–એમ કહેવાય છે. જેમ હરણ વગેરે પશુ શિકારીના ગીત આદિ શબ્દમાં મુગ્ધ બનાવાથી અતૃપ્ત બનેલો મૃત્યુને પામે છે, તેમ જે મને હર શબ્દોમાં તીવ્ર આસકિતને પામે છે, તે આત્મા રાગાતુર બનવાથી અકાળે વિનાશને પામે છે. ( 3५ थी 3७-१२५५ थी १२५७) जे आवि दोसं समुवेइ तिव्वं,तंसि क्खणे से उ उवेइ दुक्खं। दुईतदोसेण सएण जंतू, न किंचि सई अवरज्झई से ॥३८॥ पगंत रत्तो रुइरंसि सहे, अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले,न लिप्पइ तेण मुणी विरागो॥३९॥ सहाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तगुरू किलिठे॥४०॥
॥ त्रिभिर्विशेषकम् ॥ यश्चापि द्वेषं समुपैति तीव्र',
तस्मिन्क्षणे स तूपैति दुःखम् । दुर्दान्त द्वषेण स्वकेन जन्तुः,
न किश्चित् शब्दमपराध्यति सः ॥३८॥ एकान्तरक्तः रुचिरे शब्दे,
अतादृशे सः करोति प्रद्वेषम् । दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥३९॥
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાથ–બીજો ભાગ
शब्दानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । चित्रौस्तान् परितापयति बाला,
पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ॥४०॥
| | ત્રિમિવિષમ્ | અર્થ –જે અમને હર શબ્દમાં તીવ્ર ઠેષ કરે છે, તે તક્ષણ દુઃખને પામે છે. પિતાના દુર્દાન્ત દ્વેષ નામના દેષથી જીવ અપરાધી બને છે, પરંતુ વાસ્તવિક રીતે શબ્દ કે પણ જાતને અપરાધને હેતુ નથી. મને હર શબ્દમાં એકાન્ત રાગી બનેલે અમનહર શબ્દમાં જે વેષ કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે. રાગ વગરને મુનિ તે દુઃખના સમુહથી પાસે નથી. મને હર શબ્દ પાછળની આશા પાછળ પડેલે જીવ, અનેક પ્રકારના ઉપાથી અનેક જાતિના બસ-સ્થાવર જીવેની હિંસા કરે છે અને સ્વાર્થી–રાગાધ તે બાલવ બીજા ને દુઃખ આપે છે. (૩૮ થી ૪૦ -૧૨૫૮ થી ૧૨૬૦) सहाणुवाए ण परिग्गहेण, उप्पायणे रक्खणसन्निओगे। वए विओगे अकहिं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे॥४१॥ सद्दे अतित्ते अ अपरिग्गहे अ,सत्तोपसत्तो न उवेइ तुहि । अतुहिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥४२॥ तण्हाभिभूअस्स अरत्तहारिणो, सहे अतित्तस्स परिंग्गहे अ। मायामुसं वइदइ लोभदौसा,तत्थावि दुक्खा न विमुच्चई से॥४३॥
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદ્રસ્થાનાધ્યયન-૩૨
૩૦૫
मोसस्स पच्छा य पुरत्थओ अ, पओगकाले अ दुही दुरंते । एवं अदत्ताणि समाययतो, सद्दे अतित्तो दुहिओ अणिस्सो ॥४४॥ सद्दाणुरवस्स नरस्स एवं कत्तो मुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगेवि किलेस दुक्खं, निव्वतई जस्स करण दुक्खं ॥ ४५ ॥ एमेव संमि गओ पओसं, उवेश दुक्खोहपरंपराओ । पट्टचित्तो अचिणाइकम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥ ४६ ॥ सददे विरत्तो मणुओ विसे गो, एरण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संता, जलेण वा पुक्खरिणोपलासं ॥४७॥ ॥ सप्तभिःकुलकम् ॥
२०
शब्दानुपातेन परिग्रहेण,
उत्पादने
व्यये वियोगे च क्व सुखं तस्य, सम्भोगकाले
शब्दे अतृप्तेश्च परहे च,
अतुष्टिदोषेण दुःखी परस्य,
सक्तोपसक्तो न उपैति तुष्टिम् ।
तृष्णाभिभूतस्य अदत्तहरस्य.
मायामोषं वर्द्धते लोभदोषान्.
रक्षणसन्नियोगे ।
लोभाविळ आदत्ते अदत्तम् ||४२ ||
चातृप्तिलाभे ॥४१॥
मोषस्य पश्चात् च पुरतश्च.
शब्दे अतृप्तस्य परिग्रहे च ।
तत्रापि दुःखान्न विमुच्यते सः ||४३||
एवमदत्तानि समाददत्
प्रयोगकाले च दुःखी दुरन्तः ।
"
शब्दे अतृप्तो दुःखितोऽनिश्रः ॥ ४४ ॥
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ शब्दानुरक्तस्य नरस्यैवं,
સુરત સુર્વ મત વિત્ત વિત્ત છે तत्रोपभागेपि क्लेशदुःखं,
નિયતિ થસ્થ તે સુત્રમ્ કથા एवमेव शब्दे गतः प्रद्वेष,
उपैति दुःखौघपरम्परया । प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
પુનઃ મત કુદવ વિપા કદ્દા શારે વિવો અનુરો વિશો,
एतेन दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येपि
सन्जलेनेव पुष्करिणीपलासं ॥४७॥
કે સંલમિસ્ત્રમ્ | અર્થ-મનહર શબ્દના અનુરાગથી કે મૂચ્છથી મનહર શબ્દવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ-પર કાર્યોમાં જોડવામાં, તેના વિયોગમાં અને વિનાશમાં તેને કયાંય સુખ નથી. સંભોગકાળમાં પણ અતૃપ્તિની પ્રાપ્તિ હેવાથી સુખ નથી. મને હશબ્દમાં અને મને હર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલ હાઈસામાન્ય આસક્તિવાળો બની, અત્યંત ગાઢ આસકિતવાળો બનેલે સંતેષને પામતે નથી. આ અસંતોષ નામના દોષથી દુખી બનેલે, લેભાવિષ્ટ બની પારકી મનહર શબ્દવાળી વસ્તુની ગીત-ગાયક-દાસી આદિ વીણા-વાંસળી વગેરે વસ્તુની શેરી કરે છે. તૃણુથી ઘેરાયેલે, ચાર બનેલે, મનેહરશબ્દમાં અને મને ડર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલે માયાપૂર્વક અસત્ય બોલે છે. તેમના દેષથી ત્યાં પણ દુઃખથી તે છૂટ
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૦૭ નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષેભથી દુઃખી હોતે દુરંત પ્રાણું બને છે. આ પ્રમાણે ચેરી કરતે, શબ્દમાં અતૃપ્ત બનેલે અનાથદુઃખી બને છે. શબ્દાનુરાગી મનુષ્યને એ પ્રમાણે કદાચિત્ કોઈ પણ જાતનું સુખ કયાંથી હોય ? મને હર શબ્દવાળી વસ્તુ રૂપ ઉપભેગની ઉત્પત્તિમાં દુઃખ છે, તે ઉપભેગના ભોગમાં સુખ કયાંથી હોય ? યાને દુખ જ હોય છે. આ પ્રમાણે અમને હર શબ્દમાં શ્રેષને કરનારે દુઃખના સમૂહની પરંપરાને પામે છે. ચિત્તમાં દ્વેષ ધારણ કરનાર અશુભ કર્મ ભેગું કરે છે, કે જે કર્મ અનુભવકાળમાં અહીં અને પરલેકમાં દુઃખી કરે છે. મનહર શબ્દમાં રાગ વગરને મનુષ્ય, શેક વગરને બની આ પૂર્વોક્ત દુખસમૂહની પરંપરાથી સંસારમધ્યમાં રહેવા છતાં પાતે નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી લેવાતું નથી, તેમ અહીં સમજવું. (૪૧ થી ૪૭–૧૨૬૧ થી ૧૨૬૭) घाणस्त गंधं गहणं वयंति, रागहेडं तु मणुण्णमाहु । तं दोसहेडं अमणुण्णमाहु, समो उ जो तेसु वीअरागो ॥४८ गंधस्स घाणं गहणं वयंति, घाणस्स गंधं गहणं वयंति । तं रागहेउं तु मणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥४९॥॥ गंधेसु जो गिद्धिमुवेइतिव्वं, अकालिअंपावइ से विणास । रागाउरे ओसहिग्धगिद्धि, सप्पे बिलामो विव निक्खमंते ॥५०॥ जे आवि दोसं समुवेइ तिव्वं,तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुईत दोसेण सरण जंतु, न किंचि गंधं अवरज्झइ से ॥५१॥
Page #327
--------------------------------------------------------------------------
________________
3०८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ–બીજો ભાગ एगंतरत्तो रुइरसि गंधे, अतालिसे से कुणइ पोस । दुक्खस्स सपी मुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागी ॥५२॥ गंधाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तटुकुरू किलिठे ॥५३॥ गंधाणुवाए ण परिग्गहे ण, उपायणे रक्खणसन्नियोगे । वए विओगे अ कहिं सुहं से,संभोगकाले अअतित्ति लाभे ॥५४॥ गंधे अतित्ते अपरिग्गहे अ, सत्तोवसत्तो न उवेइ तुहि । अतुठ्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥५५॥
॥ अष्टभिःकुलकम् ॥ घ्राणस्य गंधं ग्रहणं वदन्ति,
तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं द्वेषहेतुममनोज्ञमाहुः,
__समस्तु यः तेषु स वीतरागः ॥४८॥ गंघस्य घ्राणं ग्रहणं वदन्ति,
घ्राणत्य गंधं ग्रहणं वदन्ति । तं रागहेतुं तु मनोज्ञमाहुः,
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ॥४९॥ गंधेषु यः गृद्धिमुपैते
तीव्रमकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरः औषधिगन्धगृद्धः,
सर्प इव बिलान्निष्क्रामन् ॥५०॥ यः चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन् क्षणे स तूपैति दुःखम् । .. दुर्दान्तद्वेषेण स्वकेन ज तुः,
न किञ्चित् गन्धं अपराध्यति तस्य ॥५१॥
Page #328
--------------------------------------------------------------------------
________________
श्री प्रभाहस्थानाध्ययन-३२
एकान्तरक्तः रुचिरे गन्धे,
अतादृशः सः करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥ ५२ ॥
गन्धानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् ।
चित्रैः तान् परितापयति बालः,
पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ||५३||
गन्धानुपातेन परिमण.
उत्पादने सरक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
૩૦૯
सम्भोगकाले चातृप्तलाभे ॥ ५४ ॥
गन्धश्चातृप्तश्च परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविलाः आदत्ते अदत्तम् ॥५५॥
|| अष्टभिःकुलकम् ॥
-
અથ –ઘ્રાણેન્દ્રિયથી ગંધ ગ્રાહ્ય છે એમ કહે છે. તે મનોહર ગધ રાગના હેતુ અને અમનહર ગંધ દ્વેષના હેતુ છે-એમ કહે છે. જે મનાડર-અમનેાહર ગધામાં સમાન છેરાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. ગંધની ગ્રાહક ઘ્રાણેન્દ્રિય અને ગધ પ્રાણેન્દ્રિયગ્રાહ્ય છે—એમ કહે છે, તે મનેાહર ગ ંધ સહિત ઘ્રાણુ રાગહેતુ અને અમનેાહર ગધ
Page #329
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ સહિત ધ્રાણુ દ્વેષ ધૃતુ છે-એમ કહે છે, જે મનેાહર–અમને હર ગાંધવાળી વસ્તુઓમાં રાગાતુર તીવ્ર આસકિત કરે છે, તે અકાળે વિનાશને પામે છે. જેમ કે-નાગદમની આદિ ઓષધીઓના ગંધમાં આસકત બનેલા નાગ, ખીલમાંથી નીકળતે ગારૂડિક વગેરેને પરવશ બની દુઃખને અનુભવે છે, તેમ અહી' મને તુર ગંધમાં રાગાતુર મનુષ્ય વિનાશને પામે છે. જે અમનેહર ગંધમાં તીવ્ર દ્વેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. તે પેાતાનાદુઈન્તઅમનેાહરગંધના દ્વેષરૂપ દ્વેષથી પ્રાણીઅપરાધી અને છે, પરંતુ અમનેાહર ગધ તેને કાંઇ અપરાધી બનાવતું નથી મુખ્ય તે પેાતાના જ દ્વેષ કારણ છે. રૂચિરગંધમાં એકાન્તેરાગી અનેવે અમનાહર ગંધમાં પ્રદ્વેષ કરે છે. તે ખાલમૂઢ દુઃખ સમુદાયને પામે છે. પણ વૈરાગી મુનિ તે દુઃખસમુદાયથી લેપાતે નથી. મનેાહર ગંધની પાછળ રહેલી આશાના પરવશ છત્ર, અનેકવિધ ઉપાયાથી અનેક જાતિના ત્રણ-સ્થાવર જીવાની હિં’સા કરે છે. રાગાન્ધ-સ્ત્રાર્થાંન્ધ ખાલમૂઢ ખીજા જીવાનેદુ:ખો બનાવેછે. મનોહર ગધના અનુરાગથી અને તે ગંધવાળીવસ્તુની મૂર્છાથી,તે વસ્તુઓના ઉપાર્જનમાં, રક્ષણુમાં,સ્વ-પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેાગમાં સુખ કયાંથી હોય ? વળી સભેાગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાર્થી સુખ કાંર્થી હાય ? મનેાહર ગંધ અને તેની વસ્તુઓમાં સામાન્યી આકિતવાળો બની, પછીથી અત્યંત ગાઢ આસકિતવાળા અને સતેષ પામતા નથી. તે લેાભાવિષ્ટ અસ તાષ નામના દોષથી દુઃખી બની પાકી મનેાહર ગંધવાળી વસ્તુની ચારી કરેછે. (૪૮ થી ૧૫-૧૨૬૮ થી ૧૨૭૫)
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદિસ્થાનાધ્યયન-૩૨
૩૧૧ वहाभिभूप्रस्स अदत्तहारिणो, गंधे अवित्तस्स परिग्गहे । मायामुसं वड्ढइ लोमदोसा, तत्थावि दुक्खान विमुच्चई से ॥५६॥ मोसस्स पच्छा य पुरस्थो अ,पयोगकाले प दुही दुरते। एवं अदत्ताणि समाययंती, गंधे अतित्तो दुहिओ अणिस्सो॥५७॥ गंधाणुरत्तस्स नरस्स एवं, कुत्तो मुहं होज्ज कयाइ किंचि। तत्थोवभोगेवि किलेसदुक्खं, निवत्तई जस्स करण दुक्खं ॥५८॥ एमेव गंधम्मि गओ पोसं, उवेइ दुक्खोहपरंपराओ। पट्टचित्तो अ चिणाइकम्मं जं से पुणो होइ दुहं विवागे ॥५९॥ धेि विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण पुक्खरिणीपलासं ॥६॥
॥ पंचभिःकुलकम् ॥ तृष्णाभिभूतस्य अदत्तहरस्य, .
__ गंधे अतृप्तस्य परिग्रहे च । मायामृषां वर्द्धते लोभदोषान् ,
तत्रापि दुःखान्न विमुच्यते सः ॥५६॥ मोषस्य पश्चात् सः पुरस्तश्च,
_प्रयोगकाले च दुःखी दुरंतः । एवमदत्तानि समाददत् ,
गंधे अतृप्तः दुःखितः अनिश्रः ॥५७॥ गंधानुरक्तस्य नरस्यैवं, .
कुतः सुखं भवेत् कदाचित् किंचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं,
निर्वयति यस्य कृते नु दुःखम् ॥५८॥
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ,
एवमेव गंधे गतः प्रद्वेषं,
પતિ
प्र. द्वेष्टचित्तश्च चिनोति कर्म,
દુ:લીવવવા
।
यत् तस्य पुनः भवेत् दुःखं विपाके || ५९ ||
गंधे विरक्तः मनुजो विशोकः .
न लिप्यते भवमन्येऽपि
एतेन दुःखौत्रपरम्परया ।
सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥६०॥ ॥ પશ્ચમિ જીમ્ ॥
અથ-તૃષ્ણાથી ઘેરાયેલે ચાર, મનોહર ગધ અને ગ ધવાળી વસ્તુએમાં અતૃપ્ત બનેલે, લાભના દોષથી માયાપૂર્ણાંક અસત્ય બોલે છે. ત્યાં પણ અસત્ય ખોલવા છતાં તે દુઃખથી છૂટતા નથી. અસત્યભાષણ પહેલાં ચિન્તા, પછીથી પશ્ચાત્તાપી અને પ્રયાગકાળમાં ક્ષોભથી દુ:ખો દુરત પ્રાણી અને છે. આ પ્રમાણે ચારી કરતા, મનેાહર ગંધ કે ગંધવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલા દુઃખી-અનાથ બને છે. આ મુજબ મનેાહર ગધાનુરાગી મનુષ્યને કયાંથી કેઈ પણ જાતનું સુખ ઢાય? જેના ઉપાનમાં પણ દુઃખહેાય, તે દુઃખજન્યવસ્તુના ઉપભોગમાં પણ ક્લેશકારી દુઃખ જ હાય. આ પ્રમાણે અ મનહર ગધમાં દ્વેષને કરનારા દુ:ખસમૂહની પરપરાને પામે છે. ચિત્તમાં પ્રદ્વેષ ધારણ કરનારા તે અશુભ કમ ભેશુ' કરે છે. તે તેના અનુભવકાળમાં અહી' કે ભવાન્તરમાં ફરી ફરી દુ:ખને અનુભવે છે. મનેાહર ગંધમાં રાગ વગરના મનુષ્ય, શાક વગરને ખની, આ પૂર્વોકત દુઃખસમૂહની પર પરાથી
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદરસ્થાનાધ્યયન-૩ર
૩૧૩
-
ભવમધ્યમાં રહે છતાં પણ લેવાતું નથી. જેમ જલમધ્યમાં . રહેવા છતાં કમલદલ જલથી લેવાતું નથી, તેમ અહીં સમજવું.
(५६-थो १० १२७६ थी १२८०) जीहाए रसं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेउं अमणुण्णमा हु, समो अ जो तेसु स वीअरागो॥६॥ रसस्स जिहं गहणं वयंति, जीहाए रसं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥६२॥ रसेसु जो गिद्धिमुवेइतिव्वं, अकालिकं पावइ से विणासं । रागाउरे बडिसविभिन्न काए, मच्छे जहा आमिपभोगगिद्धे ॥६॥ जे आवि दोसं समुवेइ तिव्यं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुदंतदोसेण सपण जंतू, न किंचि रस्सं अवरज्झई से ॥६४॥ एर्गतरत्तो रुइरे रसंमि, अतालिसे से कुणई पोसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो ॥६५॥ रसाणुगासाणुगए अ जीवे, चराचरे हिसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तगुरू किलिठे ॥६६॥ रसाणुवाए ण परिग्गहेण, उप्पायणे रक्खणसन्निओगे । वए विओगे अ कहिं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे ॥६॥ रसे अतित्ते अ परिग्गहे अ, सत्तोवसत्तो न उवेइ तुर्द्धि। . अतुट्टिदोसेण दुही परस्स, लोमाविले आययई अदत्तं ॥६८॥
॥ अष्टभिःकुलकम् ॥
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ
जिह्वया रसं ग्रहणं बदन्ति,
तं द्वेषहेतुममनोज्ञमाहुः
रसस्य जिह्व ग्रहणं वदन्ति,
तं रागहेतुं तु मनोज्ञमाहुः ।
समश्च यः तेषु सः वीतरागः ॥ ६१ ॥ ॥
जिह्वया रसं प्रहणं वदन्ति ।
रागस्य हेतुं समनोज्ञमाहुः,
रसेषु यः गृद्धिमुपैति
तीव्रामकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरः बडिशविभिन्नकायः,
चित्रैः
मत्स्यो यथा आमिषभोगगृद्धः ॥ ६३ ॥
यश्चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तद्वेषेण स्वकेन जन्तुः,
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ||६२ ||
एकान्तरक्तः रुचिरे रसे,
न किञ्चित् रसमपराध्यति तस्य ॥ ६४ ॥
अतादृशे सः करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥ ६५ ॥
रसानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । : तान् परितापयति बालः,
पीडयति आत्मार्थ गुरुः क्लिष्टः ॥ ६६ ॥ ॥
रसानुपातेन परिग्रहेण,
उत्पादने रक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चातृप्तिलाभे ॥ ६७ ॥
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨ रसे अतृप्तश्च परिग्रहे च,
सकोपसक्तो न उपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य, . - માવટ બારે અન્ ૬૮
| અષ્ટમાગુઢવાણ I અર્થ-જિન્દ્રિયથી રસ ગ્રાહ્ય છે–એમ કહે છે. મનહર રસને રાગહેતુ અને અમનહર રસને દ્વેષહેતુ કહે છે. તે મનેહર-અમનોહર રસમાં સમાન રાગ-દ્વેષરહિત વીતરાગ કહેવાય છે. રસની જિન્દ્રિય ગ્રાહક અને જીભથી રસ ગ્રાહ્ય છે એમ કહે છે. મનોહર રસ સહિત જીભ રાગને હેતુ અને. અમનોહર રસ સહિત જીભ દ્વેષહેતુ છે. જેમાં માંસભક્ષણમાં આસકત મત્સ્ય, માછલાં પકડવાના આંકડા, કે જેના અંતે સ્થાપિત માંસવાળા લેઢાના ખીલાથી ચીરાયેલી કાયાવાળે. બને છે, તેમ જે રમાં તીવ્ર આસક્તિ કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમનોહર રસમાં તીવ્ર શ્રેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. પિતાના દુન્ત અમનહર રસગત દ્વેષ નામના દેષથી પોતે પ્રાણીઅપરાધી બને છે, પરંતુ કાંઈ તેને રસ અપરાધી બનાવતું નથી. જે મનહર રસમાં એકાન્તરાગી અમનહર રસમાં પ્રષિને કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ રાગ વગરને મુનિ તે દુઃખસમૂહથી પાસે નથી. મધુર રસની અને આશાની પાછળ તણાયેલ છવ, ભક્ષાપગી હરણ, પશુ, મીન, પંખી વગેરેને તથા કંદમૂલ-ફળ આદિને હણે છે, અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના બસ-સ્થાવર જેને હણે,
Page #335
--------------------------------------------------------------------------
________________
3१६
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ છે, તેમજ રાગાન્ધ અને સ્વાર્થાન્ત બાલમૂહ બીજા જેને દુઃખ આપે છે. મધુર રસના અનુરાગથી-મૂછથી, રસવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિવેગમાં તેને કયાંય સુખ મળતું નથી. વળી સંભોગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મધુર રસ, તે રસવાળી વસ્તુઓમાં સામાન્યથી આસકિતવાળા બની, પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળો બની સંતેષને પામતું નથી. અસંતેષ નામના દેષથી દુખી બની
માવિષ્ટ બને, મિષ્ટાન-પકવાન, ફળવગેરેમધુરી રસવાળી વસ્તુની ચોરી કરે છે. (૬૧ થી ૬૮-૧૨૮૧ થી ૧૨૮૮) तण्हाभिभूअस्स अदत्तहारिणो, रसे अतित्तस्स परिग्गहे अ । मायामुसंवड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥६९॥ मोसस्स पच्छा य पुरत्थओ अ, पओगकाले अ दुही दुरंते ।। एवं अदत्तानि समाययं तो, रसे अतित्तो दुहिओ अणिस्सो ॥७॥ रसाणुरत्तस्स नरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगेवि किलेसदुक्खं, निवत्तई जस्स कए ण दुक्खं ॥७१॥ एमेव रस्संमि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो अविणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥७२॥ रसे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पा भवमज्झेवि संओ, जलेण वा पुक्खरिणीपलासं ॥७३॥
॥ पंचभिःकुलकम् ॥
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
१७ तृष्णाभिभूतस्य अदत्तहरस्य,
रसे अतृप्तस्य परिग्रहे च । मायामृषां वर्द्धते लोभदोषान् ,
___ तत्रापि दुःखान्न विमुच्यते सः ॥६९॥ मोषस्य पश्चात् च पुरस्तश्च,
प्रयोगकाले च दुःखी दुरन्तः । एबमदत्तानि समाददत्,
रसे अतृप्तः दुःखितः अनिश्रः ॥७॥ रसानुरक्तस्य नरस्य एवं,
कुतः सुखं भवेत् कदाचित् किंचित् । तत्रोपभोगेऽपि क्लेशदुखं,
निर्वर्त्तयति यस्य कृते नु दुःखम् ।।७१॥ एवमेव रसे गतः प्रद्वेष,
उपैति दुःखौघपरम्पराः । प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
. यद् तस्य पुनः भवेत् दुःख विपाके ॥७२॥ रसे विरक्तः मनुजो विशोकः,
एतेन दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि
सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥७३॥
॥पञ्चभिःकुलकम् ॥ અર્થ-તૃષ્ણથી ઘેરાયેલ ચેર, રસમાંરસવાળી વસ્તુરૂપ પરિગ્રહમાં અતૃપ્ત, લેભના દોષથી માયાપૂર્વક અસત્ય બેલે છે. અસત્ય બોલવા છતાંય તે દુઃખથી મૂકાતું નથી. અસત્ય ભાષણ પહેલાંચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથીઅને પ્રયાગકાળમાં ક્ષોભથી દુઃખ દુરંત પ્રાણ બને છે. આ પ્રમાણે ચોરી કરતા
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
સમાં અતૃપ્તઅનેલે દુ:ખી-અનાથ બને છે. મધુર રસાનુરાગી મનુષ્યને આ મુખ જરા પણુ કાઇ પણ જાતનુ' સુખ કયાંથી હાય ! જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ છે, તે ઉપભોગના વિપાક અત્યંત દુઃખ—ક્લેશ રૂપ હાય એમાં શુ’ પૂછવું ? આ પ્રમાણે અમનેહર રસમાં દ્વેષનેપામેલા દુઃખસમૂહની પર’પરાને પામે છે. જેના ચિત્તમાં પ્રદ્વેષ છે, તે અશુભ કમ ભેગુ કરે છે. તે અશુભ કર્મ અનુભવકાળમાં અહી અને ભવાન્તરમાં ફરી ફરી દુ:ખ આપે છે. જે જલમધ્યમાં રહેવાછતાં કમલદલ જળથી લેપાતુ' નથી, તેમ મધુર રસમાં રાગ વગરના મનુષ્ય, શાક વગરના મનેલા, ભવમધ્યમાં રહેવા છતાં દુઃખના સમૂહની પરંપરાથી લેપાતા નથી. (૬૯ થી ૭૩–૧૨૮૯ થી ૧૨૯૩)
कायस्स फासं गहणं वयंति, तं रागहेउं तु मणुष्णमाहु | तं दोसउं अमणुण्णमा, समो अ जो तेसु स बीअरागो ॥७४॥ फासस्स कार्य गहणं वयंति, कायस्स फासं गहणं वयंति । रागस्स हे सणुण्णमा, दोसस्स हेउं अमणुण्णमा || ७५ || फासस्स जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावर से विण। सं । रागाउरे सीअजलावसन्ने, गाहग्गहीए महिसे व रण्णो ॥ ७६ ॥ जे आवि दोर्स समुवे तिव्वं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुद्द तदोसेण सएण जंतू, न किंवि फासं अवरज्झई से ॥७७॥ एगंतरत्तो रुइरंसि फासे, अतालिसे से कुणs पओसं । दुक्खस्स संपीलमुवे बाले, न लिप्पई तेण मुणी विरागो ॥७८॥
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૩૧૯ फासाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तद्वगुरू किलिट्टे ॥७९॥ फासाणुवाए ण परिग्गहेण, उपायणे रक्खणसन्निओगे। पए विभोगे अ कहं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे ॥८॥ फासे अतिते अपरिग्गहे अ, सत्तोवसत्तो न उवेइ तुढि । अतुढिदोसेण दुही परस्स, लोभाविले पाययई अदत्तं ॥८॥
. ॥ अष्टभिःकुलकम् । कायस्य स्पर्श ग्रहणं वदन्ति,
तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं द्वेषहेतुममनोज्ञमाहुः,
. समश्च यस्तेषु सः वीतरागः ॥७॥ स्पर्शस्य कार्य ग्रहणं वदन्ति,
कायस्य स्पर्श ग्रहणं वदन्ति । रागस्य हेतुं समनोज्ञमाहुः, -
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ॥७॥ स्पर्शेषु यो गृद्धिमुपैति
तीव्रामकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरः शीतजलावसन्नो,
ग्राहगृहीतो महिष इवाऽरण्ये ॥७६॥ . यश्चापि द्वेषं समुपैति तीव्र,
___ तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तदोषेण स्वकेन जन्तुः,
न किञ्चित् स्पर्शा अपराध्यति तस्य ॥७७॥
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
एकान्तरक्तः रुचिरे स्पर्शे,
अतादृशे सः करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥ ७८ ॥
स्पर्शानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । चित्रैः तान् परितापयति बालः,
पीडयति आत्मार्थ गुरुः क्लिष्टः ॥७९॥
स्पर्शानुपातेन परिग्रहेण,
उत्पादने रक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चाऽतृप्तिलाभे ॥ ८० ॥
स्पर्शे अतृप्त परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविल आदत्ते अदत्तम् ॥८१॥ अष्टभिःकुलकम् ॥ અથ-સ્પર્શેન્દ્રિય કાયાથી પશ ગ્રાહ્ય છે-એમકહે છે. તે મનેાહર સ્પર્શ રાગના હેતુ અને અમનહર સ્પ દ્વેષના હેતુ કહે છે. જે મનેહર–અમને હરસ્પર્શીમાં સમાનરાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. સ્પર્શોની કાયા ગ્રાહક અને કાયાથી સ્પર્શ ગ્રાહ્ય છે એમ કહે છે. મનેહર સ્પર્શ સહિત ક્રાય રાગના અને અમનહર સ્પર્શ સહિતકાય દ્વેષના હેતુ છે–એમ કહેવાય છે. જે આત્મા મનેહર સ્પર્શીમાં રાગાતુર બની તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે વિનાશને પામે છે, જેમ ઠંડા જળમાં નિમગ્ન થયેલ જંગલી પાડો.
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાનાધ્યમ–૨૨
૩૨૧ જલચર વિશેષ ગ્રાહેથી પકડાયેલ વિનાશને પામે છે, તેમ અહીં સમજવું. વળી જે અમને હર સ્પર્શમાં પ્રષ કરે છે. તે આત્મા તત્કાળ દુખને પામે છે. પિતાના અમનેહ સપના પ્રદેષ રૂપ દેષથી પ્રાણું પિતે જ અપરાધી બને છે, પરંતુ કેઈ પણ સ્પર્શ અપરાધી બનાવતું નથી. જે મનોહર સ્પર્શમાં એકાન્ત રાગી અને અમને હર સ્પર્શમાં પ્રદ્વેષ કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ વૈરાગી મુનિ તે દુઃખના સમુદાયથી પાસે નથી. મને હર સ્પર્શ પાછળ રહેલ આશાની પાછળ પડેલે જીવ, (શુભ સ્પર્શવાળા મૃગચર્મ– પુષ્પ-વસ્ત્ર વગેરેના સંગ્રહમાં અને સ્ત્રી સેવન આદિમાં પ્રવર્તત) અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના ત્ર-સ્થાવર જીની હિંસા કરે છે. સ્વાર્થોધ–રાગાન્ધ બનેલ બાલમૂઢ બીજા જેને દુઃખ આપે છે–રંજાડે છે. મનહર સ્પર્શના અનુરાગથી અને મૂચ્છથી, તે સ્પર્શવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં કયાંય સુખ થતું નથી અને સંગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મને હર સ્પર્શમાં અને તે સ્પર્શવાળી વસ્તુ રૂ૫ પરિગ્રહમાં પહેલાં સામાન્ય આસક્તિવાળે અને પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળ સંતેષને પામતે નથી. અસંતોષ નામના ફેષથી દુઃખી બનેલે, લેભાવિષ્ટ બની, પારકી મનહર
સ્પર્શવાળી વસ્તુની ચેરી કરે છે. (૭૪ થી ૮૧-૧૨૯૪ થી ૧૩૦૧). तण्हाभिभूअस्स अदत्त हारिणो, फासे अतित्तस्स परिग्गहे । मायामुसं वड्डइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥
Page #341
--------------------------------------------------------------------------
________________
३२२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
मोसस्स पच्छा य पुरत्थओ अ, पओगकाले अ दुही दुरंते । एवं अदत्ताणि समाययंती, फासे अतित्तो दुहिओ अणिस्सो || फासाणुरतस्स नरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि । तस्थोवोगेवि किलेसदुक्ख, निव्वत्तई जस्स कए ण दुवखं ॥ एमेव फासंमि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ । पट्ठचित्तो अचिणाइ कम्मं, जं से पुणो होइ दुई विवागे ॥ फासे विरत्तो मणुओ विसोगी, एएण दुक्खोहपरंपरेण । न लिप्यई भवमझेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥ ॥ पंचभिःकुलकम् ॥
तृष्णाभिभूतस्य अदत्तहरस्य, स्पर्शेऽतृप्तस्य परिग्रहे च । मायामृष वर्द्धते लोभदोषात्तत्रापि दुःखान्न त्रिमुच्यते स ॥८२॥ मोषस्य पश्चाच्च पुरस्ताच्च, प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानो, स्पर्शेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥ ८३ ॥ स्पर्शानुरक्तस्य नरस्यैवं, कुतः सुखं भवेत्कदाचित्किचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं, निर्वर्त्तयति यस्य कृते नु दुःखम् ॥ ८४ ॥ एवमेव स्पर्शे गतः प्रद्वेषमुपैति दुःखौघपरम्परा | प्रद्विष्टचित्तश्च चिनोति कर्म, यत्तस्य पुनर्भवेद् दुःखं विपाके ॥ ८५ ॥ स्पर्शे विरक्तो मनुजो विशोक, एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येपि सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥ ८६ ॥ ॥ पञ्चभिःकुलकम् ॥ અથ-તૃષ્ણાથી ઘેરાયેલા ચાર મનેાહર સ્પર્શમાં અને તે સ્પર્શવાળી વસ્તુ રૂપ પરિગ્રહુમાં અતૃપ્ત થયેલા લેાભના દોષથી અસત્ય ખેલે છે. અસત્ય ખેલવા છતાં તે દુઃખથી
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૨૩ છૂટ નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષેભથી દુઃખી બની દુરંત જંતુ બને છે. એ પ્રમાણે ચેરી કરનાર મનહર પશમાં અતૃપ્ત બની દુઃખી-અનાથ બને છે. મને હર સ્પર્શના અનુરાગી મનુષ્યને આ પ્રમાણે ક્યાંથી કદાચિત્ જરા પણ સુખ હોય? જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ ભરેલું છે, તેના ઉપભેગમાં કલેશકારી દુઃખ જ માત્ર હોય એમાં શું પૂછવું ? આ પ્રમાણે અમનેડર સ્પર્શમાં પ્રàષને પામેલે, આ પૂર્વોક્ત દુઃખના સમૂહની પરંપરાને પામે છે અને ચિત્તમાં અત્યંત શ્રેષવાળે અશુભ કર્મ ભેગું કરે છે. તે અશુભ કર્મ અનુભવકાળમાં આ ભવમાં અને ભવાતરમાં ફરી ફરીથી દુઃખ આપે છે. મને હર પશમાં રાગ અને શેક વગરને મનુષ્ય, ભવમધ્યમાં રહેવા છતાં આ પૂર્વોક્ત દુઃખસમૂહની પરંપરાથી લેવાતું નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી લેપાતું નથી, તેમ અહીં સમજવું. (૮૨ થી ૮૬-૧૩૦૨ થી ૧૩૦૬) मणस्स भावं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहे अमणुण्णमाहु, समो उ जो तेमु स वीअरागो।। भावस्स मणं गहणं वयंति, मणस्स भावं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥ भावेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिकं पावइ से विणासं । रागाउरे कामगुणेसु गिद्धे, करेणुमग्गावहिएव्व नागे॥
Page #343
--------------------------------------------------------------------------
________________
३२४
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથે ભાગ બીજે जे आवि दोसं समुवेइ तिव्वं, तंसि क्खणे से उ उवेह दुक्खं । दुईतदोसेण सरण जंतू , न किंचि भावं अवरज्झई से ॥ एर्गतरत्तो रुइरंसि भावे, अतालिसे से कुणई पोसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो । भावाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइणेगरूवे । चित्तेहि ते परितावेइ बाले, पीलेइ अत्तद्वगुरू किलि? ॥
॥पभिःकुलकम् ॥ ममसः भावं ग्रहणं वदन्ति, तं रागहेतु तु मनोज्ञमाहुः । तं द्वेषहेतुममनोज्ञमाहुः, समश्च यस्तयोः स वीतरागः ॥८७॥ भावस्य मनः ग्रहणं वदन्ति, मनसः भावं ग्रहणं वदन्ति । रागस्य हेतु समनोज्ञमाहुः, द्वेषस्य हेतुममनोज्ञमाहुः ॥८८॥ भावेषु यो गृद्धिमुपैति तीव्रामकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः कामगुणेषु गृद्धः, करेणु मार्गापहृतो इव नागः ।।८९॥ यश्चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन्क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तद्वेषेण स्वकेन जन्तुः,
न किञ्चिद् भावमपराध्यति तस्य ॥९०॥ एकान्तरको रुचिरे व
यावेऽतादृशे स करोति द्वेषम् । दुःखस्य सम्पीडमुपैति बालो,
न लिप्यते तेन ‘मुनिर्विरागः ॥९१॥ भागनुगाशानुगतश्च
जीवश्चराचराह्निनस्त्यनेकरूपान् चित्रौस्तान्परितापयति बालः,
पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥९२॥
॥ षड्भिःकुलकम् ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૩૨૫ અર્થમનના ભાવને (અભિપ્રાયને-મરણ વગેરેના વિષયને ગ્રાહ્ય તરીકે કહે છે. તે મનેહર રૂપદિ વિષયવાળા ભાવને રાગને અને અમનોહર રૂપાદિવિષયવાળા ભાવને દ્વેષને હેતુ કહે છે. જે મને હર–અમને હર વિષયવાળા અભિપ્રાયમાં રાગ-દ્વેષ વગરના છે, તે વિતરાગ કહેવાય છે. ભાવને મન ગ્રાહક અને મનથી ભાવ ગ્રાહ્ય છે–એમ કહે છે. મનોહર રૂપાદિ વિષયભાવ સહિત મન રાગને અને અમને હર રૂપાદિ વિષયભાવ સહિત મન દ્વેષનો હેતુ છે–એમ કહે છે. જેમ કે કામાતુર મદન્મત્ત હાથી, નજીક રહેલી હાથણુને જોઈ, તેના સંગમમાં ઉત્સુક બનેલે, હાથણ જે માર્ગે જાય છે. તેની પાછળ દેડતે રાજા વગેરેથી પકડાય છે. ત્યારબાદ તે હાથી યુદ્ધ આદિમાં જેમ વિનાશને પામે છે, તેમ જે મનેહર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર આસકિત કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમને હર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર છેષ કરે છે, તે તત્કાળ દુઃખને પામે છે. પિતાના અમનેહરરૂપદિ વિષયભાવમાં તીવ્ર ઠેષ રૂપી દેષથી પોતે જતુ અપરાધી બને છે, પણ અમનહર વિષય રૂ૫ ભાવ તેને અપરાધી બનાવતું નથી. મનહર ભાવવિષય વસ્તુમાં એકાન્ત રાગી બનેલે અને અમનેહર ભાવવિષય વસ્તુમાં “કયાં આહમણાં મારી સ્મૃતિ માર્ગમાં આ ?” વગેરે રૂપ પ્રદ્વેષને કરે છે, તે બાલમઢ દુઃખના સમુદાયને પામે છે, પરંતુ રાગ વગરને મુનિ તે દુખસમૂહથી પાસે નથી. રૂપાદિ વિષય અભિપ્રાયને અનુકૂળ ઈચ્છાને વિવશ બનેલે અથવા અભીષ્ટના અજન અને અનિષ્ટના વિધ્વંસ વિષયભાવને અનુકૂળ ઈચ્છાને પરવશ બને, “મારે
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રી ઉત્તરાયન સૂત્ર સાર્થ-બીજો ભાગ ઉદ્વેગ વગેરે ભાવ શાન્ત થાઓ.”—હર્ષ વગેરે ભાવ પેદા થાઓ.” એ પ્રમાણેના ભાવને અનુસારી આશાની પાછળ રહેલે અને અનેક ઉપાયથી હેમ વગેરે કરતે વિવિધ જાતિના ત્રસ્થાવર જીવેની હિંસા કરે છે. દેખાય છે કે–પિતાના અભિ પ્રાયની સિદ્ધિ માટે ત્રાસ-સ્થાવર જીની હિંસામાં પ્રવર્તતા भने । डाय छे. (८७ थी ८२-१३०७ थी १३१२)
भावाणुवाए ण परिगहेण, उप्पायणे रक्खणसन्नियोगे। वए विभोगे अ कहिं मुहं से, संभोगकाले अ अतित्तिलाभे ॥ भावे अतित्ते अपरिग्गहे अ, सत्तोसत्तो न उवेइ तुहि । अतुहिदोसेण दुहीपरस्स, लोभाविले आययइ अदत्तं ॥ तण्हाभिभूअस्स अदत्तहारिणो, भावे अनित्तस्स परिगहे अ । मायामुसं वहइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥ मोसस्स पच्छा य पुरत्थओ अ, पोगकाले अ दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, भावे अत्तितो दुहिओ अणिस्सो॥ भावाणुरतस्स नरस्स एवं, कुत्तो मुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगेवि किलेसदुक्खं निव्वत्तए जस्स कए ण दुक्खं ॥ एमेव भावम्मि गओ पओसं, उवेइ दुक्खोहपर पराओ। पदुद्दचित्तो अ चिणाइ कम्मं, जं से पुणो होइ दुहं विधागे । भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपर परेण । न लिप्पई मवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीयलासं ॥
॥ सप्तमिःकुल कम् ॥
Page #346
--------------------------------------------------------------------------
________________
श्री प्रभादृस्थानाध्ययन-३२
भावानुपाते परिग्रहेणोत्पादने
रक्षणसन्नियोगे
व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चाsतृप्तिलाभे ॥९३॥
भावेऽतृप्तश्च परिग्रहे च,
सक्तोपसको नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविल आदते अदत्तम् ||१४||
तृष्णाभिभूतस्याऽदत्तहारिणो,
मायामृषां वर्द्धते लोभदोषात्तत्रापि
भावेsतृप्तस्य परिग्रहे च ।
मोषस्य पश्चाच्च पुरस्ताच्च,
एवमदत्तानि समाददानो,
प्रयोगकाले च दुःखी दुरन्तः ।
भावानुरक्तस्य नरस्यैवं,
दुःखान्न विमुच्यते सः ॥ ९५ ॥
भावेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥ ९६ ॥
कुतः सुखं भवेत्कदाचित्किचित् ।
तत्रोपभोगेपि क्लेशदुःखं,
३२७
निर्वर्त्तयति यस्य कृते नु दुःखम् ॥९७॥
I
एवमेव भावे गतः
प्रद्वेषमुपैति दुःखौघपरम्परा प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
यत्तस्य पुनर्भवेद् दुःखं विपाके ||९८ ||
भावे विरक्तो मनुजो विशोक,
एतेन दुःखौघपरम्परेण ।
न लिप्यते भवमध्येपि सन्ज लेनेव
पुष्करिणी पलाशम् ॥९९॥ सप्तभिःकुलकम् ॥
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અર્થ-મનહર રૂપાદિ વિષય રૂપભાવના અનુરાગથી, મૂછીથી ભાવવિષય મનહર વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વપરકાર્યોમાં જોડવામાં,વિનાશમાં અને વિયેગમાં ક્યાંય સુખ તેને થતું નથી. સંજોગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મનહર ભાવમાં, તે ભાવવિષય વસ્તુ રૂપ પરિગ્રડમાં પહેલાં સામાન્ય આસકિતવાળે બની, પછી અત્યંત ગાઢ આસકિતવાળે બનેલે સંતેષને પામતે નથી. અસંતેષ નામના દેષથી દુઃખી બની લેભાવિષ્ટ બને, પિતાના અભિપ્રાયની સિદ્ધિ માટે બીજાની મનોહર રૂપાદિવાળી વસ્તુની ચેરી કરે છે. તૃષ્ણાર્થી ઘેરાયેલે ઘેર, ભાવમાં અને ભાવવિષય રૂપાદિ મનહર વસ્તુ રૂપ પરિગ્રહમાં અતૃપ્ત બનેલે લેભના દોષથી અસત્ય બેલે છે. અસત્ય બોલવા છતાં પણ તે દુઃખથી મૂકાતે નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પાશ્ચત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષોભથી દુઃખી બની દુરંત પ્રાણું બને છે. આ પ્રમાણે ચેરી કરનારે, અભિપ્રાય રૂ૫ ભાવમાં કે મનેહર રૂપા દિવાળી વસ્તુ રૂપ ભાવમાં તૃપ્તિ વગરને દુઃખી-અનાથ બને છે. મનહર ભાવાનુશગી મનુષ્યને આ પ્રમાણે કદાચ કઈ પણ જાતનું જરા પણ સુખ કયાંથી હોય? જેના ઉપાર્જનમાં મૂળથી જ દુઃખી થાય છે, તો તેના ઉપભેગમાં પણ કલેશકારી દુઃખ જ હોય એમાં શું કહેવું? આ મુજબ અનિષ્ટના સ્મરણ આદિ રૂપ ભાવમાં અથવા અનિષ્ટ વસ્તુના વિષય રૂ૫ ભાવમાં, મને આનું નામ પણ યાદ ન આવે.” આદિ પ્રષને પામેલે દુઃખના સમુદાયની પરંપરાને પામે છે. ચિત્તમાં પ્રષવાળે અશુભ કર્મને ભેગું કરે છે અને તે અશુભ કર્મ તેને અનુભવ
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદુસ્થાનાધ્યયન-૩૨
૩૯
કાળમાં ફરી ફરીથી દુઃખ આપે છે. અભીષ્ટના સ્મરણ આદિ રૂપ ઈષ્ટ વસ્તુવિષય રૂપ ભાવમાં રાગ અને શેક વગરના મનુષ્ય, આ પૂર્ણાંકત દુ:ખસમુદાયની પર’પરાથી ભવમધ્યે રહેવા છતાં લેપાતા નથી. જેમ જલમધ્યે રહેવાં છતાં કમલદલ જલથી લેપાતે નથી, તેમ અહીં સમજવું. (૯૩ થી ૯૯-૧૩૧૩ થી ૧૩૧૯)
एविंदियत्था य मणस्स अत्था, दुक्खस्स ऊ मणुअस्स रागिणो ।
ते चैव थोपि कयाइ दुक्खं,
न वीअगस्त करिंति किंचि ॥ १००॥
મિન્દ્રિયાશ્રિ મનસોડાં,
दुःखस्य तवो मनुष्यस्य रागिणः ।
ते चैव स्तोकमपि कदाचित् दुःखं,
न वीतरागस्य कुर्वन्ति किञ्चित् ॥ १०० ॥ અ-પૂર્વકત પ્રકારે ઇન્દ્રિયાથ` રૂપ, રૂપ આદિ અને મનના સ્મરણ વગેરે ભાવરૂપ અર્થા, રાગી-દ્વેષી મનુષ્યને દુઃખના હેતુએ થાય છે. તે ઇન્દ્રિયાના—મનના અર્ધાં, વીતરાગ-વીતદ્વેષને કદાચિત્ માનસિક કે કાચિક કોઈ પણ જાતનું જરા પણ દુઃખ આપી શકતા નથી કે કરી શકતા નથી. ( ૧૦૦-૧૩૨૦ )
न कामभोगा समयं उर्विति, न यावि भोगा विगइ उर्विति । जेतप्पओसी अपरिग्गही असो तेसु मोहा विगइ उवेइ ॥ १०१ ॥
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
न कामभोगाः समतामुपयान्ति,
न चापि भोगाः विकृतिमुपयान्ति ।
यस्तत्प्रद्वेषी च परिग्रही च,
स तेषु मोहाद्विकृतिमुपैति ॥ १०१ ॥
અથ-કામલેંગે, રાગ-દ્વેષના અભાવ રૂપ સમતા પ્રતિ હેતુપણાને પામતા નથી અર્થાત્ સમતા પ્રત્યે કામલેગા હતુ નથી. જો સમતા પ્રતિ કામલેાગા હેતુ છે-એમ માનવામાં આવે, તે દુનિયામાં કાઇ પણ રાગી અને દ્વેષી ન હોય ! કામ ભાગા, ક્રોધાદિ રૂપ વિકૃતિ પ્રત્યે હેતુપણાને પામતા નથી અર્થાત્ માત્ર કામભેગા જ વિકાર પ્રત્યે દ્વૈતુ નથી. જો ફકત કામ– ભાગાને જ વિકારહેતુ માનવામાં આવે, તે કેાઈ પણ વીતરાગ અને નહિ. જે કામભોગામાં-અનિષ્ટ વિષયામાં પ્રદ્વેષવાળા છે, તે ઇષ્ટ કામભોગમાં રાગવાળા રાગ-દ્વેષ રૂપ મેહથી ક્રોધાદિ વિકારને પામે છે અને જે રાગ-દ્વેષરહિત છે તે સમતાને પામે છે. અર્થાત્ મુખ્યતયા ક્રોધાદિ વિકાર પ્રત્યે રાગ-દ્વેષ રૂપ મેહ કારણ છે, જયારે સમતા પ્રત્યે રાગ-દ્વેષ રૂપ માહના અભાવ કારણ છે. હું ૧૦૧-૧૩૨૧ )
कोहं च माणं च तव मायं, लोहं दुर्गुछं अरई रई च । हासं भयं सोग पुमित्थवेअं, नपुंसवेअं विवि अ भावे ॥ १०२ ॥
आवज्जई एवमणेrरूवे, एवंवि कामगुणे अन्ने अ एअप्पभवे विसेसे, कारुण्णदीणे हिरिमे
सत्तो । वइसे ॥ १०३॥ - ॥ સુખમ્ ॥
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૬ :
क्रोधं च मानं च तथैव मायाँ,
लोभं जुगुप्सामरति रतिं च । हासं भयं शोकं पुंस्त्रीवेदं,
- નપુંસવે વિવિધમાવાન શ૦૨ાા आपद्यते एवमनेकरूपानेवंविधानकामगुणेषु सक्तः । अन्यांश्चैतत्प्रभवान्विशेषान् , कारुण्यदीनोह्रीमान् द्वेष्यः ॥१०३॥
અર્થ-આ રાગ-દ્વેષ રૂપ પ્રકારથી, અનંતાનુબંધી વગેરે ભેદથી અને તારતમ્ય ભેદથી ઘણું ભેદવાળા, ક્રોધ, માન, માયા, લેભ, ધૃણા, બેચેની રૂ૫ અરતિ, વિષયાસક્તિ રૂ૫ રતિ, હાસ્ય, ભય, શેક, સ્ત્રીની ઈચ્છા રૂપ પુરૂષક, પુરૂષની ઈચ્છા રૂપ સ્ત્રીવેદ, ઉભયની ઈચ્છા રૂપ નપુંસકવેદ, આ પ્રમાણે વિવિધ વિકાર રૂ૫ ભાવેને પામે છે. વળી અત્યંત દીન-લજાવાળો થતે, (ક્રોધ આદિથી પ્રીતિવિનાશ વગેરે દોષને અહીં અનુભવતે અને પરલેકમાં તેને અતિ કટુક પરિણામને વિચારતે) ક્રોધાદિષથી દુષ્ટ હેઇ, સર્વ જનને પણ અપ્રીતિપાત્ર બનતે અને શુભાશુભ શબ્દદિ કામગોમાં રાગી-દ્વેષી, ક્રોધાદિથી જન્ય પશ્ચાત્તાપ-દુર્ગતિપતન વગેરે વિશેષ ફળોને મેળવે છે. (૧૦+૧૦૩-૧૩૨૨૧૩૨૩) कप्पं न इच्छेज्ज सहायलिच्छू,पच्छाणुतावेण तबप्पभाव। एवं विपारे अमिअप्पयारे, आपज्जई इंदियचोरवस्से। १०४॥ तओ से जायंति पोषणाई,निम्मज्जिउं मोहमहण्णवंमि। सुहेसिणो दुक्खविणोअणट्ठा,तप्पच्चयं उजमए अरागी॥१०५॥
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ 'विरज्जमाणस्स य इंदिअत्था, सहाइया तावइअप्पयारा । न तस्स सव्वेवि मणुण्णयं वा, निव्वत्तइ अमणुण्णयं वा:।।१०६॥
| | ત્રિમિર્વિરોજ II कल्पं नेच्छेत्सहायलिप्सुः, पश्चादनुतापेन तपः प्रभावम् । एवं विकारानमितप्रकाशनापद्यते इन्द्रियचौरवश्यः ॥१०४॥ ततस्तस्य जायन्ते प्रयोजनानि, निमज्जयितु मोहमहार्णवे । सुखैषिणो दुःखविनोदनाथ, तत्प्रत्ययमुद्यच्छति च रागी ॥१०५॥ વિાક્યમાનસ્થ રેન્દ્રિયાથ, શાાિરસાવત્તા પ્રાપ:. न तस्य सर्वेऽपि मनोज्ञतां वा, निवर्तयन्ति अमनोज्ञतां वा ॥१०६॥
તે ત્રિમિશિવમ્ | અર્થ-આ મારી સેવા આદિ રૂપ સહાય કરશે.” આવી સહાયની ઈચ્છાવાળો થક, શૈયાવચ્ચ વગેરે કાર્ય કરવામાં સમર્થ–ગ્ય રૂપ કલ્પ શિષ્યને ઈનહિ. (ઉપકારની બુદ્ધિમાં દેષ નથી.) તેમજ દીક્ષાને સ્વીકાર કર્યા બાદ “શું આટલું બધું કષ્ટ મેં સવીકાર્યું ?—આવી ચિંતા રૂપ પશ્ચાત્તાપથી અને અહીં જ આમષષધી આદિ લબ્ધિની ઈચ્છાથી તથા પરમાં ભોગાદિના નિયાણું કરવા દ્વારા તપના પ્રભાવને ન ઈચ્છે ! (સંઘાદિ કાર્ય માટે દેષ નથી.) ધર્મ રૂપી ધનનું અપહરણ કરનાર હેવાથી ઈન્દ્રિય રૂ૫ રેને આધીન બનેલે, આ પ્રકારે અપરિમિત પ્રકારવાળા દેષ રૂપી વિકારને પામે છે. તે વિકારની પ્રાપ્તિથી, તે જ જંતુને મેહ રૂપી મહાસાગરમાં ડૂબાડવા માટે સમર્થવિષયસેવન હિંસા વગેરે પ્રજાને પેદા થાય છે. સુખને ઈચ્છક થતે દુઃખના નાશ માટે રાગી
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૩૩. દ્વેષ, વિષયસેવનાદિ પ્રયજન માટે ઉદ્યમશીલ–ઉત્સાહી બની વિષયસેવનાદિ પ્રજનેમાં પ્રવૃત્તિ કરે છે, કેમ કે-સકલ અનર્થનું મૂળ રાગ-દ્વેષ જ છે. રાગ-દ્વેષ વગરના આત્મા વિષે જેટલા લેકમાં પ્રસિદ્ધ છે, તેટલા પ્રકારવાળા ઈન્દ્રિયના અર્થો મને હરતા અને અમનહરતાને પામતા નથી, પરંતુ રાગકેષવાળા વિષે થાય છે. (સ્વરૂપથી રૂપાદિ વિષયે આત્માને મને હર કે અમનેહર નથી, પરંતુ રાગ-દ્વેષી ગ્રાહકના વિશે મને ડર કે અમનહર બને છે.) આથી વીતરાગ-દ્વેષવાળા આત્મા વિષે આ વિષયે મનહર કે અમને હરતાને પામી શકતા નથી.રાગ-દ્વેષના અભાવમાં વિષયસેવન હિંસાવગેરે પ્રજનેની જે ઉ૫ત્તિ જ નથી, તે અનર્થની ઉત્પત્તિ ક્યાંથી જ હોય? (૧૦૪ થી ૧૦૬-૧૩૨૪ થી ૧૩૨૬) एवं ससंकप्पविकप्पणासु, संजायए समयमुवटिअस्स । अत्थे अ संकप्पयओ तो से, पहीअए कामगुणेसुतण्हा॥१०७॥ स वीअरागो कयसबकिच्चो खवेइ नाणावरणं खणेणं । तहेच जं दसणमावरेइ, जं च अंतरायं पकरेइ कम्मं ॥१०८॥ सव्वतओ जाणइ पासई अ, अमोहणे होइ निरंतगए । अणासवे झाणसमाहिजुत्ते, आउक्खए मोक्खमुवेइ सुद्धे ॥१०९॥
| | ત્રિમો . एवं स्वसङ्कल्पविकल्पनासु, सजायते समतामुपस्थितस्य । अर्थाश्च सङ्कल्पयतस्ततस्तस्य, प्रहीयते कामगुणेषु तृष्णा ।।१०७॥ स वीतरागः कृतसर्वकृत्यः, क्षपयति ज्ञानावरण क्षणेन । तथैव यदर्शनमावृणोति, यच्चान्तरायं प्रकगेति कर्म ॥१०॥
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ
सर्वं ततो जानाति पश्यति
चामोहनो भवन्ति निरन्तरायः ।
अनाश्रवो ध्यानसमाधियुक्तः,
आयुःक्षये मोक्षमुपैति शुद्धः ॥१०॥ ।। ત્રિમંત્રિરાવમ્ ॥ અ - –આ પ્રમાણે પૂર્ણાંકત નીતિર્થી આત્માના રાગ– દ્વેષ-મેહ રૂપ અધ્યવસાય રૂપ સ’કાર્ની, ‘આ સકલ દેતું મૂળ છે’ ઇત્યાદિ વિચારણા રૂપ ભાવનામાં ઉદ્યમશીલ આત્મામાં માધ્યસ્થ્ય રૂપ સમતા પેદા થાય છે. આ રૂપાદિ વિષચા કમખ'ધના હેતુ નથી. પરન્તુ રાગ વગેરે દોષ કર્મ બંધના હેતુ છે.' અર્થાત ઇન્દ્રિયા રૂપાદિ ગત શગાદિ ક બધના હેતુ છે એમ વિચાર કરનાર સાધુની વિષયાદિ રૂપ કામભોગેાની તૃષ્ણા ક્ષીણ થાય છે. તે ક્ષીણુ તૃષ્ણાવાળા વીતરાગ અને છે, કારણ કે-તૃષ્ણા એટલે લેભ, તેના ક્ષય થવાથી ક્ષીણમાહપણાની પ્રાપ્તિ થાય છે. તે પૂર્ણ સવ કૃત્યવાળા બનેલા, ક્ષણવારમાં જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાયકને અર્થાત્ જે જ્ઞાનને આવરે, દનને આવરે અને અતરાયને કરે છે, તે ત્રણેય કમ'ને ખપાવે છે : ચાર ઘાતીકના ક્ષય આદ વિશેષ રૂપે સ`ને જાણે છે : સામાન્ય રૂપે સને જુએ છે: માહ વગરના, અંતરાય વગરના અનેક બંધહેતુ વગરના અની, શુકલધ્યાન દ્વારા પરમ સ્વાસ્થ્ય રૂપ સમાધિથી યુકત અનેલા, વેદનીય—આયુષ્ય-નામ-ગેત્રકમ રૂપી અાતી કાના ક્ષય થવાથી, ક`મલ વગરના શુદ્ધ આત્મા માક્ષને પામે છે. (૧૦૭ થી ૧૦૯-૧૩૨૭ થી ૧૩૨૯)
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૩૫ सो तस्स सबस्स दुहस्स मुक्को, जं वाइई सययं जंतुमेअं। दीहामविप्पमुक्को पसत्थो,तो होइ अच्चंतसुही कयत्थो॥११०॥ स तस्मात्सर्वस्माद्दुःखान्मुक्तः,
यद् बाधते सततं जन्तुमेनम् । दीर्घामयविप्रमुक्तः प्रशस्तस्ततो
भवत्यत्यन्तसुखी कृतार्थः ॥११०॥ અથ–તે મેક્ષને પામેલે આત્મા, જે દુઃખ આત્માને નિરંતર દુઃખી કરે છે-બાધા પમાડે છે, તે જાતિ-જરા-મરણ રૂપ સર્વ દુઃખથી મુક્ત પૃથભૂત બને છે. સ્થિતિની અપેક્ષાએ લાંબા કર્મો રૂપી વિવિધ વિવિધ બાધા કરનાર હેઈ, રંગોથી વિમુક્ત બનેલે હોઈ પ્રશસ્ત-પ્રશંસાપાત્ર બને છે તથા तेथी ४ मयत सुभी-कृताय थाय छे. (११०-१33०) अणाइकालप्पभवस्स एसो,
सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो। विआहिओ जं समुवेच्च सत्ता;
कमेण अच्चंतसुही हवंति तिबेमि ॥११॥ अनादिकालप्रभवस्य एष,
सर्वस्य दुःखस्य प्रमोक्षमार्गः । व्याख्यातो यं समुपेत्य सत्त्वाः,
क्रमेणात्यन्तसुखिनो भवन्तीति ब्रवीमि ॥१११॥ અર્થ-આ પૂર્વોકત અનાદિકાળથી જન્ય સર્વ દુઃખની અત્યંત મુક્તિને ઉપાયભૂત માર્ગ કહ્યો. તે મોક્ષમાર્ગને સ્વીકારી આત્માઓ ઉત્તરોત્તર પ્રાપ્તિ રૂપ કમથી અત્યંત સુખી બને છે–એમ હે જંબૂ! હું કહું છું. (૧૧૧-૧૩૩૧)
Page #355
--------------------------------------------------------------------------
________________
| श्री भ प्रति-मध्ययन-33
अट्टकम्माई वोच्छामि, आणुपुट्विं जहक्कम । जेहिं बद्धो, अयं जीवो, संसारे परिअत्तइ ॥१॥ अष्ट कर्माणि वक्ष्यामि, आनुपू- यथाक्रमम् । यैः बद्धोऽयं जीवः, संसारे परिवर्त्तते ॥१॥
અર્થ-મિથ્યાત્વ વગેરે હેતુથી જીવ વડે કરાતા એવા આઠ કર્મોને પૂર્વાનુપૂવ કમથી હું કહીશ. તે કર્મોથી બંધાયેલો આ (દરેક પ્રાણીને વસંવેદન પ્રત્યક્ષ રૂ૫) જીવ, સંસારમાં નવા નવા બીજા બીજા પર્યાને અનુભવ પર્યટન કરે છે. ( १-१३३२)
नाणस्सावरणिज्ज, दसणावरणं तहा । वेअणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ॥२॥ नामकम्मं च गोत्तं च, अंतरायं तहेव य । एवमेआई कम्माई, अठेव उ समासओ ॥३॥
॥ युग्मम् ॥ ज्ञानस्यावरणीयं दर्शनावरणं तथा . । वेदनीयं तथा मोहमायुः कर्म तथैव च ॥२॥ नामकर्म च गोत्रं चान्तरायं तथैव च । एवमेतानि कर्माण्यष्टैव तु समासतः ॥३॥
॥ युग्मम् ॥
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી કર્મપ્રકુતિ-અધ્યયન-૩૩
૩૩૭ અર્થ–જેમ મેઘમાળાથી સૂર્ય આચ્છાદિત થાય છે, તેમ વિશેષ અવધ રૂપ જ્ઞાન વિદ્યમાન હોવા છતાં) જે કર્મથી આચ્છાદિત થાય, તે જ્ઞાનાવરણયકમ' કહેવાય છે.
જેમ પ્રતિહાર-દ્વારપાળ વડે રાજાનું દર્શન રેકાય છે, તેમ સામાન્ય અવધ રૂપ દર્શન જે કર્મથી આચ્છાદિત કરાય, તે દર્શનાવરણીયકર્મ' કહેવાય છે.
જેમ મધ વડે લેપાયેલ તલવારની ધાર ચાટતાં પ્રથમ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ જીભ કપાતાં પરિણામે પીડા અનુભવાય છે, તેમ પૌગલિક સુખ-દુઃખ રૂપે અનુભવાય તે વેદનીયકર્મ છે.
જેમ મદિરા પીનારને વિવેકહીન બનાવે છે, તેમ “મેહનયકમ” ચિત્તને વિપરીત બનાવવા દ્વારા અવિવેકી બનાવે છે.
બેડી જેમ નીકળવાની ઈચ્છા કરનારને રોકી રાખે છે, તેમ તે ભવની સ્થિતિ સુધી જે રોકી રાખે તે “આયુષ્યકર્મ છે.
જેમ ચિત્રકાર, જીવની છબી ચિતરતાં તેના હાથ-પગ ઈત્યાદિ આકારે ચિતરી તેની છબી બનાવે છે, તેમ દેવત્વાદિ, સંહનન ઇત્યાદિ જીવના વિવિધ આકારો-રૂપે ઘડે તે
નામકર્મ છે. | કુંભારથી મૃત્તિકા દ્રવ્યની માફક ઉંચા-નીચા શબ્દોથી જે વડે જીવ બલાવાય, તે “ત્રકમ છે.
ભંડારીની માફક વિન કરનારૂં કર્મ ‘અંતરાયકમ કહેવાય છે.
૨૨
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ
આ પ્રકારે આઠ કર્મો સંક્ષેપથી જ સમજવા, જ્યારે વિસ્તારથી જેટલા જીવે છે તેટલાજ જ કર્મોઅનંતાજ સમજવા. આ પ્રમાણે કર્મની મૂળ પ્રકૃતિએ જણાવી અને હવે ઉત્તર પ્રકૃતિએ કહે છે. (૨+૩–૧૩૩૩+૧૩૩૪) नाणावरणं पंचविहं, सुझं आभिणिवीहि । ओहिनाणं तश्यं, मणनाणं च केवलं ॥४॥ ज्ञानावरणं पञ्चविधं, श्रुतमाभिनिबोधिकम् । अवधिज्ञानं तृतीय, मनःज्ञानं च केवलम् કા
અર્થ– આવરણ ચોગ્ય આવાયના ભેદથી આવરણને ભેદ છે. એટલે કહે છે કે-જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારનું છે કેમ કે-આવાય એટલે મતિજ્ઞાન શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન-એમ પાંચ આવાર્યના ભેદ હેઈ, જ્ઞાનાવરણીય=મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવ રણીય. મન:પર્યવજ્ઞાનાવરણીય (આ ચાર દેશઘાતી છે. અને કેવલજ્ઞાનાવરણય (સર્વઘાતી છે.)એ રૂપે પાંચ પ્રકારનું છે. (૪–૧૩૩૫)
निदा तहेव पयला, निहानिदा य पयलपयला य । तत्तो अ थीणगिद्धी उ, पंचमा होइ नायव्वा ॥५॥ चक्खुमचक्खु ओहिस्स, सणे केवले अ आवरणे। एवं तु नवविगप्पं, नायव्वं दंसणावरणं ॥६॥
ને યુમ
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્રી કમપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૩૯ निद्रातथैव प्रचला, निद्रानिद्रा च प्रचलाप्रचला च । ततश्च स्त्यानगृद्धिः, पञ्चमी भवति ज्ञातव्या ॥५॥ चक्षुरचक्षुरवधेर्दर्शने. केवले चावरणे एवं तु नत्रविकल्पं, ज्ञातव्यं दर्शनावरणम् ॥६॥
| | ગુરમ્ | અર્થ(૧)સુખેથી જાણી શકાય તે નિદ્રા. (૨)કટે કરીને જાગી જાય તે “નિદ્રાનિદ્રા. (૩) ઉભા ઉભા કે બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા.” (૪) ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે “પ્રચલાપ્રચલા. (૫) દિવસમાં ચિંતવેલ અર્થ સાધનારી અને વાસુદેવથી અડધા બળવાળી ઊંઘ તે “સત્યાનદ્ધિ.” નિદ્રાપંચક રૂપ આ પાંચ પ્રકૃતિ દર્શનલબ્ધિ–વિનાશક હોઈ સર્વઘાતી છે.
(૧) ચક્ષુ ઈન્દ્રિયથી થતા સામાન્ય ગ્રહણ રૂપ દર્શનના ઘાતકને “ચક્ષુર્દશનાવરણ કહેવાય છે. (૨) અહીં “
નનો અર્થ પથુદાસની અપેક્ષાએ સરખે થત રહેવાથી, ચક્ષુ સરખી શેષ ઈન્દ્રિય અને મન અર્થાત નેત્ર સિવાયની બાકીની સર્વ ઈન્દ્રિયે અને મન દ્વારા થતા સ્વસ્વ વિષય સામાન્ય ગ્રહણ રૂપ અચક્ષુર્દશનના ઘાતક કર્મને “અચક્ષુર્દશનાવરણ કહેવાય છે.
(૩) અવધિદર્શનાવરણના ક્ષપશમથી થતા રૂપીદ્રવ્યના સામાન્ય ગ્રહણ રૂપ અવધિદર્શનને જે આવરે, તે “અવધિદર્શનાવરણ કહેવાય છે. આ ત્રણ કર્મો દેશઘાતી છે.
(૪) કેવલદર્શનાવરણના ક્ષયથી આત્માનો સાક્ષાત્ સ્વરૂપી
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, સર્વ દ્રવ્યપર્યાના સામાન્ય જ્ઞાન રૂપે કેવલદર્શનને જે આવશે, તે “કેવલદર્શનાવરણ” કહેવાય છે. આ કમ સર્વઘાતી છે.
આ પ્રમાણે પાંચ નિદ્રા અને ચાર દર્શનાવરણ મળી દર્શનાવરણીયકર્મ નવ પ્રકારનું છે. (૭૧૩૩૬+૧૩૩૭)
वेअणि पि अ दुविहं, सायमसायं च आहि । सायस्स बहू भेआ, एमेवासायस्सवि ॥७॥ वेदनीयमपि च द्विविधं, सातमसातं चाख्यातम् । सातस्य बहवो भेदा, एवमसातस्यापि ॥७॥
અર્થ-વેદનીયકર્મ પણ બે પ્રકારનું છે. (૧) સાત, (શરીર-મન સંબંધી સુખ) અહીં ઉપચારથી સાતના નિમિત્તભૂત કર્મ પણ “સાતવેદનીય કહેલ છે. (૨) અસાત, (શરીરમન સંબંધી દુઃખ) તેના નિમિત્તભૂત કર્મ “અસાતવેદનીય કહેલ છે. તે સાતાના હેતુભૂત અનુકંપા આદિ અનેક ભેદ હોઈ તેના ઘણા ભેદે છે. તે મુજબ વિપરીત અશાતાના પણ સમજવા. (૭–૧૩૩૮)
मोहणिज्जंपि दुविहं, दसणे चरणे तहा । दसणे तिविहं वुत्तं, चरणे दुविहं भवे ॥८॥ सम्मत्तं चेव मिच्छत्तं, सम्मामिच्छत्तमेव य । एआओ तिणि पयडीओ, मोहणिज्जस्स दसणे॥९॥ चरित्त मोहणं कम्मं, दुविहं तु विआहिरं । कसाय वेअणिज्जं तु, नोकसायं तहेव य ॥१०॥
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી કેમ પ્રકૃતિ-અધ્યયન–૩૩
सोळसविह भेएणं, कम्मं तु कसायजं । सत्तविह नवविहं वा, कम्मं नोकसायजं ॥११॥ ।। વતુમિ જાવમ્ ॥
मोहनीयमपि द्विविधं, दर्शने चरणे तथा दर्शने त्रिविधमुक्तं चरणे द्विविधं भवेत् सम्यक्त्वं चैव मिथ्यात्वं सम्यग्मिध्यात्वमेव च । एतास्तिस्रः प्रकृतयो, मोहनीयस्य दर्शने चारित्रमोहनं कर्म, द्विविधं तु व्याख्यातम् कषायवेदनीयं तु, नोकषायं तथैव च
11811
1
॥૧॥
"
षोडशविधं भेदेन, कर्म तु कषायजम् सप्तविधं नवविधं वा कर्म नोकषायजम्
૩૪૧
11411
1
mu
॥ ચતુર્મિ પમ્ ॥
અથ−વેદનીયની માફક માહનૌયક્રમ, તત્ત્વચિરૂપ દનમાહનીય અને ચારિત્રવિષયક ચારિત્રમાહનૌય–એમ એ પ્રકારનું છે.
(૧) દનમેહનીયના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે (૪) ‘મદનકેન્દ્રવ’ ના ન્યાયથી શેાધેલ મિથ્યાત્વ પુદ્ગલના શુદ્ધ પુજ રૂપ શુદ્ધ દલિક રૂપ સમ્યક્ત્વ, જેના ઉદ્દયમાં પણ તત્ત્વરૂચિ થાય તે ‘સમ્યક્ત્વમાહોય.’ (મા) અશુદ્ધ દલિક રૂપ મિથ્યાત્વ, કે જેના ઉદયમાં અતવેામાં તત્ત્વબુદ્ધિ થાય તે ‘મિથ્યાત્વમાહીય.’ (૬) અશુદ્ધ પુજ રૂપ શુદ્ધાશુદ્ધ દલિક રૂપ સમ્યગ્મિથ્યાત્વ, કે જેના ઉદ્દયમાં જ ંતુને તત્ત્વ અને અતત્ત્વ ઉભયમાં સમાન શ્રદ્ધા થાય તે ‘મિશ્રમેાહનીય' જાણવું,
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ અહીં સમ્યકત્વ વગેરે જીવધર્મો છે, પણ તેના હેતુ હાઈદલિમાં પણ સમ્યક્ત્વાદિને વ્યવહાર કરાય છે.
(૨) ચારિત્રમેહનીયકર્મ કે જેના વડે ચારિત્રફલ વગેરે જાણવા છતાં ચારિત્રને સ્વીકારી શકતું નથી. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-(ગ) ક્રોધ વગેરે કષાયે ક્રોધાદિ રૂપે જે અનુભવાય તે કષાયમેહનીય અને (૩) કષાય સહચારી હાસ્ય આદિ રૂપે જે અનુભવાય તે “નેકષાયમહનીય કહેવાય છે,
(૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ-એમ ચાર પ્રકારે.
(૨) અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેભ-એમ ચાર પ્રકારે.
(૩) પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેભ–એમ ચાર પ્રકારે.
(૪) સંજ્વલન ક્રોધ, માન, માયા અને લેભ–એમ ચાર પ્રકારે.
એમ ભેદથી કષાયજન્ય કષાયમહનીયકર્મ સેલ પ્રકારે છે અને નેકષાયજન્યમહનીયકર્મ સાત યા નવ પ્રકારનું છે. (હાસ્ય-રતિ અરતિ-ભયશેક-જુગુપ્સા રૂપ હાસ્યાદિ છે અને વેદ સામાન્ય વિવક્ષાથી એક મળતાં સાત પ્રકારનું અને હાસ્યાદિ છ સાથે ત્રણ વેદ ભેગા ગણતાં નવ પ્રકારનું સમજવું. (૮ થી ૧૧-૧૩૩૯ થી ૧૩૪૨)
नेरइयतिरिक्खाउं, मणुस्साउं तहेव य । તેવા વાર્થ તું, યાર વિદં ારા
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રી કમપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૪૩ नैरयिकतिर्यगायुमनुष्यायुस्तथैव च देवायुश्चतुर्थं तु, आयुः कर्म चतुर्विधम् ॥१२॥
અર્થ—આયુષ્યકર્મ નારક, તિર્ય, મનુષ્ય અને દેવાયુ ભેદથી ચાર પ્રકારનું છે. (૧૨-૧૩૪૩)
नामकम्मं तु दुविहं, मुहं असुहं च आहि। मुहस्स य बहु भेया, एमेव असुहस्सवि ॥१३॥ नामकर्म तु द्विविधं, शुभमशुभं चाख्यातम् । शुभस्य च बहवो भेदा, एवमेवाशुभस्यापि ॥१३॥
અ–નામકર્મ શુભ-અશુભ ભેદથી બે પ્રકારનું છે. શુભ અને અશુભના ઘણું ઘણા ભેદો છે. ત્યાં ઉત્તરની અપેક્ષાએ અનંત ભેદવાળું છતાં મધ્યમ વિવેક્ષાથી શુભના ૩૭ ભેદે છે. (નર–દેવ ગતિ, પંચેન્દ્રિય જાતિ, શરીર પંચક, ત્રણ શરીરનાં અંગોપાંગ, શુભ વર્ણાદિ ચતુષ્ક,પ્રથમ સંહનન, પ્રથમ સંસ્થાન,નર-દેવાનુપૂવર, અગુરુલઘુ, પરાઘાત,ઉચ્છવાસ, આત૫ ઉદ્યોત,શુભ વિહાગતિ, ત્રસબાદર–પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ સુભગ સુસ્વર-આદેય-યશ, નિર્માણ અને તીર્થંકરનામ. આ શુભ વિપાકવાળી હોઈ શુભ છે.) અશુભ નામના પણ મધ્યમ વિવક્ષાથી ૩૪ ભેદે છે. નરક-તિર્યંચ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ક, પહેલું છેડી બાકીનાં પાંચ સંઘયણે, પહેલું છોડી પાંચ સંસ્થાને, અશુભ વર્ણાદિ ચતુષ્ક, નરક-તિયગાનુપૂર્વી, ઉપઘાત, અશુભ વિહાગતિ અને સ્થાવર દશક. આ અશુભ નારકવાદિના હેતુ હોઈ અશુભ કહેવાય છે.) (૧૩-૧૩૪૪)
Page #363
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા-બીજો ભાગ
गोअकस्मं दुविहं, उच्च नीअं च आहिअं । उच्चं अटूबिहं होइ, एवं नीअपि आहिअं ॥ १४॥ गोत्रकर्म द्विविधमुच्चं नीचं चाख्यातम् उच्चमष्टविधं भवत्येवं नीचमप्याख्यातम्
I
શા
અથ-ગોત્રકમ ઉચ્ચ (ઇક્ષ્વાકુ વ ́શ વગેરેના વ્યવહારના હેતુભૂત ) અને નીચ (તેનાથી વિપરીત )–એમ બે પ્રકારનુ છે. ત્યાં ઉચ્ચ અને નીચ ગેાત્ર આઠ પ્રકારનુ કહેલ છે. અધના હેતુ આઠે હાવાથી આ બન્ને આઠ પ્રકારના છે. ઉચ્ચ ગોત્રના ખંધના હેતુઓ જાતિમદ અદ્ઘિ આઠ મદ્યોના અભાવ છે. નીચ ગેાત્રના ખંધના હેતુએ જાતિમદ આદિ આઠ મ છે. ( ૧૪–૧૩૪૫ )
दाणे कामे अ भोगे अ, उवभोगे वीरिए तहा । पंच विहमंतरायं, समासेण વિજ્ઞાનિં IIII
I
दाने लाभे च भोगे चोपभोगे वीर्ये तथा पञ्चविधमन्तराय, समासेन व्याख्यातम्
૩૪૪.
॥॥
અથ-આપવા ચેાગ્યવસ્તુના આપવા રૂપ દાનવિષયક અંતરાય, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ રૂપ લાભવિષયક અતરાય, એક વાર ભાગવવા ચેાગ્ય પુષ્પાદિ રૂપ ભાગવિષયક અતરાય, વાર’વાર ભાગવવા ચાગ્ય ઔ આદિ રૂપ ઉપલેગવિષયક અ'તરાય અને પરાક્રમ રૂપ વીવિષયક અતરાય; એ રીતિએ વિષય ભેદથી પાંચ પ્રકારનું‘ અંતરાયકમ` ' કહેલુ' છે. (૧૫–૧૩૪૬) एआओ मूळप्पयडीओ, उत्तराओ अ आहिआ । पणसग्गं खेत्तकाले अ, भावं चादुत्तरं सुण ॥१६॥
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૫
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
હતા મૂઢ @dય, ઉત્તરાવ્યાતા: प्रदेशान क्षेत्रकालौ च, भावं चातः उत्तरं शृणु ॥१६॥
અર્થ–આ મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રવૃતિઓ કહેલ છે. હવે મારા વડે કહેવાતા કર્મના પરમાણુ-પરિમાણને, ક્ષેત્રકાલને અને ચતુ સ્થાનિકાદિ રસ રૂપ અનુભાગ રૂપે ભાવને સાંભળો ! (૧૬–૧૩૪૭)
सम्वेसिं चेव कम्माणं, पणसग्गमणेतगं । गंठिअसत्ताईअं, अंतो सिद्धाण आहि ॥१७॥ सर्वेषां चैव कर्मणां, प्रदेशाप्रमनन्तकम् प्रन्थिकसत्त्वातीतमन्तसिद्धानामाख्यातम् Iળી
અર્થ–સર્વ કર્મોના પરમાણુઓનું પરિમાણ પણ અનંત જ છે. તે અનંત પરમાણુઓ, ગ્રંથિક સવ એટલે અભથી અનંતગુણા અને સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મના પરમાણુઓ સમજવા. અર્થાત્ અભવ્યેથી અનંતગુણ, પરંતુ સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મવર્ગણના કંધે પ્રતિ સમય જીવ ગ્રહણ કરે છે. અહીં એક જીવની એક સમયગ્રાહ્યકર્મ પરમાણુઓની અપેક્ષાએ સમજવું. નહિતર સર્વ છ કરતાં પણ સર્વ કર્મ પરમાણુઓની અનંતાનંત ગુણતા છે, તે આ કેવી રીતે ઘટે? (૧૭–૧૩૪૮).
सबजीवाण कम्मं तु, संगहे छदिसागयं । सव्वेमुवि पएसेसु, सव्वं सन्वेण बद्धगं ॥१८॥ सर्वजीवानां कर्म तु, संग्रहे षड्दिशागतम् सर्वैरपि प्रदेशैः, सर्व सर्वेण बद्धकम्
૨૮
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
અર્થ-સર્વ જીવા છ દિશાઓમાં રહેલ કનું ગ્રહણ કરે છે. આ વસ્તુ એકેન્દ્રિય વિના સર્વ જીવોની અપેક્ષાએ नियमा सभनवु. ( भेर्डेन्द्रियो त्रयु, यार, पांय, यावत् छ દિશામાં રહેલ કમ`તું ગ્રહણ કરે છે એ વિશેષ છે.) આ ગ્રહણુ કરાયેલું કમ', આત્મ સંબંધી સવ` પ્રદેશોની સાથે, જ્ઞાનાવરણાદિ સ` કમ, પ્રકૃતિ-સ્થિતિ આદિ સ પ્રકારે અને દૂધની સાથે પાણીની માફક આત્મપ્રદેશેની સાથે એકતાને પામેલું– शिष्ट थयेलु, ते दुर्भद्ध ४ उडेवाय छे. (१८-१३४८) उदहिसरिसनामाणं, तीसई कोडिकोडिओ | उक्को सिआ ठिई होई, अंतो मुहुत्तं जहणिआ ॥ १९ ॥ ॥१९॥ आवरणिज्जाए दुहंपि, वेअणिज्जे तत्र य । अंतरा अ कम्मंमि, ठिई एसा विआहिआ || २०॥ उदहिसरिसनामाणं, सत्तरिकोडिकोडिओ | मोहणिज्जस्स उक्कोसा, अंतोमुहुत्तं जहणि ॥ २१॥ तेत्तीस सागरोवम, उक्कोसेण विआहिआ । ठिई उ आउकम्मस्स, अंतोमुहुत्तं जहणिआ ||२२|| उदहिसरिसनामाणं, वीसई कोडिकोडिओ | नामगोताण उकोसा, अमुहुत्ता जहणि ॥ २३॥ सिद्धाणऽणंतभागो अ, अणुभागा भवंति उ । सव्वे सुवि परसग्गं सव्वज्ञ्जीवेसऽइच्छित्रं ॥ २४ ॥
|
॥ षभिःकुलकम् ॥
૩૪૬
,
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૪૭ उदधिसदृशनामानि त्रिंशत्कोटाकोटयः । । उत्कृष्टा भवति स्थितिरन्तर्मुहूर्त जघन्यका ॥१९॥ બાવળયોયો, વેરનીચે તથૈવ ર | अन्तराये च कर्मणि, स्थितिरेषा व्याख्याता ॥२०॥ उदधिसदृशनामानि, सप्ततिकोटाकोटथः । मोहनीयस्योत्कृष्टाऽन्तर्मुहूर्त जघन्यका ॥२१॥ त्रयस्त्रिंशत्सागरोपमान्युत्कर्षेण व्याख्याता ।। स्थितिस्त्वायुः कर्मणोऽन्तर्मुहूर्त जघन्यका ॥२२॥ उदधिसदृशनामानि, विंशतिकोटाकोटयः । नामगोत्रयोरुत्कृष्टा, अष्टमुहूर्ताः जघन्यका ॥२३॥ सिद्धानामनन्तभागेऽनुभागा भवन्ति तु । सर्वेष्वपि प्रदेशान, सर्वजीवेभ्योऽतिक्रान्तम् ॥२४॥
*
| પમિસ્ત્રમ્ | અર્થ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંત. રાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કે ડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. જો કે અહીં વેદનીયની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી, પરંતુ બીજે ઠેકાણે બાર મુહૂર્તની સકષાયી જીવની સ્થિતિ કહે છે. વળી અકષાયી જીવની અપેક્ષાએ સાતવેદનીયન સ્થિતિ બે સમયની કહેલ છે. અહીં જે તત્વ છે, તે તત્વવિદો જાણે છે. મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કલાકેડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તનો છે. આયુષ્યકમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમન અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. નામકર્મની અને ત્રિકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડીકેડી
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
સાગરોપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂત્તની છે. વળી રસવિશેષ રૂપ અનુભાગે સિદ્ધોના અન'તમા ભાગે હાય છે. આ અનંતમા ભાગ અનત સખ્યાવાળા જ જાણવા. તેમજ સ રસવિશેષ રૂપ અનુભાગેામાં પણ પ્રદેશાનુ... ( કમ સ્ક ંધનો સાથે અવિભકત પરમાણુઓનું) પિરમાણુ સવ જીવા કરતાં અન’તગુણું છે—એમ સમજવુ. (૧૯ થી ૨૪-૧૩૫૦ થી ૧૩૫૫)
૩૪૮
तम्हा एएसि कम्माणं, अणुभागे विआणिआ । एएसि संवरे चेव, खवणे अ जए बुहेत्ति बेमि ||२५| तस्मादेतेषां कर्मणामनुभागान्विज्ञाय । एतेषां सम्वरे चैव, क्षपणे च यतेत बुधः इति ब्रवीमि ॥ २५ ॥ અથ—જેથી આ પ્રકારના પ્રકૃતિબંધ વગેરે છે, તેથી આ કર્મોના અનુભાગાને પ્રકૃતિષધ વગેરેને વિશેષથી કટુ વિપાક રૂપે અને ભવહેતુ રૂપે જાણીને, નહિ ગ્રહણ કરેલા આ કર્માના નિરોધ રૂપ સંવરમાં અને પૂર્વે ગ્રહણ કરેલા કર્મોનો નિર્જરા–ક્ષયમાં બુદ્ધિમાને પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રમાણે હે જ! હું... કહુ છુ. (૨૫-૧૩૫૬)
તેત્રીશત્રુ શ્રી ક`પ્રકૃતિ-અધ્યયન સપૂર્ણ
Page #368
--------------------------------------------------------------------------
________________
( શ્રી વેશ્યા–અધ્યયન-૩૪ :
लेसज्झयणं पवक्खामि, आणुपुब्धि जहक्कम । छहंपि कम्मलेसाणं, अणुभावे सुणेह मे ॥१॥ लेश्याध्ययनं प्रवक्ष्याम्यानुपूर्त्या यथाक्रमम् । षण्णामपि कर्मलेश्यानामनुभावान् शृणुत मे ॥१॥
અર્થ–લેશ્યાવાચક અધ્યયન રૂ૫ લેડ્યા અધ્યયનને પૂર્વાનપૂવ ક્રમથી હું કહીશ. કમસ્થિતિ વિધાયક તે તે વિશિષ્ટ પુદ્ગલ રૂપ અને છ કમલેશ્યાઓના રસવિશેષ રૂપ અનુભાવને કહેનાર એવા મારી પાસેથી સાંભળે ! (૧-૧૩૫૭)
णामाई वण्णरसगंधफासपरिणामलक्खणं ठाणं । ठिई गई च आउं लेसाणं तु सुणेह मे ॥२॥ नामानि वर्णरसगन्धस्पर्शपरिणामलक्षणं स्थानम् । स्थितिं गतिं चायुर्लेश्यानां तु शृणुत मे ॥२॥
અર્થ–(૧) લેશ્યાનાં નામે, (૨) વર્ણ–રસ-ગંધ-પશ પરિણામ (જઘન્યાદિ), (૩) લક્ષણ (પાંચ આશ્રાના સેવન વગેરે, (૪) ઉત્કર્ષાપકર્ષ રૂપ સ્થાન, (૫) અવસ્થાને કાલ રૂપ સ્થિતિ, અને (૬) જેનાથી જે પ્રાપ્ત થાય છે તે નરકાદિ ગતિ. આયુષ્ય-જીવિત, જેટલું બાકી રહેવાથી આગામી ભવ લેડ્યા પરિણામ, તે અહીં લેવાનું છે. આમ લેશ્યાનાં છ દ્વારોને કહેનાર મારી પાસેથી સાંભળે ! (૨–૧૩૫૮)
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મા -બીજો ભાગ
किण्हा नीला य काऊ य, तेऊ पम्हा तहेव य । सुक्कलेसा य छट्टा उ, नामाई तु जहक्कमं ॥३॥ जीमूतनिद्धसंकासा, गवलरिगसभिभा । खंजंजणनयणनिभा, किण्हलेसा उ वण्णओ ||४॥ चासपिच्छसभा |
नीळा सोगसंकासा, वेरुलयनिद्धसंकासा, नीललेसा उ वण्णओ ||५॥ अयसी पुप्फसंकासा, कोइलच्छदसन्निभा । पारेवयगीवनिभा, काउलेसा उवण्णओ ॥६॥ हिंगुल धाउसंकासा, तरुणाइच्चसन्निभा 1 सुअतुंड पईवनिभा, तेउलेसा उ वण्णओ ॥ ७ ॥ हरियाळ भेय संकासा, हलिद्दाभेयसन्निभा 1 सणासणकुसुमनिभा, पम्हळेसा उ वण्णओ ॥ ८ ॥ संखक कुंद संकासा, खीरधारा समप्पभा 1 रययहारसंकासा, सुक्कलेसा उ वण्णओ ॥९॥ ॥ सप्तभिःकुलकम् ॥
कृष्णा नीला च कपोता च, तेजः पद्मा तथैव च । शुक्ललेश्या च षष्ठी तु, नामानि तु यथाक्रमम् ॥३॥ स्निग्धजीमूतसंकाशा, गवलरिष्टकसन्निभा । खञ्जनाञ्जननयननिभा, कृष्णलेश्या तु वर्णतः || ४ ||
૩૫૦
नीलाशोक संकाशा,
चासपिच्छसमप्रभा ।
वैडूर्य स्निग्घसंकाशा, नीललेश्या तु वर्णतः ॥५॥
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી લેણ્યા-અધ્યયન–૩૩
૩૫૧ अतसीपुष्पसंकाशा, कोकिलच्छदसन्निभा । पारापतग्रीवानिभा, कापोतलेश्या तु वर्णतः ॥६॥ હિન્દુધાતુરંશા, તણાદ્રિચનિમા ! शुकतुण्डप्रदीपनिभा, तेजोलेश्या तु वर्णतः ॥७॥ हरितालभेदसंकाशा, हरिद्राभेदसन्निभा । सणासनकुसुमनिभा, पद्मलेश्या तु वर्णतः ॥८॥ शंखाहुकुन्दसंकाशा, क्षीरधारासमप्रभा । रजतहारसंकाशा, शुक्ललेश्या तु वर्णतः ॥९॥
તમિસ્ત્રમ્ | અર્થ–૧–નામદ્વાર કૃષ્ણલેશ્યા-૧, નીલેશ્યા-૨, કાપતશ્યા-૩, તેજેશ્યા-૪, પલેક્ષા–પ અને શુક્લલેશ્યા-૬.
૨–વર્ણદ્વારનવીન મેઘ, પાડાનું શીંગડું, કાગડે કે ફવિશેષ રૂપ રિઝક, ખંજન (ગાડાની મરી), કાજળ, આંખની કીકી વગેરે શ્યામ વસ્તુઓ જેવા વર્ણની અપેક્ષાએ કૃષ્ણપરમ “કૃષ્ણલેશ્યા છે-૧. નીલ અશક, ચાસના પીંછાં અને નિષ્પૌડૂર્યની સરખી નીલ-અતિ નીલરંગવાળી નીલલેશ્યા છે-૨, અળશીના ફૂલ, તૈલકંટક, કેયલની ચામડી કબુતરની ગરદનની માફક ડે કાળે અને છેડે લાલ અર્થાત્ રાતે અને કાળે એમ મિશ્રિત વર્ણવાળી કાતિલેશ્યા” છે.–૩. હિંગલેક, ગેરૂ વગેરે ધાતુ, તરૂણ-ઉગતે સૂર્ય, પિપટનું મુખ, દીવાના સરખા લાલ રંગવાળી “તેજલેશ્યા છે.–૪ હરતાલને કકડે, હળદર, બરિયા યા બીયકનું ફૂલ અને ધાન્યવિશેષ રૂપ સણના ફૂલના સરખા પીત વર્ણવાળી ‘પદ્મવેશ્યા
Page #371
--------------------------------------------------------------------------
________________
૩પર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ छे. - ५. श, डयुष्य, भधिविशेष ३५ ४, क्षीर-इधनी ધારા અને ચાંદીના હાર સરખી શ્વેત રંગવાની ‘શુકલલેશ્યા’ छे. - ६. ( 3 थी ८-- १३५८ थी १३६५ )
जह कडुअतुंबगरसो, निंबरसो कडु अरोहिणिरसो वा । एत्तोव अनंतगुणो, रसो उ किण्डाइ णायव्वो ॥ १० ॥ जह तिकडुअस्स य रसो, तिक्खो जह हत्थिपिप्पलीए वा । एत्तोवि अनंतगुणो, रसो उ नीलाइ णायव्वो ॥ ११ ॥ जह तरुणअंबगरसो, तुवरकविट्ठस्स वावि जारिसओ । एत्तोवि अनंतगुणो, रसो उ काऊ णायच्वो ॥ १२ ॥ जह परिणयंबगरसो, पक्क कविट्ठस्स वावि जारिसओ । एतोवि अनंतगुणो, रसो उ तेऊ णायन्त्रो ॥१३॥ वरवारुणी व रसो विविहाण व आसवाण जारिसओ । महुमेरगस्स व रसो, पत्तो पाए परएणं ॥ १४ ॥ खज्जूरमुद्दियरसो, खीररसो खंडसक्कररसो वा । एत्तोवि अनंतगुणो, रसो उ सुक्काइ णायव्त्रो ॥१५॥
॥ षड्भिःकुलकम् ॥
यथा कटुकतुम्बकरसो निम्बरसः कटुकरोहिणीरसो वा । इतोप्यनन्तगुणो, रसस्तु कृष्णाया ज्ञातव्यः ॥ १० ॥ यथा त्रिकटुकस्य च रसस्तिक्तः यथा हस्तिपिप्पल्या वा ।
इतोप्यनन्तगुणो, रसस्तु नीलाया ज्ञातव्यः ||११||
यथा तरुणीम्रकरसः, तुवरकपित्थस्य वापि यादृशः । इतोप्यनन्तगुणो, रसस्तु कापोताया रसस्तु कापोताया ज्ञातव्यः ||१२||
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા અધ્યયન-૩૪
૩૫૩
यथा परिणताम्रकरसः, पक्वकपित्थस्य वापि यादृशः । इतोप्यनन्तगुणो रसस्तु तैजस्या જ્ઞાતવ્ય: દિશા वरवारुण्या वा रस, विविधानां वाssसवानां यादृशः । मधुमैरेयस्य वा સ, અત: पद्मायाः વન ॥૪॥ खर्जुरमृद्वीका रसः, क्षीररसः खण्डशर्करारसो वा । इतोप्यनन्तगुणो, रसस्तु शुक्लाया જ્ઞાતવ્યઃ |oી મિ:જીમ્ ॥
॥
અથ –હવે રસને કહે છે. જેમ કડવા તુંબડાને રસ, લીંબડાના રસ અને કડવી રેાહિણીના રસ છે, તેના કરતાં અનંત સંખ્યાવાળી રાશિથી ચુણેલા અર્થાત્ અનંતગુણા કડવા રસ કૃષ્ણલેશ્યા”ના છે.-૧. જેમ સુ–પી પળ-મરી રૂપ ત્રિકટુકના રસ અથવા હસ્તિપીપળના રસ તીખા છે, તેના કરતાં અન’તગુણા તીખા રસ ‘નીલલેશ્યા'ના જાવે.-૨. જેમ કાચી કેરીના રસ તૂરા કાંઠાના રસ છે, તેના કરતાં અનંત ગુણા તૂરા રસ કાપેાત લેશ્યા'ના જાણવા, ૩. જેમ પાકી કેરીના રસ પાકા કાંઠાના રસ છે તેવા થાડા ખાટી અને મીઠા રસ છે, તેના કરતાં અન’તગુણા થાડા ખાટામીઠે રસ ‘તેજોલેશ્યા’ના જાણવા-૪. જેવા પ્રધાન મદિરાના રસ અથવા વિવિધ પુષ્પોથી ઉત્પન્ન થયેલ મદ્યના જેવા મહુડાના દારૂ, મીરા નામના દેશની મદિરા અને શેરડી વગેરેથી બનાવેલા દારૂના રસ છે, તેના કરતાં અનંતગુણે ઉત્કૃષ્ટ મધુર રસ ‘પદ્મલેશ્યા'ના છે.-૫. જેવા ખજૂરનેા, દ્રાક્ષના, ખીરના અથવા ખાંડ-સાકરના રસ છે, તેના કરતાં પણ અનંતગુણા મધુર રસ શુકલલેશ્યા'ના જાણુવે.-૬. (૧૦ થી ૧૫–૧૩૬૬ થી ૧૩૭૧)
૨૩
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૪ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स। एत्तोवि अणंतगुणो, लेसाणं अप्पसत्थाणं
॥१६॥ जह सुरहिकुसुमगंधो, गंधवाताण पिस्समाणाणं । एत्तोवि अणंतगुणो, पसत्यलेसाण तिण्हंपि ॥१७॥
। युग्मम् ॥ यथागोमृतकस्य गन्धः, श्वमृतकस्य वा यथाऽहिमृतकस्य । इतोऽप्यनन्तगुणो,
लेश्यानामप्रशस्तानाम् ॥१६॥ यथा सुरभिकुसुमगन्धो, गन्धवासानां पिष्यमाणानाम् । इतोप्यऽनन्तगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥१७॥
॥ युग्मम् ॥ અર્થહવે ગંધ જણાવે છે. જેમ ગાયના, કુતરાના અથવા સાપના મૃતકની ગંધ છે, તેના કરતાં અનંતગુણી દુર્ગધ કૃષ્ણાદિ ત્રણ અપ્રશસ્ત વેશ્યાની તરતમભાવથી જાણવી. જેમ સુગંધીદાર પુપિોની ગંધ, કેષ્ટ પુટપાકથી બનેલ સુગંધી ચૂર્ણ, અબીલ, કુંકુમ, કેશર, ચૂર્ણ વગેરે પટવાસાદિ સુગંધી ચૂર્ણની ગંધ છે, તેના કરતાં અનંતગણું સુગંધ તેજેશ્યાદિ ત્રણ પ્રશસ્ત વેશ્યાની તારતમ ભાવથી સમજવી (૧૬ + ૧૭ -१३७२+१६७३) जह करगयस्स फासो, गोजिब्भाइ व सागपत्ताणं । एत्तोवि अणंताणो, लेसाणं अप्पसत्थाणं ॥९॥ जह बूरस्म व फासो, नवणीअस्स व सिरीसकुसूमाणे : एत्तोवि अणंत गुणो, पसत्य लेसाण तिण्डंपि
॥१९॥ ॥ युग्मम् ॥
Page #374
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૫૫
यथा क्रकचस्य स्पर्शो, गोजिह्वायाः च शाकपत्राणाम् । इत्तोऽ यऽनन्तगुणो,
થાનામત્રશસ્તાનામ્ ૨૮ यथा बूरस्य वा स्पर्शा. नवनीतस्य वा शिरीषकुसुमानाम् । इतोप्यनन्तगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥१९॥
! યુ મમ્ | અર્થ-હવે સ્પર્શ કહે છે. જેમ કરવતને, ગાયની જીભનો અને વૃક્ષવિશેષ શકના પાંદડાનો સ્પર્શ છે, તેના કરતાં અનંતગુણે કર્કશ સ્પર્શ કમસર અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાને સમજ. જેમ બરૂને, માખણને, શિરીષ ફૂલેને કેમલ પશ છે, તેના કરતાં અનંતગુણે કેમલ સ્પર્શ ક્રમસર પ્રશસ્ત તેજો વગેરે લેશ્યાને સમજ. (૧૮+૧૯-૧૩૭૪ +૧૩૭૫) तिविहो व नवविहो वा, सत्ताविसइविहिक्क सीओ वा । दुसओ तेआलो वा, लेसाणं होइ परिणामो ॥२०॥
त्रिविधो वा नवविधो वा,
___ सप्तविंशतिविध एकाशोतिविधो वा । त्रिचत्वारिंशदधिकद्विशतविधो वा,
लेश्यानां भवति परिणामः ॥२०॥ અથ(૩) પરિણામદ્વાર=આ વેશ્યાઓને પરિણામ (તે તે કૃણદિ રૂપે જવું–પરિણમવું તે.) ત્રણ પ્રકારનો, નવ પ્રકારને, સત્તાવીશ પ્રકારને, એકયાસી પ્રકાર અને બસોતેંતાલીશ પ્રકારને –એમ ત્રણ ત્રણ ગુણે છે. (૧) જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી પરિણામ ત્રણ પ્રકાર છે. ૨? આ બધા પરિણામેના પ્રત્યેકના પિતાના સ્થાનની તરતમતા
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-ખીજો ભા
શ્રીને જઘન્યાદિ ત્રણથી ગુણતાં નવ પ્રકારને છે. (૬) આ પ્રમાણે ફરી ફી ત્રણથી ગુણતાં ૨૭–૮૧-૨૪૩ ભેઢા સમજવા. આ મુજબ તારતમ્યની વિચારણામાં સખ્યા નિયમ નથી. ( ૨૦–૧૩૭૬) पंचासवप्पवत्तो, तीहिं अगुत्तो छसु अविरओ अ । तिव्वार भपरिणओ, खुद्दो साइस्सिओ नरो ॥२॥ निद्धं सपरिणामो, निस्संसो अजिइदिओ મનોસમાવત્તા, જ્જ જેસંતુ′′િમે રા !! યુમન્
'
त्रिभिरगुप्तः षष्वविरतश्च ।
क्षुद्रः
कृष्णलेश्यां
पञ्चाश्रत्रप्रवृत्तः, तीव्रारम्भपरिणतः, निर्ध्वसपरिणामो, एतद्योगसमायुक्तः,
साहसिको नरः ||२१|| નિધિશોઽનિતેન્દ્રિયઃ | तु परिणमेत् ॥२२॥
|| વુમમ્ || અથ (૪) ‘લક્ષદ્વાર’=& સાદિ પાંચ આશ્રવામાં પ્રવૃત્તિવાળા, મન-વચન-કાયા દ્વારા અગુપ્ત, છ જીનિકાયામાં અવિરતિવાળા, કેમ કે–તે જીવાની Rsિ'સા કરે છે. સ્વરૂપથી અને અધ્યવસાયથી ઉત્કટ, સાવદ્ય વ્યાપારામાં આસક્ત, સર્વૈના પણ અRsિતૈષી, વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનારા, ચારી વગેરે દુષ્કમ કારી, નર–સ્રી આદિ, આલેક-પરલેાકના અનિષ્ટની શકા વગરના પરિણામવાળા, જીવાની Rs'સા કરતાં જરા પણ ર નRsિરાખનારા અને અજિતેન્દ્રય; આ પૂર્વોક્ત વ્યાપારોથી યુક્ત ‘કૃષ્ણલેશ્યા’માં પરિણમે છે અર્થાત્ તાવિધ દ્રવ્યેના
.
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩પ૭ સંબંધથી સ્ફટિકની માફક તદુરૂપ પણાને-કૃષ્ણલેશ્યાને પામે છે. (૨૧+૨૨-૧૩૭૭+૧૩૭૮), इस्सा-अमरिस-अतवो, अविज्ज माया अहीरिया। गेही पओसे य सढे, पमचे रसलोलुए ॥२३॥ सायगवेसर अ आरंभाविरओ खुद्दो साहस्सिओ नरो। एअजोगसमाउत्तो, नीललेसं तु परिणमे ॥२४॥
ईर्षाऽमर्षाऽतपश्चाऽविद्या
मायाऽहीकता । કૃદ્ધિ ષ દો, પ્રમત્તો સુવઃ ભારરૂા. सातगवेषकश्चारम्भादविरतः क्षुद्रः साहसिको नरः । एतद्योगसमायुक्तः, नीललेश्यां तु परिणमेत् ॥२४॥
I ગુમ || અર્થ–પારકા ગુણને નહિ સહવા રૂપ ઈર્ષા, રેષથી અત્યંત આગ્રહ રૂપ અમર્ષ, તપને અભાવ, કુશાસ્ત્ર રૂપ અવિવા, માયા, લજજાને અભાવ, વિષયલંવટપણું, અષ આદિ અવગુણવાળ, ઘીઠ્ઠો, પ્રકર્ષથી જાતિમદ આદિના આચરણથી મત્ત બને, રસોમાં લંપટ, “મને સુખ કેમ થાય?” –આવી બુદ્ધિવાળ, જીવહિંસા રૂપ આરંભથી નહિ અટકેલે, ક્ષુદ્રતાવાળ,સાહસિક અનેર-સ્ત્રી વગેરે; આ પૂત વ્યાપારેથી યુકત “નીલલેશ્યા'માં પરિણમે છે–નીલરૂપ પણાને પામે છે. (૨૩+૨૪-૧૩૭૯૧૩૮૦). वके वंकसमायारे, निडिल्ले अणुज्जुए पलिउंचग ओवहिए, मिच्छदिट्ठी अणारिए Tણા
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૮
उप्फालगदुबाई अ, तेणे आणि अ मच्छरी एयजोग समाउत्तो, काऊलेसं तु परिणभे
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ-બીજો ભાગ
वक्रो प्रतिकुञ्चक
वक्र समाचारो औपधिकः, उत्प्रासक दुष्टवादी च स्तेनश्चापि च मत्सरी । एतद्योगसमायुक्तः, कापोतलेश्यां कापोतलेश्यां तु परिणमेत् ॥ २६ ॥ ॥ युग्मम् ॥
अर्थ - वाणीभां वांझे, वांडा आयारवाणी, भनभां માયાવાળા, સરલતા વગરના, પેાતાના ઢાષાને ઢાંકનાર, કષ્ટથી બધા વ્યવહાર કરનારા, મિથ્યાદષ્ટિ, અના, ખીજે ક્રાય કરે કે હુસે એવુ દુષ્ટ ખેલનારા, ચાર અને પારકી સ‘પદાને નહિં સહન કરનારા; આ પૂર્વોક્ત ક્રિયાઓથી યુકત કાપેતલેશ્યા’ રૂપ પરિણામવાળા થાય છે-કાપાત રંગે રંગાય છે. ( २५+२६-१३८१+१३८२ !
वित्त अचवले, अमाई अकुतूहले विणीयविणए दंते, जोगवं उवहाणवं पियधम्मे हम्मे वज्जभीरू हिएसए एय जोगस माउत्तो, तेउलेसं तु परिणमे
,
विनीतविनयो
1
॥२६॥
॥ युग्मम् ॥
निकृतिमाननृजुकः । मिध्यादृष्टिरनार्यः ||२५||
नीचैर्वृत्तिरचपलोऽमाय्यकुतूहलः
दान्तो,
1
॥२७॥
1
||२८||
॥ युग्मम् ॥
1
योगवानुपधानवान् ||२७|
Page #378
--------------------------------------------------------------------------
________________
श्री लेश्या-मध्यन-४
૩૫૯
प्रियधर्मा दृढधर्माऽवद्य भीरुः हितैषकः । एतद्योगसमायुक्तः, तेजोलेश्यां तु परिणमेत् ॥२८॥
॥ युग्मम् ॥ અર્થ –નમ્રતાવાળો-વિનયી, ચપલતા વગરન, માયા વગરને, કુતૂહલ વગરને, ગુરૂ વગેરે તરફ ઉચિત્ત પ્રવૃત્તિને સારે અભ્યાસી, દમનવાળે, સ્વાધ્યાય વગેરે વ્યાપારવાળે, યોગપધાનપૂર્વક શાસ્ત્રની આરાધના કરનાર, પ્રિયધર્મા, દઢધમી, પાપભીરૂ અને હિતૈષી–મેક્ષગવેષક; આ ઉપરોક્ત વ્યાપારાથી યુક્ત તેલશ્યાને પરિણુમાવે છે-તેલશ્યાના રંગે રંગાય છે. ( २७+२८-१३८3+13८४) पयणुक्कोहमाणे अ, माया लोभे अ पयणुए पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं
॥२९॥ तहा पयणुवाई य, उवसंते जिदिए एयजोगसमाउत्तो, पम्हलेसं तु परिणमे ॥३०॥
॥ युग्मम् ॥ प्रतनुक्रोधमानश्च, मायालोभश्च प्रतनुकः । प्रशान्तचित्तो दान्तात्मा, योगवानुपधानवान् ॥२९॥ तथा प्रतनुवादी चोपशान्तो जितेन्द्रियः । एतद्योगसमायुक्तः, पद्मलेश्यां तु परिणमेत् ॥३०॥
॥ युग्मम् ॥ અર્થ –કધ-માન-માયા-લેભ વગેરે કષાયે જેના પતળા-નહિ જેવા હોય છે તે, ચિત્તની પ્રશતિવાળે, ઇન્દ્રિયદમનવાળે, વેગે પધાનપૂર્વક શાસ્ત્રને વિનય કરનાર,
Page #379
--------------------------------------------------------------------------
________________
330
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
સ્વ૯૫–મિત ભાષણ કરનારે, સૌમ્ય આકારવાળે. અને જિતેન્દ્રિય અર્થાત્ આ ઉપરત ગયુક્ત પૌલેશ્યા રૂપ પરિણામવાળે थाय छे-पनवेश्याना २ २ गाय छे. (२+३०-१३.५ +१३८६) अट्टरुवाणि वज्जित्ता, धम्ममुक्काणि झायए पसंतचित्ते दंतप्पा, समिए गुत्ते य गुत्तिसु ॥३१॥ सरागे वीयरागे वा, उवसंते जिइदिए एअजोगसमाउत्ते, मुक्कलेसं तु परिणमे ॥३२॥
।। युग्मम् ॥ आत्तौद्रे वर्जयित्वा, धर्मशुक्ले ध्यायति । प्रशान्तचित्तो दान्तात्मा, समितिमान्गुप्तश्च गुप्तिभिः ॥३१॥ लरागो वीतरागो वोपशान्तो जितेन्द्रियः । एतद्योगसमायुक्तः, शुक्ललेश्यां तु परिणमेत् ॥३२॥
॥ युग्मम् ॥ અર્થ –આ અને રૌદ્રને છડી ધર્મ અને શુકલ રૂપ ધ્યાનવાળ, પ્રશાન્ત ચિત્તવાળ, દાતાત્મા, પાંચ સમિતિવાળે, ગુપ્તિઓથી અશુભ યેગને રોકનારે, સરાગ સંયમવાળે, ઉપશાન્ત વીતરાગ અને જિતેન્દ્રિય અર્થાત્ આ પૂર્વોકત
ગસંપન્ન શુક્લલશ્યામાં પરિણમે છે–શુક્લલેશ્યાના રંગે २ गाय छे. ( 3१+3२-१३८७+१३८८) अस्संखेज्जाणोसप्पिणीण, उस्सप्पिणीण जे समया । संखाईआ लोगा, लेसाणं हुति ठाणाई
Page #380
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૬૧
असंख्येयानामवसर्पिणीनामुत्सर्पिणीना ये समयाः । संख्यातीता लोकाः, लेश्यानां भवति स्थानानि ॥ ३३ ॥
अर्थ - (4) 'स्थानद्वार' =असं ज्यात अवसर्पिणी તથા ઉત્સપિ ણીએના જે સમયેા અસંખ્યાત વૈકાકાશ પ્રદેશ પરિમાણવાળા થય છે, તેટલા વૈશ્યાએના સ્થાના એટલે પ્રક–અપક'કૃત અશુભેાના સંકલેશ રૂપ અને શુભ લેશ્યાએના વિશુદ્ધિ રૂપ સ્થાના હોય છે. ( ૩૩–૧૩૮૯) मुहुत्तद्धं तु जहन्ना, तेत्तीसं सागरा मुहुत्तहिआ उक्कोसा होइ ठिई, नायव्त्रा किण्हलेसाए
।
॥३४॥
मुहुत्तद्धं तु जहन्ना, दसउदही पलिश्रमसंखभागमब्भहिआ । उक्कोसा होs toई, नायव्या नीललेसाए
॥३५॥ मुहुतद्धं तु जहन्ना, विष्णुदही पलिअम संखभागमन्भहिआ । उक्कोसा होई ठिई, नायव्वा काउलेसाए
॥३६॥
13.
मुहुत्तद्धं तु जहन्ना, दुण्णुदही पलिअम संखभागमन्महिआ । उकोसा होइ ठिई, नायव्वा तेउलेसाए
॥३७॥
मुहुत्तद्धं तु जहन्ना, दप्त उदही होह मुहुत्तमन्महिआ । उकोसा होइ ठिई, नायव्वा पम्हलेसाए
॥३८॥
1
॥३९॥
॥ षड्भिःकुलकम् ॥
मुहुत्तद्धं तु जहन्ना, तेत्तीसं सागरा मुहुत्तहिआ उक्कोसा होइ ठिई, नायव्वा सुक्कलेसाए
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
मुहूर्त्तार्द्धं तु जघन्या, त्रयस्त्रिंशत्सागरोपमाण्यन्तर्मुहूर्त्ताधिकानि । उत्कृष्टा भवति स्थितिः, ज्ञातव्या कृष्णलेश्यायाः ||३४|| मुहू०, दशोदध्यः पल्यो माऽसङ्ख्येयभागाभ्यधिका । ૩. ज्ञातव्या नीललेश्यायाः
|| ||
मुहू, त्रयः उदधय पल्योपमाऽसङख्येयभागाभ्यधिका । उत् ज्ञातव्या कापोतले श्यायाः
॥३६॥
मुहू०, द्वावुदधि पल्योपमाऽसङ्ख्येयभागाभ्यधिका 1 उत्कृ० ज्ञातव्या तेजोलेश्यायाः
॥૩૭॥
मुहू०, दशोदधयो भवति मुहूर्त्तमभ्यधिका उत्कृ, ज्ञातव्या पद्मलेश्यायाः
मुहू, त्रयस्त्रिंशत्सागरोपमाणि मुहूर्त्ताधिका उत्कृ०, ज्ञातव्या शुक्ललेश्यायाः
I
॥૨૮॥
1
૫૩૨૫
|| વમિમ્ || અથ—સ્થિતિદ્વાર્’=કૃષ્ણવેશ્યાની જન્ય સ્થિતિ અંતર્મુહૂત્તની છે. સાતમી નારકીની આપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ બે અંતર્મુહૂત્ત અધિક (એક અંતર્મુહૂત પૂના ભવ સબંધી અને બીજું, આગળના ભવ સંખંધી જાણવું. ) તેૌશ સાગરોપમની સમજવી. તિય ઇંચ અને મનુષ્ચામાં સવ લેશ્યાઓની જઘન્ય જ અ ંતર્મુહૂત્તની સ્થિતિ સમજવી. (૧)
પચે પમના અસખ્યાત ભાગ અધિક ર્દેશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, ધૂમપ્રભાના ઉરિતન પ્રસ્તટગત નરકના ઉત્કૃષ્ટ આયુષ્યને અનુલક્ષી અને જઘન્ય અંતર્મુહૂત્તની બીજી ‘નૌલ લેશ્યા' નૌ સમજવી (૨) જઘન્ય અંતર્મુહૂત્ત'ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્ચાપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની
Page #382
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪.
- ૩૬૩ વાલુકાપ્રભાના ઉપરિકન પ્રસ્તગત નારકના ઉત્કૃષ્ટ આયુષ્યને આશ્રીને ત્રીજી “કાપતલેશ્યા ની સમજવી, ૩)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમની, ઈશાન દેવક વાસી દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય વિચારતાં એથી “તેજાલેશ્યાની. સમજવી. (૪)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે અંતમુહૂર્ત અધિક દશ સાગરોપમની, બ્રહ્મલેક સ્વર્ગવાસી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષ્યમાં રાખતાં પાંચમી “પદ્મશ્યા ની. સમજવી. (૫)
જન્ય અંતમ્ હૂની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે પંત. મુહૂર્ણ અધિક તેત્રીશ સાગરોપમની, અનુત્તર વિમાનવાસી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને અવલંબીને છઠ્ઠી “શુકલેશ્યા ની સમજવી. (૬) (૩૪ થી ૩૯–૧૩૯૦ થી ૧૩૫) एसा खलु लेसाणं, ओहेण ठिइ उ वण्णिा होई । चउसुऽवि गईसु एत्तो, लेसाण ठिईतु वोच्छामि ॥४०॥ एषा खलु लेश्यानामोघेन, स्थितिस्तु वर्णिता भवति ।। चतसृष्वपि गतिष्वितो, लेश्यानां स्थितिस्तु वक्ष्यामि ॥४०॥
અથ –આ સ્થિતિ વેશ્યાઓની સામાન્ય રીતે વર્ણવાચેલી છે. હવે ચારેય ગતિઓમાં પણ વેશ્યાઓની સ્થિતિને હું કહીશ. (૪૦–૧૩૯૬) दसवाससहस्साई, काऊए ठिई जहन्निआ होई तिण्णुदही पलिओवम-असंखभागं च उक्कोसा | |૪
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ दशवर्षसहस्राणि, काणेतायाः स्थितिर्जघन्यका भवति । त्रयः उदधयः पल्योपमासङ्ख्यभागश्चोत्कृष्टा
૪ અર્થ –રત્નપ્રભામાં ઉપરિત પ્રસ્તટવતી નારકેને-દશ હજાર વર્ષની સ્થિતિવાળા નારીઓને કાતિલેયા દશ હજાર વર્ષની જઘન્ય જાણવ, જ્યારે વાલુકાપ્રભામાં પ્રથમ પ્રસ્તટમાં પોપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ સ્થિતિવાળા નારકીઓને “કાપતલેશ્યા”ની પલ્યોપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૪૧૧૩૯૭) तिण्णुदही पलिओवमसंखभागो उ जहण्ण नीलठिई। दस उदही पलिओवम-असंखभागं च उक्कोसा ॥४२॥ त्रयः उदधयः पल्योपमासङ्ख्येयागस्तु जघन्या नीलस्थितिः । दशोदधयः पल्योपमाऽसङ्ख्येयभागश्चोत्कृष्टा ॥४२॥ - અર્થ–વાલુકાપ્રભામાં નીલલેડ્યાની જઘન્ય સ્થિતિ પત્યેપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની જાણવી, જ્યારે ધૂમપ્રભામાં પ્રથમ પ્રસ્તટે ૫ પમના અસંખ્યાત ભાગ અધિક દશ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ “નલલેશ્યા ની જાણવી. (૪૨-૧૩૯૯) दस उदही पलिओवमसंखभागंजन्निा होई तेत्तीससागराई, उक्कोसा होई किण्हाए
કરી दशोदधयः पल्योपमासङ्ख्येयभागो जघन्यका भवति । त्रयस्त्रिंशत्सागरोपमान्युण्कृष्टा भवति कृष्णायोः ॥४३॥
Page #384
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૬૫
અ-ધૂમપ્રભામાં પક્ષ્ચાપમના અસ`ખ્યાત ભાગ અધિક દશ સાગરોપમની કૃષ્ણલેશ્યાની જઘન્યનો સ્થિતિ જાણવી. તમસ્તમામાં એ અંતર્મુહૂત અધિક તેત્રીશ સાગરોપમની કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. વળી અહી નારકાની તથા આગળ ઉપર દેવાની આ દ્રવ્યલેશ્યાની સ્થિતિ જાણવી. ભાવપરાવર્તનની અપેક્ષાએ દેવ-નારકાને છ વેશ્યાએ છે-એમ સમજવુ’- (૪૩–૧૩૯૯)
एसा नेरइभाणं, लेसाण ठिई उ वणिआ होई तेण पर वोच्छामि, तिरिअमणुस्साण देवाणं
I
118811
एषा नयिकाणां लेश्यानां स्थितिस्तु वर्णिता भत्रति । ततः परं वक्ष्यामि, तिर्यग्मनुष्याणां देवानाम्
118811
અર્થ-આ નારકીએની લેશ્યાઓની સ્થિતિ કડી હવે પછી તિય ચેાનો, મનુષ્યની અને દેવેન વૈશ્યાસ્થિતિને હું કહીશ. (૪૪–૧૪૦૦)
अंतोमुहुत्तमर्द्ध, लेसाण ठिई जहिं जहिं जा उ तिरिआण नराणं वा, वज्जित्ता केवल लेस
*
I૪l
I
अन्तर्मुहूर्त्ताद्धां, लेश्यानां स्थितिर्यत्र यत्र या तु तिरश्चां नराणां वा, वर्जयित्वा केवलं लेश्याम् ॥४५॥ અર્થ-જ્યાં જ્યાં કે જે જે વેશ્યાએ તિયચા અને મનુષ્યા માં સંભવિત છે (પૃથ્વી-જલ-વનસ્પતિમાં પહેલી ચાર, અગ્નિ-વાયુ-વિકલેન્દ્રિય, સમૂ િમ મનુષ્યાદિમાં પહેલી ત્રણ અને ગભ જ તિય ચ-મનુષ્યેામાં છ લેસ્યાઓને સભવ
Page #385
--------------------------------------------------------------------------
________________
388 શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છે.), તે તમામ લેશ્યાઓની જઘન્ય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તના કાલમાનવાળી છે. એક કેવલ શુકલેશ્યાને છેડીને અર્થાત્ વિશિષ્ટ મનુષ્યની શુકલેશ્યામાં અપવાદ છે. (૪૫-૧૪૦૧) मुहुत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुवकोडी उ । नवहिं वरिसेहि ऊणा, नायब्धा मुक्कलेसाए ४६॥
मुहूर्ताद्धां तु जघन्योत्कृष्टा भवति पूर्वकोटी तु । नर्वाभवेरूना ज्ञातव्या शुक्ललेश्यायाः
અર્થ -શુકલેશ્યાની જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ નવ વર્ષથી ન્યૂન પૂર્વક વર્ષની સ્થિતિ છે. અહીં જે કે પૂર્વકોડના આયુષ્યવાળે આઠ વર્ષને થયેલ વ્રતના પરિણામને પામે છે. આટલી ઉંમરવાળાને વર્ષના પર્યાય પહેલાં શુકલેશ્યાને સંભવ નથી, અર્થાત્ એક વર્ષના પર્યાય પછી (કેવલજ્ઞાન સહિત) શુકલેશ્યા હોય છે. (૪૬–૧૪૦૨) एसा तिरिअनराणं, लेसाग ठिई उ वण्णिा होइ । तेण पर बाच्छामि, लेसाण ठिइ उ देवाणं एषा तिर्यग्नराणां, लेश्यानां स्थितिस्तु वर्णिता भवति । ततः परं वक्ष्यामि. लेश्यानां स्थितिस्तु देवानाम् ॥४७॥
અર્થ –આ તિયની અને મનુની લેશ્યાઓનૌ સ્થિતિ કહી. હવે પછી દેવેની લેડ્યાઓની સ્થિતિને હું કહીશ. (૪–૧૪૦૩} दसवाससहस्साई किण्हाए ठिई जहाण्णआ होई । पन्छिअमसंखिज्जइमो, उक्कोसो होई किण्हाए
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્યા-અધ્યયન-૩૪
- ૩૬૭ जा किण्हाइ ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिआ। जहन्नेणं नीलाए, पलिअमसंखेज्ज उक्कोसा जा नीलाए ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिआ। जहन्नेणं काऊण, पलिअमसंखं च उक्कोसा ॥५०॥ दशवर्षसहस्राणि, कृष्णायाः स्थितिर्जघन्यका भवति । पल्योपमासङ्ख्येयतमः, उत्कृष्टो भवति कृष्णायाः ॥८॥ या कृष्णायाः स्थितिः खलूत्कृटा सा तु समयाभ्यघिका । जघन्येन नीलायाः, पल्योपमासङ्ख्येयतमः उत्कृष्टा ॥४॥ या नीलायाः स्थितिः खलूत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन कापोतायाः, पल्योपमासख्यभागश्चोत्कृष्टा ॥५०॥
| | ત્રિમિર્વિશેષ અથ–દશ હજાર વર્ષની સ્થિતિવાળા ભવનપતિ અને વ્યંતરની, કૃષ્ણલેડ્યાની દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણ. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપ આયુષ્યવાળા ભવનપતિ અને વ્યંતરોની, કૃણલેશ્યાન પપમના અસં
ખાતમા ભાગ પ્રમાણુવાળ ઉકૂટ સ્થિતિ જાણવી. જે કૃષ્ણલેશ્યાની પોપમના અસંખ્યાતમા ભાગ રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે જ સમય અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ નિલલેશ્યાની જઘન્ય સ્થિતિ જાણવી. બૃહત્તર પપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ નીલેશ્યાની ઉત્કૃષ્ટ જાણવી. જેનીલલેશ્યાની બુડત્તર પલ્યોપમને અસંખ્યાત ભાગ છે, તે સમયે અર્ષિક બૃહત્તર ૫૫મને અસંખ્યાતમો ભાગ
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ રૂપ સ્થિતિ કાપતલેશ્યાની જઘન્ય જાણવી અને બૃહત્તર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ કાપતલેશ્યાની ઉત્કૃષ્ટ જાણવી. આ બે નિકાયમાં રહેનારી ત્રણ વેશ્યાની સ્થિતિ જણાવી. હવે સકલ નિકાયમાં રહેલ તેલેસ્થાની સ્થિતિ ४ छे. (४८ थी ५०-१४०: थी १४०१) तेण परंवोच्छामि, तेऊ लेसा जहा सुरगणाणं । भवणवइवाणमंतर-जोइसवेमाणिआणं च ॥५१॥ पलिओवमं जहन्ना, उक्कोसा सागरा उ दुण्णहिआ । पलिअमसंखिज्जेणं, होइ भागेण तेऊए
॥५२॥ दसवाससहस्साई, तेऊइ ठिई जहन्निआ होइ दुण्णुदही पलिओवम--असंखभागं च उक्कोसा ५३॥
॥ त्रिभिविशेषकम् ॥ ततः पर प्रवक्ष्यामि, तेजोलेश्यां यथा सुरगणानाम् । भवनपतिवानमन्तरज्योतिष्कवैमानिकानां च
॥५१॥ पल्योपमा जघन्योत्कृष्टा सागरोपमे तु द्वेऽधिके । पल्योपमासङ्ख्येयेन, भवति भागेन तैजस्याः ॥१२॥ दशवर्षसहस्राणि, तेजस्याः स्थितिघन्येनोक्ता द्वावुदधी पल्योपमासङ्ख्येयभागश्चोत्कृष्टा
॥त्रिभिविशेषकम् ॥ અર્થ-હવે પછી જે પ્રકારે દેવગણની તેજલેશ્યા સંભવે છે, તે પ્રકારે ભવનપતિ, વાનયંતર, જોતિષ્ક અને વૈજ્ઞાનિકેની તે જે વેશ્યા સ્થિતિ કહે છે, ભવન પતિ અને વ્યંતરોની તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૯
અને ઉત્કૃષ્ટ સ્થિતિ વ્યંતરોની પલ્લે પમની અને ભવનપતિએની સાધિક સાગરોપમની છે. ન્યાતષીઓની તેજોવેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યાપમને આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષોથી અધિક પચેાપમની, સૌધર્મની અપેક્ષાએ તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યેાપમની અને ઈશાનની અપેક્ષાએ એ સાગરોપમની પળ્યેાપમના અસ ખ્યાતમા ભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી, હવે સામાન્યની અપેક્ષાએ દેવ સ’બધી તેોલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પત્યેાપમના અસખ્યાતમા ભાગથી અધિક એ સાગરોપમની જાણવી. (૫૧ થી ૫૩ ૧૪૦૯)
*
1
जा तेऊण ठिई खलु, उक्क सा सा उ समयमन्महिआ । जहणेणं पम्हाए, दस उ मुहुत्ताहिआई उक्कोसा ॥५४॥ या तैजस्याः स्थितिर्खलुत्कृष्टा सा तु समयाभ्यधिका जघन्येन पद्मायाः, दशैव मुहूर्त्ताधिकानि उत्कृष्टा ॥५४॥ અથ –એક સમયાધિક પલ્ચાપમના અસ`ખ્યાતમા ભાગ અધિક એ સાગરોપમની જઘન્ય સ્થિતિ પદ્મવેશ્યાની સનત્કુમારમાં સમજવી.એ અ`ત હૃત્ત અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મલોકમાં સમજવી. (૫૪–૧૪૧૦)
G
जा पहाई ठिई खल. उक्कोसा सा उ समयमन्महिआ । जहणेण सुक्काए, तित्तीस मुहुत्तममहिआ
Gl
या पद्मायाः स्थितिखलुत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन शुक्लायाः, ત્રિશમુદૂ ોધિાન કા અથ-એક સમયાધિક એ અંતમુહૂત્ત અધિક દશ
૨૪
Page #389
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
સાગરોપમની શુકલલેશ્યાની જઘન્ય સ્થિતિ લાંતકમાં સમજવી. એ મુહૂત્ત અધિક તેૌશ સાગરોપમની શુકલલેશ્યાની ઉત્કૃષ્ટ स्थिति अनुत्तरोमां समभवी. ( ५५ - १४११ )
किण्हा नीला काऊ, तिण्णिऽवि एसा उ अहमलेसाओ । आहिं विहिंsवि जीवो, दुग्गइं उववज्जइ ॥५६॥
तेऊ पहा सुक्का, तिणिऽवि एआ उ धम्मलेसाओ । आहिं तिहिंsवि जीवो, सुग्गह उवज्जइ
॥५७॥
३७०
कृष्णा नीला कापोतास्तिस्रोऽप्येताऽधमलेश्याः एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते तैजसो पद्मा शुक्लास्तिस्रोऽप्येता धर्मलेश्याः एताभिस्तिसृभिरपि जीवः, सुगतिमुपपद्यते
॥ युग्मम् ॥
1
॥५६॥
1
॥५७॥
॥ युग्मम् ॥
અકૃષ્ણ, નીલ અને કાપાત અધમ–અપ્રશસ્ત લેશ્યા કહેવાય છે. આ ત્રણ અપ્રશસ્ત વૈશ્યાથી જીવ નરક–તિય ચગતિ રૂપ દુ`તિને પામે છે. તેજો,પદ્મ અને શુકલલેશ્યા વિશુદ્ધતાના કારણે ધમ હેતુ હાઈ ધર્મ પ્રશસ્ત લેશ્યાઓ કહેવાય છે. આ ત્રણ પ્રશસ્ત વૈશ્યાથી જીવ નર-દેવગતિ રૂપ સુગતિને પામે છે, અર્થાત્ જે વૈશ્યામાં જીવ મૃત્યુ પામે છે, તે લેશ્યાવાળા સ્થાનામાં જીવ ઉત્પન્ન થાય છે. (૫૬+૫૭ ૧૪૧૨+૧૪૧૩) लेसाहिं सव्वाहिं, पढमे समयंमि परिणयाहिं तु न हु कस्सवि उववाओ, परे भवे होइ जीवस्स
1
॥५८॥
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
,
साहिं सव्वाहिं चरमे समयंमि परिणयाहि तु नहु कवि उवाओ, परे भवे होइ जीवस अंतमुत्तंमि गए, अंतमहुतंमि सेसए चैव साहिं परिणयाहिं, जीवा गच्छेति परलोगं
૩૯૧
1
ક
1
॥૬॥
।। ત્રિવિરોવમ્ ।।
"
||
लेश्याभिः सर्वाभिः प्रथमसमये परणताभिस्तु नैव कस्यापि उपपादः, परे भवे भवति जीवस्य लेश्याभिः सर्वाभिः, चश्मे समये परिणताभिस्तु नैव कस्याप्युपपादः, परे भने भवति जीवस्य अन्तर्मुहूत्ते गते, अन्तर्मुहूते शेषके चैव लेश्याभिः परिणताभिः, जीवाः गच्छन्ति परलोकम् ॥६०॥ ।। ગિમિવિરોવમ્ ॥ અથ-પહેલા સમયમાં પ્રતિપત્તિ (સ્વીકાર) કાલની અપેક્ષાએ જેવી રીતિએ પણિત-આત્મરૂપ૫ણાએ ઉત્પન્ન સ લેગ્યાએથી યુક્ત કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી, તેવી રીતિએ અત્ય સમયમાં પણ ઉત્પત્તિ થતી નથી. અર્થાત્ વેશ્યાપરિણામના પ્રથમ કે અતિમ સમયમાં કોઇ પણ જીવનું મરણ થતું નથી, પરંતુ અતં હૂંત્ત નુ આયુષ્ય જ્યારે ખાકી રહેલ હોય ત્યારે પરભવ લેશ્યાના પ-િ ણામ થાય છે અને તે લેશ્યાથી યુક્ત બનેલા જીવ પરલેાકમાં જાય છે. અહી વિશેષ એટલુ છે કે-તિયચ અને મનુષ્ય આગામી ભવલેશ્યાનુ' અતર્મુહૂત ગયા પછી પરલેકમાં જાય છે, જયારે દેવ અને નારકીએ સ્વભવલેશ્યાનું અંતર્મુહૂત્ત
♦
1
114011
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ બાકી રહેલ હોય ત્યારે પરલેકમાં જાય છે. (૫૮ થી ૬૦ -૧૪૧૪ થી ૧૪૧૬) तम्हा एयासि (ण) लेसाणं, अणुभावे (गे) विआणिआ।
प्पसत्था उपज्जित्ता, पसत्था उ अहिटिए (जासि) त्तिबेमि।। तस्मादेतासां लेश्यानामनुभावं विज्ञाय अप्रशस्तास्तु वर्जयित्वा, प्रशस्तास्तु अधितिष्ठेद् इति ब्रवीमि ॥६१॥
અર્થ જેથી આ દુર્ગતિ–સુગતિ હેતુ રૂપ અપ્રસ્તપ્રશસ્ત લેશ્યાઓના અનુભાવ-પરિણામને જાણુંને, અપ્રશસ્ત લેશ્યાઓને છેડી, મુનિ,ભાવપ્રતિપત્તિપૂર્વક પ્રશસ્તલેશ્યાઓને આશ્રય કરે ! એમ હે જંબૂ! હું કહું છું. (૬૧-૧૪૧)
ચિત્રીશમું શ્રી શ્યા-અધ્યયન સંપૂર્ણ.
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી અનગારા માર્ગે ગતિ-અધ્યયન-૩૫
सुणेह मेगग्गमणा, मग्गं बुद्धेहिं देसि । जमायरतो भिक्खू , दुक्खाणंतकरो भवे शृणुत मे एकाग्रमनसः, मार्ग बुद्धैर्देशितम् । यमाचरन्भिक्षुदु:खानामान्तकरो भवेत्
- શા અર્થ—જેને આરાધતાં સાધુ, સકલ કર્મના ક્ષય દ્વારા દુઃખને અંત કરનારે થાય છે. એવા શ્રી અરિહંત ભગવંત વગેરેએ કથિત મોક્ષમાર્ગને, હે શિષ્ય ! અનન્ય ચિત્તવાળા બની કહેનાર એવા મારી પાસેથી સાંભળો ! (૧-૧૪૧૮
गिहवास परिच्चज्ज, पव्वजं अम्सिए मुणी। इमे संगे विआणेज्जा, जेहिं सज्जति माणवा ॥२॥ गृहवासं परित्यज्य, प्रव्रज्यामाश्रितो मुनिः । इमान्संगान्विजानीयात् , यैः सज्यन्ते मानवाः ॥२॥
અર્થ–ઘરવાસને છેડી શ્રી ભાગવતી પ્રત્રજ્યાને પામેલ મુનિ, દરેક પ્રાણીને પ્રસિદ્ધ આ પ્રત્યક્ષ પુત્ર, સ્ત્રી વગેરે સંગને “આ ભવના હેતુઓ છે’-એમ વિશેષથી જાણે! અર્થાત જ્ઞાનનું વિરતિ રૂ૫ ફળ હોવાથી જાણીને તેઓને છોડી દે! કારણ કે-પુત્ર, સ્ત્રી આદિ સંગાથી માનો અને બીજા પ્રાણીઓ મમતાભાવને પામે છે અર્થાત્ ભવબંધનથી બંધાય છે. (૨– ૧૪૧૯)
Page #393
--------------------------------------------------------------------------
________________
३७४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ तहेव हिंसं अलिअं चोज्ज अब्बंभसेवणं । इच्छाकामं च लोभं च, संजो परिवज्जए ॥३॥ तथैव हिंसामलीकं, चौर्यमब्रह्मसेवनम् । इच्छाकामं च लोभं च, संयतः परिवर्जयेत् ॥३॥
અર્થ–તેવી જ રીતે હિંસાને, જૂઠને, ચેરીને અબ્રહ્મ સેવનને, ઈચ્છારૂપ કામ અર્થાત્ અપ્રાપ્ય વસ્તુની વાંછા રૂપ કામને અને પ્રાપ્તવસ્તુવિષયક આસક્તિ રૂપ લેભ-પરિગ્રહને भुनि छ। हे ! (3-१४२०)
मनोहर चित्तघर, मल्लधृवेण वासि । सकवार्ड पंडरुल्लोअं, मणसावि न पत्थए ॥४॥ इंदियाणि उ भिक्खुस्स, तारिसम्मि उवस्सए । दुक्काराई निवारेउं, कामराग विवइढणे सुसाणे सुन्नगारे वा, रुक्खमूले वा एगगो । पइरिक्के परकडे वा, वासं तत्थामिरोअर ॥६॥ फासुअंमि अणाबाहे, इत्थीहिं अभिदुए । तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ॥७॥ न सयं गिहाई कुविज्जा, नेव अन्नेहि कारवे ।। गिहकम्मसमारम्भे, भूआणं दिस्सए वहो ॥८॥ तसाणं थावराणं च, सुहुमाणं बायराण य । तम्हा गिहकम्मसमारम्भ, संजओ परिवज्जए ॥९॥
॥षभिःकुलकम् ॥
Page #394
--------------------------------------------------------------------------
________________
૭૫
શ્રી અનગરમાગગતિ-અધ્યયન-૩૫
मनोज्ञ चित्रगृहं. माल्यधूपेन वासितम् सकपाटं पाण्डुरोल्लोचं, मनसापि न प्रार्थयेत् ।४॥ इन्द्रियाणि तु भिक्षोः, तादृशे उपाश्रये दुःशकानि निवारयितुं, कामरागविवर्द्धने
વા श्मशाने शून्यागारे वा, वृक्षमूले वैककः । प्रतिरिक्ते परकृते वा, वासं तत्राभिरोचयेत् । ॥६॥ प्रासुके अनाबाधे, स्त्रीभिरनभिद्रुते तत्र सङ्कल्पयेद्वासं, भिक्षुः परमसंयतः न स्वयं गृहाणि कुर्वीत, नैवान्यैः कारयेत् । गृहकर्मसमारम्भे, भूतानां दृश्यते वधः ॥८॥ त्रसाणां स्थावराणां च, सूक्ष्माणां बादराणां च । तस्माद्गृहकर्मसमारम्भं संयतः परिवजयेत् ॥९॥
| | ઘમિસ્ટર | અર્થ-શ્વેત ચંદરવાથી યુક્ત, પુષ્પમાળા અને ધૂપથી સુવાસિત કમાડવાળા અને મને હર ચિત્રપ્રધાન ઘરની મુનિ ઈચ્છા ન કરે ! જ્યાં પિતાપિતાના વિષયેથી સાધુઓને ઈન્દ્રિયે નિવારવી દુઃશક્ય બને છે, તેવા કામરાગ પોષક ઉપશ્રયમાં મુનિ નિવાસ કરે નહિ, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં અથવા વૃક્ષના નીચે, રાગ વગેરે વગરને અથવા સાથીદાર વગરને એકલે, બીજાઓએ પોતાના માટે બનાવેલ અને સ્ત્રી આદિથી રહિત સ્થળમાં રહેવાની મુનિ રૂચિ કરે ! અચિત્ત બનેલા ભૂભાગવાળા, કેઈના પણ ઉપદ્રવ વગરના અને સ્ત્રી, નપુંસક આદિથી અદૂષિત પૂર્વોક્ત સ્થાનમાં, મેક્ષ માટે બનેલ સંયતપરમ સંયત સાધુ નિવાસ કરે ! પિતે ઘરે બનાવે નહિ, બીજાઓ પાસે તે બનાવરાવે નહિ, તેમજ તે બનાવનાર બીજાની
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૬ શ્રી ઉત્તરધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ અનુમોદના કરે નહિ, કારણ કે ઇંટ, માટી આદિ લાવવા રૂપ ગૃહકર્મના સમારંભમાં જન હિંસા દેખાય છે, જેથી સાધુ રાસ-સ્થાવર નાના-મોટા જીન હિંસાવાળા ગૃહકર્મ-સમા२सने छोड़ी है ! (४ थी ८, १४२१ थी १४२६)
तहेव भत्तपाणेमु, पयणपयावणेसु अ । पाणभूयदयट्टाए, न पए न पयायए ॥१०॥ जलधन्ननिस्सिआ पाणा, पुढविकट्टनिस्सिआ । हम्मति भत्तपाणेसु, तम्हा भिक्खु न पयायए ॥११॥ विसप्पे सव्वओ धारे, बहुपाणिविणासणे । नत्थि जोइसमे सत्थे, तम्हा जोईन दीवए ॥२२॥
॥ त्रिमिविशेषकम् ॥ तथैव भक्तपानेषु, पचनपाचनेषु च प्राणभूतदयार्थे, न पचेत् न पाचयेत्
॥१०॥ जलधान्यनिश्रिताः प्राणाः, पृथ्वीकाष्ठनिश्रिताः हम्यन्ते भक्तपानेषु, तस्मात् भिक्षुः न पाचयेत् ॥११॥ विसर्प सर्वतो धार, बहुप्राणिविनाशनम् नास्ति ज्योतिः समं शस्त्रं, तस्मात् ज्योतिः न दीपयेत् ॥१२॥
॥त्रिभिर्विशेषकम् ॥ અર્થ–પૂર્વની માફક જ આહાર–પાણી વિષયક પચન પાચનમાં જીવહિંસા દેખાય છે, માટે ત્ર-સ્થાવર જીવેની દયા ખાતર, ન પોતે આહાર-પાણ બનાવે-પકાવે ! કે ન બીજા પાસે બનાવરાવે–પકાવરાવે કે બનાવનાર પકાવનારની પ્રશંસા
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રી અનગારમા ગતિ-અધ્યયન-૩૫
३७७
हरे ! जी माहार-पाथी मनावतां पावतां जना माश्रये • હેલ પારા વગેરેની, ધાન્યના આશ્રયે રહેલ ઈયળ, કીડી આદિ જીવાની અને એ પ્રમાણે પૃથ્વી અને લાકડાંના આધારે રહેલ જીવાની હિં'સા થાય છે, માટે સાધુ બીજાની પાસે તે કાવરાવે નહિ, તે પાતે પકાવવાની વાત કયાં રહી? અનુમતિના નિષેધ તા . આર્વી જ ગયો. ઘેાડા હોવા છતાં બહુ વ્યાપક રૂપ વિસ` સ દિશાઓમાં રહેલ જીવાના ઉપઘાતક હાઇ સવ તા ધાર અને તેથી જ બહુ પ્રાણીવિનાશક અગ્નિ સમાન શસ્ત્ર બીજું કોઈ નથી. જો આમ છે, તેા અગ્નિને સળગાવે-પ્રગટાવે નહિ. (૧૦ થી ૧૨-૧૪૨૭ થી ૧૪૨૯)
हिरण जायरूवं च मणसावि न पत्थए समलेठुकंचणे भिक्खु, विरए कयविक्कए किणतो कहओ होइ, विकिणंतो अ वाणिओ कयविकमि वहतो, भिक्खू न हवइ तारिसो भिक्खिअन्वं न केअव्वं. भिक्खुणा भिक्खवत्तिणा । कविक्कओ महादोसो, भिक्खावित्ती सुहावहा समुआणं उंछमेसिज्जा, जहासुत्तमणिदिअं लाभालाभंमि संतुठे, पिंडवायं चरे मुणी अलोले न रसे गिद्धे, जिन्भादंते अमुच्छिए न रसाए भुंजिज्जा, जवणट्ठाए महामुणी
॥१५॥
॥ पंचभिःकुलकम् ॥
1
॥१३॥
1
॥१४॥
1
॥१६॥
I
॥१७॥
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજો ભાગ
हिरण्यं जातरूपं च, मनसापि न प्रार्थयेत् समलेष्टु काञ्चना भिक्षुरितः क्रयविक्रम क्रीणन्कायको भवति, विक्रीणानश्च वणिग् क्रयविक्रये वर्तमानो भिक्षुर्न भवति तादृशः भिक्षितव्यं न क्रेतव्यं, भिक्षणा भिक्षावृत्तिना । क्रयविक्रय महादोषं, भिक्षावृत्तिः सुखावहा ॥१५॥ समुदानमुञ्छमेषयेद्यथासूत्रमनिन्दितम् लाभालाभे सन्तुष्टः, पिण्डपातं चरेन्मुनिः _૨૬ાા अलोलो न रसे गृद्धो, दान्तजिह्वोऽमूञ्छितः । न रसाथ भुजीत, यापनार्थ महामुनिः Iળી
અર્થ-મમતાને અભાવ હેઈસનું–ફામાં સમાનતાવાળ તથા ખરીદી અને વેચાણ વગરને મુનિ, સ્વર્ણ-ચાંદીસમસ્તધનધાન્ય વગેરેને મનથી પણ ઈએ નહિ. પારકી ચીજને મૂલ્ય આપી ગ્રહણ કરનાર–ખરીદનાર તથાવિધ ઈતર લેક સરખે મુનિ થાય છે. પિતાની ચીજ મૂલ્ય લઈ બીજાને આપનારે વાણી-વેપારી થાય છે. આમ વેપાર કરતે મુનિ વાણી બને છે. એથી જ કય-વિયમાં પ્રવૃત્તિ કરતે,શાસ્ત્ર કથિત જે સાધુ હોય છે તે મુનિ થત–બનતું નથી. સાધુએ ખરીદી અને વેચાણને બંધ નહિ કરે, પરંતુ તથાવિધ વસ્તુની ભિક્ષાવૃત્તિથી યાચના કરવી; કારણ કે-ક્રય વિકય મહા દેષ રૂષ છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખકર છે. ભિક્ષાને ઉછની ઉંછ (ધાન્યના દાણા એકઠા કરવા રૂ૫) અર્થાત્ બીજા બીજા ઘરમાંથી ડું એકઠું કરવા રૂપ ઉંછની ઢબે
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી અનગારમાગ ગતિ-અધ્યયન-૩૫
૩
અને આગમા` રૂપ સૂત્રના અનુસારે અનિ’ક્રિત (જાતિ વગેરે નિંદિત જન સંખ ́ધી જે ન હેાય તે) ઇચ્છે-ગવેષણા કરે. લાભાલાભમાં સંતુષ્ટ અનેલા મુનિ આહાર-પાણી-ગાચરી કરે. સરસ અન્ન પ્રાપ્ત થતાં લંપટતા વગરના મની, મધુર વગેરે રસ અપ્રાપ્ત થતાં ઇચ્છા વગરના બની અને જિન્દ્રિયના દમનવાળા એથી જ અસૂચ્છિત બની (સનિધિ નહિં કરવા દ્વારા અથવા ભોજનકાળમાં આસક્તિના અભાવવાળા ખની) સયમના નિર્વાહ માટે મહા મુનિ લેાજન કરે, પરન્તુ ધાતુઓની વૃદ્ધિ માટે ભેજન ન કરે ! (૧૩ થી ૧૭–૧૪૩૦ થી ૧૪૩૪) अच्चणं रयणं चेव, वंदणं पूअणं तहा
1
u?
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ અર્થજે પ્રકારે શુકલધ્યાન થાય, તે પ્રકારે ધ્યાન ધરે નિયાણું વગરને, પરિગ્રહશુન્ય અને શરીરના સંસ્કાર વગરને બની, અપ્રતિબદ્ધ વિહારીપણે માવજછવ પર્યત વિચરે ! (૧૯-૧૫૩૬) निज्जूहिऊण आहार, कालधम्मे उबटिए । जहि (चइ) ऊण माणुसं बोंदि, पहू दुक्खे विमुच्चई ॥२०॥
परित्यज्याहारं, कालधर्मे उपस्थिते त्यक्त्वा मानुषीं बोन्दि, प्रभुदु खैर्विमुच्यते ॥२० ।
અર્થ-આયુષ્યના ક્ષય રૂ૫ કાલધર્મ ઉપસ્થિત થયે છત, સંલેખનાદિ કમથી આહારને ત્યાગ કરી, મનુષ્ય સંબંધી શરીરને છેડી અને વીર્યંતરાય કર્મક્ષયથી સામર્થ્ય વાળ-પ્રભુ બને, શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત બને છે. (૨૦-૧૪૩૭) निम्ममो निरहंकारो. वीअरागो अणासवो । संपत्तो केवलं नाणं, सासयं परिणिव्वुए त्ति बेमि ॥२१॥
निर्ममो निरहङ्कारः, वीतरागोऽनाश्रवः सम्प्राप्तः केवलं ज्ञानं, शाश्वतं परिनिवृतः इति ब्रवीमि ॥२१॥
અર્થ-નિર્મમ, નિરહંકારી, વીતરાગ, કર્માશ્રવવગરને, કેવલ–શાશ્વત જ્ઞાનને પામેલે અને અસ્વસ્થતાના હેતુભૂત કર્મને અભાવ થવાથી સર્વથા સ્વસ્થીભૂત-પરિનિર્વાણપદને પામેલે બને છે. આ પ્રમાણે હે જંબૂ ! કહું છું. (૨૧-૧૪૩૮) પાંત્રીશમું શ્રી અનગારમાર્ગગતિ અધ્યયન સંપૂર્ણ
Page #400
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી જીવાજીવવિભક્તિ—અધ્યયન–૩૬
॥१॥
जीवाजीवविभत्ति, सुणेह मे एगमणा इओ जं जाणिउण भिक्खू, सम्मं जयइ संजमें जीवाजीवविभक्ति, शृणुत मे एकमनसः इतः यां ज्ञात्वा भिक्षुः सम्यग् यतते संयमे અજીવાજીવ વિકિતને પ્રરૂપણા દ્વારા જ જાણીને જે સાધુ સારી રીતે સયમમાં પ્રયત્ન કરે છે, તે અધ્યયનને કહેનાર એવા મારી પાસેથી એકમનવાળા બની તમે સાંભળા (१-१४३८)
जीवा चेव अजीवा य, एस लोए विआहिए अजीवदेसे आगासे, अलोए से विभाहिए दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा . परूवणा तेसि भवे, जीवाणं अजीवाण य
जीवाश्चवा जीवाश्चष लेको व्याख्यातः अजीवदेशं आकाशमलोकः स
|
व्याख्यातः
भावतस्तथा
द्रव्यतः क्षेत्रतश्चैव, कालतः प्ररूपणा तेषां भवेज्जीवानामजीवानां च
1
॥१॥
I
1
॥२॥
1
॥३॥
युग्मम् ॥
1
॥२॥
1
॥३॥
॥ युग्मम् ॥
Page #401
--------------------------------------------------------------------------
________________
9
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ. અથ-જીવા અને અજીવા તેમજ આ સ` પ્રસિદ્ધ àક શ્રી અરિહ તદેવાએ કહેલ છે. અજીવ દેશ રૂપ આકાશ ते प्रेम है-ते धर्मास्मियाहि रहित छे. अहीं જીવાજીવના વિભાગ પ્રરૂપણાદ્વારથી જ થાય, માટે પ્રરૂપણાને કહે છે. દ્રવ્યની અપેક્ષાએ આ દ્રવ્ય આટલા ભેદવાળુ છે.’ ક્ષેત્રની અપેક્ષાએ ’આ દ્રવ્ય આટલા ક્ષેત્રમાં છે,' કાલની અપેક્ષાએ ‘આ દ્રવ્ય આટલા કાળની સ્થિતિવાળુ છે' અને ભાવની અપેક્ષાએ આ દ્રવ્યના આ પાંચે છે.’ આ પ્રમાણે દ્રવ્યાદિ ચાર ભેદથી તે જીવાજીવાની પ્રરૂપણા થાય છે. (२+३-१४४०+१४४१ )
૩૮૨
रूविणो चेवsaat अ, अजीवा दुविहा भवे अरूवी दसहा वृत्ता, रूविणोऽवि चउत्रिहा धम्मस्थिकार तसे, तप्पए से अ आहिए
धम्मे तस्स देसे अ तप से म आहिए आगासे तस्स देसे अ, तप्पर से अ आहिए अद्धासमये चेब, अरूवी दसहा भवे
I
11811
1
11411
1
॥६॥
॥ त्रिभिः विशेषकम् ॥
रूपणच वारूपिणश्च, अजीवा द्विविधा भवेयुः अरूपिणो दशधा उक्ताः, रूपिणोऽपि चतुर्विधाः ॥४॥ धर्मास्तिकायस्तद्देशस्तत्प्रदेशश्चाख्यातः
I
अधर्मस्तस्य देशश्च तत्प्रदेशश्चाख्यातः आकाशस्तस्य देशश्च तत्प्रदेशश्चाख्यातः अद्धासमयश्चैवाऽरूपी दशधा भवेयुः
11311
1
। ६ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવિભકિત-અધ્યયન-૩૬
૩૮૩
અર્થ-રૂપી અને અરૂપીના ભેદથી અજીવે એ પ્રકારે થાય છે. અરૂપી અજીયો દશ પ્રકારના છે અને રૂ] અજીવો ચાર પ્રકારના છે. તેમાં અરૂપીએના દશ પ્રકારને કહે છે. (૧) સ્ત્ર-સ્ત્રભાવથી ગતિમાં પરિણત જીવ પુદ્ગલાને ગતિના ઉપકારક દ્રવ્ય ધર્માસ્તિકાય.’(પ્રદેશસમૂહ રૂપ) (૨) તેને ત્રીજો ભાગ–ચાથા ભાગ વગેરે દેશ. (૩) તેના નિવિભાગ ભાગ રૂપ પ્રદેશ. (૪) સ્થિતિપરિણત જીવ પુદ્ગલાની સ્થિતિમાં ઉપકારક દ્રવ્ય અધર્માસ્તિકાય.' (૫) તેના દેશ. (૬) તેના પ્રદેશ. (૭) પદાર્થને અવકાશદાનમાં ઉપકારક દ્રવ્ય આકાશાસ્તિકાય' ( પ્રદેશસમૂહ-ધ રૂપ ) (૮) તેના દેશ. (૯) તેના પ્રદેશ. (૧૦) અદ્ધા એટલે કાળ, તે રૂપ સમય ‘અદ્ધા સમય', મા નિવિભાગ રૂપ હાઈ અદ્ધા સમયને દેશ અને પ્રદેશના સંભવ નથી. જે આવલિકા-મુહૂત્ત વગેરે કાલભેદ્દા વ્યવહારથી કહેવાય છે, તેની અહીં વિવક્ષા કરેલ નથી. (૪ થી ૬-૧૪૪૪૨ થી ૧૪૪૪)
,
धम्माम्मे अ दोवेए, लोगमेत्ताविआहिथा लोआलोए अ आगासे, समय समय खेत्तिए धर्माधर्मे च द्वौ एतौ लोकमात्रौ व्याख्यातौ लोकालोके चाकाशं समयः समयक्षेत्रिकः અ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય- એ દ્રવ્યે સમસ્ત લેાક માત્ર વ્યાપક છે. આકાશાસ્તિકાય દ્રવ્ય લેાકાલોક વ્યાપક છે-સગત છે. અદ્ધા સમય અહીં ક્રીંપ અને એ સમુદ્ર રૂપ સમયક્ષેત્ર રૂપ વિષયવાળા ‘સમયક્ષેત્રિક' કહેવાય
—
1
શાળા
1
11011
Page #403
--------------------------------------------------------------------------
________________
३८४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ીજો ભાગ
છે. કેમકે સમયક્ષેત્ર પછી અદ્ધા સમયના અભાવ છે.
(७-१४४५)
धमाधम्मागासा, तिण्णिऽवि एए अणाइआ अपज्जवसिया चैव सव्वद्धं तु विआहिआ
?
समवि संत पप्प, एवमेव विआहिए आएसं पप्य साइए, सपज्जवसिएवि अ
1
॥ ८॥
1
॥९॥
॥ युग्मम् ॥
,
9
धर्माधर्माकाशानि त्रोण्यप्येतान्यनादिकानि 1 अपर्यवसितानि चैव सर्वाद्धां तु व्याख्यातानि ॥८॥ समयोऽपि सन्ततिं प्राप्यैवमेव व्याख्यातः आदेशं प्राप्य सादिकः सपर्यवसितोऽपि च
1
स्कन्धाश्च स्कन्धदेशाश्च तत्प्रदेशास्तथैव च परमाणवच बोद्धव्याः, रूपिणश्च चतुर्विधाः
॥९॥
॥ युग्मम् ॥
અથ-ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણ દ્રવ્યે અનાદિ-અનંત છે, તેમજ સર્વદા સ્વ-સ્વરૂપના ત્યાગના અભાવ હાવાથી નિત્ય છે. સમય પણુ, બીજા બીજા સમયેાત્પત્તિ પ્રવાહ રૂપ સંતતિની અપેક્ષાએ અનાદિઅનત રૂપ પ્રકારવાળા છે, પરન્તુ નિયત વ્યક્તિ રૂપ ઘડી વગેરે વિશેષની અપેક્ષાએ साहिसान्त पशु (८+८-१४४६ - १४४७)
છે
1
खंधा य खंदेसा य, तप्परसा तहेव य परमाणुणो अ बोधव्त्रा, रूविणो य चउन्विहा ॥ १०॥
1
112011
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૩૮૫
અર્થ-પુદ્ગલેના ઉપચય અને અપચય રૂપ ધ જણાવે છે. (૧) સ્તંભ વગેરે, (૨) સ્તંભ વગેરેના ખીો વગેરે ભાગ રૂપ સ્કંધ દેશે, (૩) તે સ્કંધાના સ્ત’ભાદિ સંબધી નિર’શ અંશ રૂપ પ્રદેશા-સ્ક ંધપ્રદેશે, અને (૪) નિર ́શ દ્રવ્ય રૂપ પરમાણુઓ, આમ રૂપી અજીવા ચાર પ્રકારના છે. અહીં દેશ-પ્રદેશોના સ્પર્ધામાં જ અન્તર્ભાવ હેાવાથી, સ્કંધ અને પરમાણુઓ-એમ એ જ ભેદૅ સ ક્ષેપથી જાણુવા. (૧૦-૧૪૪૮) एगत्तेण पुढत्तेणं, खंधाय परमाणुणो
लोएगदेसे लोए अ, इत्तो काळविभागं तु एकत्वेन पृथक्त्वेन स्कन्धाश्च परमाणवः लोकैकदेशे लोके च भक्तव्या ते तु क्षेत्रतः ॥ इतः कालविभागं तु तेषां वक्ष्ये चतुर्विधम् ॥ ११ ॥ અર્થ-છૂટા છૂટા રહેતા એ પરમાણુઓના મળવાથી દ્વિપ્રદેશિક, ત્રણ-ચાર-સ ́ખ્યાત-અસ ખ્યાત-અનંત અને અનંતાનંત પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશિક, ચતુઃપ્રદેશિક સખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંત પ્રદેશિક અને અનંતાનંત પ્રદેશિક સ્કંધ રૂપ સમાન પરિણતિ સ્વરૂપ એકત્વથી ખીજા પરમાણુ એની સાથે અસ'ઘાત રૂપ પૃથક્ ́થી-ભેદથી, પરમાણુ એ કહેવાય છે. મેટા સ્ક્રધાના તૂટવા રૂપ પૃથક્ ́થી નાના નાના સ્કંધા ભેદજન્ય’ કહેવાય છે. પરમાણુએ આકાશના એક પ્રદેશમાં જ રહે છે. ધ વિચિત્ર પરિમાણુવાળા હાઈ, બહુતર પ્રદેશાથી ઉપચિત ઢાવા છતાં, કેટલાક
૨૬
भइअच्वा ते उ खेत्तओ ॥ तेसिं वोच्छं चउन्विहं ॥ ११ ॥
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ સ્કંધ આકાશના એક પ્રદેશમાં રહે છે, કેટલાક સ્કંધે સંખ્યાતા પ્રદેશમાં જ રહે છે, યાવત્ કઈ સ્કંધ સકલ લેકમાં પણ તથાવિધ અચિત્ત મહા સ્કંધની (આ સ્કંધ સૌથી મોટામાં મેટી અવગાહનાવાળે થાય છે, કેમ કે તે સમગ્ર કાકાશને વ્યાપીને એક સમય રહે છે, આમ છતાં પણ તે અચાક્ષુષ છે. આ લેકપ્રમાણ થનાર અચિત્ત મહારકંધ આઠ સમયની સ્થિતિવાળે છે. અર્થાત પુદ્ગલેન સવાભાવિક પરિણામથી, નહિ કે જીવના પ્રયોગ વડે ઉત્પન્ન થતે અચિત્ત મહાકુંધને સમૃદુઘાત કેવલિસમુદ્દઘાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે.) માફક રહે છે, માટે તે ભજનીય કહેવાય છે. (૧૧૧૪૪૯).
संतई पप्प तेऽणाई, अपज्जवसिआविग ठिई पडुच्च साईआ, सपज्नव सिआवि अ ॥१२॥ असंखकालमुक्कोसं, एगं सम्यं जहन्नयं अजीवाण य रूविणे, ठिई एसा विाहिआ ॥१३॥ अणंतकालमुक्कोसं, एगं समयं जहन्नयं अजीवाण य रूविणं, अंतरे विआहि
| | ત્રિમિરિશેષ ! सन्तति प्राप्य तेऽनादयोऽपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१२॥ असंख्यकालमुत्कृष्टमेकं समयं जघन्यकम् अजीवानां च रूपिणां, स्थित्येषा व्याख्याता ॥१३॥ .
Page #406
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૩૮૭
अनंतकालमुत्कृष्ट मेकं समयं जघन्यकम् अजीवानां च रूपिणां, अन्तरमेतद्वयाख्यातम् ॥१४॥
| ત્રિવિરોષ | અથ–અન્ય અન્ય ઉત્પત્તિ રૂપ સંતતિની અપેક્ષાએ રક છે અને પરમાણુઓ અનાદિ અનંત છે, કારણ કે-પ્રવાહની અપેક્ષાએ સ્કંધ-પરમાણુ રહિત જગતુ કદાપિ હતું નહિ, છે નહિ કે હશે નહિ. વળી પ્રતિનિયત ક્ષેત્રમાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ કંધે અને પરમાણુઓ સાદિસાત છે, કારણ કે–કલાન્તરે સ્કંધો અને પરમાણુઓ નવા નવા ક્ષેત્રમાં જાય છે અજીવ રૂપી પદાર્થોની એક ક્ષેત્રમાં રહેવા રૂપસ્થિતિ અસંખ્યાતકાળ સુધીની ઉત્કૃષ્ટ છે, જ્યારે જઘન્ય સ્થિતિ એક સમયની છે તે કંધે કે પરમાણુઓ ઉત્કૃષ્ટથી અપંખ્યાત કાળ બાદ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં અવશ્ય જાય છે. વિવક્ષિત ક્ષેત્રથી ખસી ગયેલ ર્ક છે કે પરમાણુઓને, ફરીથી તે ક્ષેત્રની પ્રાપ્તિના વ્યવધાન રૂપ આંતરું-અંતર ઉત્કૃષ્ટથી અનંતકાળનું છે અને જઘન્યથી એક સમયનું જાણવું. (૧૨ થી ૧૪-૧૪૫૦ થી ૧૪૫ર )
वण्णओ गंधओ चेव, रसओ फासओ तहा । संाणी अ विष्णेओ. परिणामो नेसिं पंचहा ॥१५॥ वण्णओ परिणया जे उ, पंचहा ते पकित्तिा । किण्हा नोला य लोहिआ हालिद्दा सुक्किरा तहा ॥१६॥ गंध श्रो परिणया जे उ, दुबिहा ते विभाहिआ। मुकेमगंधपरिणामा, दुब्मिगंधा तहेष य ॥१७॥
Page #407
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
॥१८॥
रसओ परिणया जे उ, पंचहा ते पकित्तिया तित्तकडु अकसाया, अंबिला महुरा तहा फासओ परिणआ जे उ, अट्टहा ते पकित्तिया । कक्खडा मउआ चेव, गरुआ - लहुआ तहा || १९॥ सीआ उन्हाय, निद्धा य, तहा लुक्खा य आहिआ । इंति फासपरिणया, एए पुग्गला समुदाया 112011 संठाणपरिणया जे उ, पंवहा ते पकित्तिया । परिमंडला य वट्टा, तसा चउर समायया
॥२१॥
॥ सप्तभिःकुलकम् ॥
1
॥१५॥
वर्णतो गन्धतश्चैव, रसतः स्पर्शतस्तथा संस्थानतश्च विज्ञेयः, परिणामस्तेषां पञ्चधा वर्णतः परिणता ये तु पञ्चधा ते प्रकीर्तिताः । कृष्णाः नीलाश्च लोहिता, हालिद्राश्शुक्लास्तथा ॥ १६ ॥ गन्धतः परिणता ये तु द्विविधा स्ते व्याख्याता । सुरभिगन्धपरिणामा, दुरभिगन्धास्तथैव च रखतः परिणता ये तु पञ्चधा ते प्रकीर्तिताः
॥१७॥
I
तिक्ताः कटुकाः कषाया, अम्लाः मधुरास्तथा ||१८|| स्पर्शतः परिणता ये त्वष्टधा ते प्रकीर्तिताः
1
कर्कशाः
मृवश्चैत्र,
लघवस्तथा
॥१९॥
"
गुरवो शीता उष्णश्च स्निग्धाश्च तथा रूक्षाश्वाख्याताः 1 इति स्पर्शपरिणता, एते पुद्गलाः समुदाहृताः ॥२०॥ संस्थानपरिणताः ये तु, पञ्चधा ते प्रकीर्तिताः । परिमण्डलाञ्च वृत्तः स्त्र्यस्राश्चतुरस्राऽऽयताः
॥२१॥
॥ सप्तभिः कुलकम् ॥
३८८
Page #408
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬. ' ૩૮૯
અથ–પરમાણુઓને અને સ્કને વર્ણ-ગંધ-રસસ્પર્શ તથા સંસ્થાનથી પરિમાણું (સ્વરૂપાવસ્થિત કંધાદિના જ વર્ણદિને અન્યથા ભાવ-બીજા બીજા વર્ણાદિ રૂપે પરિણમવું તે.) પાંચ પ્રકાર છે.
વર્ણથી પરિણમેલા જે કંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલા છે. કાજલ વગેરેની માફક કાળા, ગળીના જેવા ભૂરા-નીલા, હિંગલકની જેમ લાલ, હલદરની માફક પીળા અને શંખની જેમ વેળા-એમ વર્ણની અપેક્ષાએ અંધાદિ પાંચ વર્ણવાળા છે.
ગંધથી પરિણમેલા જે સ્કંધાદિ છે, તે બે પ્રકારના કહેલ છે. સુરભિ ગંધના પરિણામવાળા ચંદન વગેરેની જેમ સુગંધીદાર અને લસણ આદિની જેમ દુરભિ ગંધના પરિણામવાળાદુર્ગધી સ્કંધાદિ છે.
રસથી પરિણમેલા જે કંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે. લીંબડા વગેરેની માફક કડવા, સુંઠ આદિની માફક તીખા, કાચા કઠાની માફક તુરા, આમલીની માફક ખાટા અને સાકરની માફક મીઠા. આમ સ્કંધાદિ પાંચ રસવાળા હોય છે.
સ્પર્શથી પરિણમેલા જે અંધાદિ છે, તે આઠ પ્રકારના કહેલ છે. પત્થર વગેરેની માફક કઠિન, માખણ આદિની માફક કમલ, વજની માફક ભારે, આકડાના રૂની માફક હલકા, પાણી વગેરેની માફક ઠડા, અગ્નિ આદિની માફક ગરમ, ઘી આદિની માફક ચીકણું અને રાખ વગેરેની માફક લુખા કં. ધાદિ છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથે-ત્રીજો ભાગ
સંસ્થાન–આકારોથી પરિણમેલા જે ધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) પશ્વિમ`ડલ-જેસ્ક ધાદિ કેવળ બહારના ભાગમાં મંડલની પેઠે રહેલા હાય, પરન્તુ વચ્ચે ચૂડી-લય (કંકણુ)ની માફક પાલાણુ હાય તે.(ર) વૃત્ત-જે ધાદિ મડલની પેઠે રહેલા હાય, પણ વચલા ભાગ ઝલ્લરી કે કુ ંભારના ચાકની જેમ ભરેલા હાય-ગોળાકારે ઢાય તે. (૩)ત્રિકાણુ-જે સ્ક ધાદિ શીંગાડાની જેમ ત્રણ ખુણીયાવાળા હાય તે. (૪)વય પટ્ટ( વિરાટ દ્વેશમાં ઉત્પન્ન થયેલ હીરા ) જે સ્કંધાદિકુ ભિકા વગેરેની માફક ચતુરસ્ર-ચતુ કાણુ-ચઉ પૂણીયાવાળા હ ય તે (૫) આયત–જે ધા િદંડ આદિની જેમ દીઘ (લાંબા) હાય તે. (૧૫ થી ૨૧-૧૪૫૩ થી ૧૪૫૯)
૩૯૦
1
वण्णओ जे भवे हे, भइए से उगंधओ रसओ फासओ चेव, भइए संठाणओवि अ ॥२२॥ वर्णतो यो भवेत्कृष्णो, भाज्यः स तु गन्धतः । रसतरस्पर्शतचैव, भाज्यः संस्थानतोऽपि च । २२॥ અ-વની અપેક્ષાએ જે ક ધાદિ કૃષ્ણે શ્યામ (વણું ને!) છે, તે ગંધ-રસ-૫-સંસ્થાની ગમે તે ગધવાળા-રસવાળા–સ્પશ વાળા–સ સ્થાનવાળા હાય છે. અર્થાત્ ગ ધાદિમાં વિકલ્પ છે, નિયમ નથી. (૨૨-૧૪૨૦)
.
वण्णओ जे भवे नीले, भइए से उ· गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ ||२३|| वण्णओ लोहिए जे उ, भइए से उगंधओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ ||२४||
Page #410
--------------------------------------------------------------------------
________________
श्री भावविभक्ति-अध्ययन-अ
वण्णओ पीअर जे उ, भइए से उ गंधओ रसओ फासो चेव, भइए संठाणओवि अ ॥२५॥ वण्णओ सुक्किले जे उ, भइए से उ गंधओ । रसओ फासओ चैव, भइए संठाणओवि अ ॥ २६ ॥ गंधओ जे भवे सुब्भी, भइए से उवण्णओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ ॥२७॥
૩૯૧
गंधभो जे भवे दुब्मी, भइए से उवण्णओ । रसओ फासओ चैव, भइए संठाणओवि अ ||२८|| रसओ तित्तए जे उ, भइए से उ वण्णओ । गंधओ फासओ चेत्र, भइए संठाणओवि अ ॥ २९ ॥ रसओ कडुए जे उ, भइए से उ वण्णओ गंधओ फासओ चेव, भइए संठाणओवि अ ॥ ३० ॥ रसओ कसाए जे उ, भइए से उ वण्णओ । गंधओ फासओ चेव, भइए संठाणओवि अ ॥ ३१ ॥ रसओ अंबिले जे उ, भइए से उ वण्णओ । jar फासओ चेव, भइए संठाणओवि अ ॥ ३२ ॥ रसओ महुरे जे उ, भइए से उ वण्णओ गंधओ फासओ चेव, भइए संठाणओवि अ ॥३३॥ फासओ कक्खडे जे उ भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए संठाणओवि अ । ३४||
I
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ फासओ मउए जे उ. भइए से उ वण्णओ । गंधी रसओ चेव, भइए संठाणओवि अ॥३५॥ फासओ गरुए जे उ, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइर संठाणओवि अ ॥३६॥ फासओ लहुए जे उ भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए संठाणओघि अ ॥३७॥ फासओ सीअए जे उ, भइए से उ वण्णओ । गंधओ रसो चेव, भइए संठाणओवि अ ॥३८॥ फासओ उण्हए जे उ, भइए से उ वण्णो । गंधओ रसओ चेव, भइए संठाणओवि अ ॥३९॥ फासओ निद्धए जे उ, भइए से उ वण्णओ। गंधो रसओ चेत, भइए संठाणओवि अ ॥४०॥ फासओ लुक्खए जे उ, भइए से उ वण्णओ । गंधओ रसो चेव, भइए संठाणोवि अ॥४१॥ परिमंडलसंठाणे, भइए से उ वण्णओ गंधओ रसओ चेव, भइए फासओवि अ ॥४२॥ संठाणओ भवे वट्टे, भइए से उ क्ण्णओ । गंधो रसओ चेव, भइए फासओवि अ ॥४३॥ संठाणओ भवे तसे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओवि अ ॥४४॥
Page #412
--------------------------------------------------------------------------
________________
॥४५॥
श्री पाविसति-मययन-38
૩૯૩ संठाणओ अचउरंसे, भइए से उ वण्णओ गंधभो रसओ चेव, भइए फासोवि अ जे आययसंठाणे, भइए से 3 वण्णओ गंधओ रसओ चेव, भइए फासओवि अ ॥४६॥
॥ चतुर्विशतिभिः कुलकम् ।। वर्णतो यो भवेन्नीलो, भाज्यः स तु गन्धतः रसतः स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥२३॥ वर्णतो लाहितो यस्तु, भाज्यः स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥२४॥ वर्णतो यो भवेत्पीतो, भाज्य: स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥२५॥ वर्णतो यो भवेत्शुक्लो, भाज्यः स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥२६॥ गन्धतो यो भवेत्सुरभि ज्यः स तु वर्णतः रसतः स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥२७॥ गन्धतो यो भवेद्दुरभिः, भाज्यः स तु वर्णतः । रसतः स्पर्शतश्चव, भाज्यः संस्थानतोऽपि च ॥२८॥ रसतस्तिक्तो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥२९॥ रसतः कटुको यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३०॥ रसतः कषायो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः स्पर्शतश्चैत्र, भाज्यः संस्थानतोऽपि च ॥३१॥ रसतः अम्लो यस्तु, भाज्यः स तु वर्णतः । । गन्धतः स्पर्शतश्चव, भाज्यः संस्थानतोऽपि च ॥३२॥
Page #413
--------------------------------------------------------------------------
________________
3८४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ रसतः मधुरो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धत. स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽप च ॥३३॥ स्पर्शतः कर्कशो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३४॥ स्पर्शतः मृदुको यस्तु, भाज्यः स तु वर्णतः गन्धतः रसतश्चैव, भज्यः संस्थानतोऽपि च ॥३५॥ स्पर्शतः गुरुको यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतव, भाज्यः संस्थानतोऽपि च ॥३६॥ स्पर्शतः रघुको यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चव, भाज्यः संस्थानतोऽपि च ॥३७॥ स्पर्शतः शीतो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३८॥ स्पर्शतः उष्णो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतम्व, भाज्यः संस्थानतोऽपि च ॥३९॥ स्पर्शतः स्निग्धो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥४०॥ स्पर्शतः रूक्षो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसाश्चैव. भाज्यः संस्थानतोऽपि च ॥४१॥ परिमण्डलसंस्थानो, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैत्र, भाज्यः स्पर्शतोऽपि च ॥४२॥ संस्थानतो भवेद्वत्तो, भाज्यः स तु वर्णतः । गन्धतः रसयश्चैत्र, भाज्यः स्पर्शतोऽपि च ॥४॥ संस्थानतो भवेत् उपस्रो, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः स्पर्शतोऽपि च ॥४४॥ संस्थानतश्च चतुरस्रः, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः स्पर्शतोऽपि च ॥४५॥
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
ये आयतसंस्थानो, भाज्यः स तु वर्णतः गन्धतः रजतश्चैव भाज्यः स्पर्शतोऽपि च
.
૩૯૫
1
: ૧૪૬શા
।। ચતુર્વિ તિમિઃગુરુમ્
અથ-વષ્ણુ ની અપેક્ષાએ જે ધાદિ નૌલ-ભૂરે છે, તે ગ'ધ-રસ-સ્પર્શ'–સસ્થાનથી ભાજય અર્થાત્ ગ ધાદિમાં વિકલ્પ છે. નિયમ નથી.
ગમે તે વની અપેક્ષાએ ધાદિ લાલ-પીળેાશ્વેત છે. તે ગમે તે ગંધ-રસ-સ્પર્શ-સસ્થાનવાળા હોય છે. ગમે તે ગધી અપેક્ષાએ ધાદિ સુગંધી કે દુ` ધી છે, તે ગમે તે વણુ–રસ-પશ–સ ંસ્થાનવાળા હાય છેગમે તે રસની અપેક્ષાએ જે ધાદિ તીખેા કડવા તુરા—ખાટા-મીઠા હાય, તે ગમે તે વણુ–ગધ-૫-સ’સ્થાનવાળા હાય છે.
ગમે તે સ્પશનો અપેક્ષાએ જે સ્ક ંધાદિ કઠિન-કામળ— ભારે-હલકા-ઠંડા-ગરમ-ચીકણા-લૂખા હોય, તે ગમે તે વધુ – ગધ-રસ–સસ્થાનવાળા હાય છે.
ગમે તે સંસ્થાનની અપેક્ષા જે ધાદ્ધિ પરિમ’ડલવૃત્ત-ત્રિકે ણ-ચતુણુ કે આયત સ ંસ્થાનવાળા છે, તે ગમે તે કોઈ એક વણુ–ગ ધ-રસ-સ્પા વાળા હોય છે. (૨૩ થી ૪૬ ૧૪૬૧-૧૪૮૪
एसा अजीवपविभत्ती, समासेण विआहिआ एसो जीवविभत्तीं, वुच्छामि अणुपुत्रसो
1
||૪|
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
S
एषाऽजीवप्रविभक्तिः, समासेन व्याख्याता एषः जीवविभक्ति, वक्ष्याम्यानुपूर्व्या
118811
અ -આ અજીવવિભક્તિને સક્ષેપી કહેલ છે. હવે विलतिने मसर हु डीश (४७ - १४८५) संसारत्था य सिद्धा य, दुविहा जीवा विआहिआ । सिद्धाऽणेगविहा वृत्ता, तं मे कित्तयओ सुण ॥४८॥
संसारस्थाश्च सिद्धाश्च द्विविधा जीवा व्याख्याताः । सिद्धाः अनेकधा उक्ताः, तान्मे कीर्त्तयतः शृणु ॥४८॥
અથ-જીવા સંસારી અને સિદ્ધ-એમ એ પ્રકારના કહેલ છે. તેમાં અલ્પ વક્તવ્યતા હૈાવાથી શરૂઆતમાં સિદ્ધોને કહે છે. ‘સિદ્ધો અનેક પ્રકારના કહેલ છે.' તે સિદ્ધોના પ્રકારોને अनार भारी पाथी हे शिष्य ! तु सांभण ! (४८- १४८६)
॥४९॥
इत्थी पुरिस सिद्धा य, तहेव य नपुं सगा । सलिंगे अन्नलिंगे अ, गिहिलिंगे तहेव य स्त्रीपुरुषसिद्धाश्च तथैव च नपुंसकाः स्वलिङ्गेऽन्यलिङ्गे च गृहिलिङ्ग तथैव च ॥४९॥
1
અથ-પૂર્વ ભાવની અપેક્ષાએ સ્રીસિદ્ધો, પુરૂષસિદ્ધો, નપુંસકસિદ્ધો, સાધુવેષમાં-સ્વલિંગસિદ્ધો, શાકયાદિ વેષ રૂપ અન્યલિંગસિદ્ધો અને ગૃહસ્થવેષ રૂપ ગૃહલિ ગસિદ્ધો, તેમજ जीन या लेहो सिद्धोना सभन्नवा. (४८ - १४८७)
I
उकोसोगाहणार अ, जहन्नमज्झिमाइ अ उड्ढे अहे अतिरिअं च समुद्दमि जळंमि अ ॥५०॥
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
369
उत्कृष्टावगाहनायां च, जघन्यमध्यमायां च । उर्ध्वमधश्च तिर्यक् च, समुद्रे जले च ॥५०॥
અથ–પાંચશે ધનુષ્યમાનવાની ઉત્કૃષ્ટ અવગાહનામાં અને. બે હાથના માનવાળી જઘન્ય અવગાહનામાં, તેમજ ઉત્કૃષ્ટથી નીચેની અને જઘન્યથી ઉપરની અવગાહનામાં સિદ્ધો બને છે. મેરૂચૂલિકાદિ રૂપ ઊર્વકમાંથી, અલૌકિક ગ્રામ રૂપ અધેલકમાંથી, તેમજ અઢી દ્વીપ અને બે સમુદ્ર રૂપ તિર્યલેકમાંથી સિદ્ધો બને છે. ત્યાં પણ કેટલાક સમુદ્રમાંથી અને કેટલાક નદી વગેરે સંબંધી જલમાંથી સિદ્ધો બને છે. (५०-१४८८) दस चेत्र नपुसेसु, वीसई इथिआसु अ । पुरिसेसु अ अट्ठसयं, समएणेगेण सिज्मई ॥५१॥ चत्तारि अनिहिलिंगे, अन्नलिंगे दसेव य सलिंगेण य अट्ठसयं, समएणेगेण सिज्झई . ॥५२॥ उक्कोसोगाहणाए उ, सिझंते जुगवं दुवे चत्तारि जहण्णाए, जवमझठुत्तर सयं ॥५३॥ चउरुड्ढलोए अदुवे समुद्दे, तभो जले वीसमहे तहेव य । । सयं च अठुत्तर तिरिअलोए, समएणएगेण उ सिज्झई धुवं ॥
॥ चतुर्भि:कलापकम् ॥ दश च नपुंसकेषु, विंशतिः स्त्रीषु च पुरुषेषु चाष्टोत्तरशतं, समयेनैकेन सिध्यति ॥५१॥ चत्वारश्च गृहिलिङ्गेऽन्यलिङ्गे दशैव च स्वलिङ्गेन चाष्टोत्तरशतं, समयेनैकेन सिद्धयन्ति ॥५२॥
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ उत्कृष्टावगाहनायां तु, सिद्धयन्ते युगपद् द्वी । चत्वारो जघन्यायां, यवमध्यमष्टोत्तर शतम् ॥५३॥ चत्वार उर्ध्वलोके च द्वौ समुद्रे,
ततः जले विंशतिरधसि तथैव । शतं चाष्टोत्तर तिर्यग्लोके, समयेनैकेन तु सिद्धयन्ति ध्रुवम् ॥५४।।
॥ चतुर्भिकलापकम् ॥ અર્થ–એક સમયમાં ઉત્કૃષ્ટથી નપુંસક (કૃત્રિમ જ લેવા જન્મનપુંસકોમાં પ્રત્રજ્યા પરિણામનો અભાવ હોય છે. દશ સ્ત્રીઓ વિશ અને પુરૂષે એકસેઆઠ સિદ્ધ થાય છે. ગૃહિ લિંગમાંથી ચાર, અન્યલિંગમાંથી દશ અને સ્વલિંગમાંથી એકસેઆઠ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં એકી સાથે એ, જઘન્યમાં ચાર અને મધ્યમમાં એકસો આઠ સિદ્ધ થાય છે. એક સમયમાં ઊર્વ લેકમાંથી ચાર, સમુદ્રમાંથી બે, જલમાંથી વીશ, અધેલકમાંથી વિશ અને તિર્યગેલેકમાંથી એક આડ सिद्ध थाय . ( ५१ थी ५४-१४८८ थी १४८२)
कहिं पडिहया सिद्धा, कहिं सिद्धा पइट्टिा । कहि बोदि चहत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥५५॥ अलोए पडिहया सिद्धा, लोअग्गे अपइटिआ । इह बोंदि चात्ताणं तत्थ गंतूण सिज्झइ ॥५६।।
। युग्मम् ॥ क्व प्रतिहताः सिद्धाः ?, क्व सिद्धाः प्रतिष्ठिताः ! क्व बोन्दि त्यक्त्वा नु?, क्व गत्वा सिध्यन्ति ? ॥१५॥
Page #418
--------------------------------------------------------------------------
________________
શ્રી જગજીવવિભકિત-અધ્યયન-૩૬
૩૯
अलोके प्रतिहताः सिद्धाः, लोकाग्रे च प्रतिष्ठिताः । इह बोन्दि त्यक्त्वा नु, तत्र गत्वा सिध्यन्ति ॥५६॥
અર્થ-પ્રશ્ન-સિદ્ધ કયાં જઈને અટક્યા છે, તેઓ સાદિ અનંતકાળ સુધી કયાં રહેલા છે? તથા તેઓ કયાં શરીરને છોડીને કયાં જઈને સિદ્ધ-કુવકૃત્ય બને છે?
ઉત્તર-સિદ્ધ કેરલ અલેક આકાશમાં જઈને અટક્યા છે, કેમ કે ત્યાં ધર્માસ્તિકાયને અભાવ હોવાથી સિદ્ધોની ગતિ નથી. સિદ્ધ સોદિ અનંતકાળ સુધી લેકના અથે રહેલા છે, કેમ કે-જીની અધોગતિ અને તીર્ણાગતિ કર્માધીન છે. સિદ્ધ કમરહિત હોઈ ઊર્ધ્વગતિગામી છે. અહીં તિર્યગૂ લેક વગેરેમાં શરીર છેડી, ત્યાં લેકના અગ્રભાગ ઉપર જઈને કૃતકૃત્ય-સિદ્ધ બને છે. અહીં જે સમયમાં શરીરને ત્યાગ, તે જ સમયમાં મોક્ષ, લેકારો ગમન અને સિદ્ધપણું સમજવું. (૫૫૫૬-૧૪૯૩+ ૧૪૯૪)
बारसहि जोधणेहिं, सबस्सुवरि भवे । इसीपब्भारनामा उ, पुढवी छत्तसंठिा ॥५७॥ पणयालसयसहस्सा, जोअणणं तु मायया । तावइअंचेव विच्छिण्णा, तिगुणो तस्सेव परिरओ ।।५८॥ अट्ठजोअणबाहल्ला सा मझमि विआहिआ। परिहायंती चरिमंते, मच्छिपत्ताओ तणुअतरी ॥५९॥
Page #419
--------------------------------------------------------------------------
________________
॥५॥
४००
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ अज्जुणसुवण्णगमई, सा पुढवी निम्मला सहावेणं । उत्ताणगच्छत्तसंठिआ य, भणि जिणवरेहि ॥६॥ संखककुंदसंकासा, पंडुरा निम्मला सुभा ।. सीआए जोअणे तत्तो, लोो उ विआहिओ ॥६१॥
॥पंचभिःकुलकम् ।। द्वादशिभिर्योजनैः, सर्वार्थस्योपरि भवेत् । ईषत्प्राग्भारनामा तु. पृथिवी छत्रसंस्थिता पञ्चचत्वारिंशत् शतसहस्राणि, योजनानां तु आयता । तावतश्चैव विस्तीर्णा, त्रिगुणस्तस्मात्परिरयः ॥५८॥ अष्टयोजनबाहल्या, सा मध्ये व्याख्याता परिहीयमाना चरमान्तेषु, मक्षिकापत्रादपि तनुकतरा ॥५९॥ । अर्जुनसुवर्णकमयी, सा पृथ्वी निर्मला स्वभावेन । उत्तानकच्छत्रसंस्थिताश्च, भणिता जिनवरैः ॥६॥ शङ्खाऽङ्ककुन्दसङ्काशा, पाण्डुरा निर्मला शुभा शीतायाः योजने ततः, लोकान्तस्तु व्याख्यातः ॥६१।।
॥पञ्चभिः कुलकम् ।। અર્થ–સર્વાર્થ અનુત્તર વિમાન ઉપર બાર એજન બાદ ઈષપ્રાગભાર નામની છત્રના આકાશવાળી પૃથ્વી છે. તે પૃથ્વી પિસ્તાલીશ લાખ જન લાંબી અને લંબાઈ કરતાં ત્રણ ગુણી. પહેલી પરિધિવાળી છે. (એક કોડ, બેંતાલીસ લાખ, ત્રીશ હજાર, બસેએ ગણપચાશ જેજન, આ પરિધિમાન છે.) અહીં ત્રિગુણ કહેલ છે, છતાં વિશેષાધિક સમજવાની છે. આ પૃથ્વી મધ્ય પ્રદેશમાં આઠ જન જાડી છે. અનુક્રમે પાતળી થતાં થતાં સકલ દિશાઓમાં રહેલ પર્યત પ્રદેશ રૂપ ચરમાન્તમાં
Page #420
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४०१ તે માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી છે. પહેલાં તે છત્ર સરખી સામાન્યથી કહી. અહીં વિશેષ ચત્તા રાખેલ છત્ર સરખી પૃથ્વી છે. અનસુવર્ણ–ધેતસુવર્ણમયી, સ્વભાવથી નિર્મલ (સુરભિ ગંધયુક્ત–મનેહર) અને ઉત્કૃષ્ટ તેજથી તે हीयान छ-मेम श्री शिवराये ४९ छे. ते - ४કંદપુષ્પ સરખી શુકલ-શુભ છે. તેનું બીજું નામ શીતા છે. એવી પૃથ્વીના ઉપર એજનમાં લેકાન્ત કહેલ છે. (૫૭ થી ६१-१४६५ थी १४८६)
जोअणस्स उ जो तस्स, कोसो उपरिमो भवे । तस्स कोसस्स छब्भाए, सिद्धाणोगाहणा भवे ॥२॥ तत्थ सिद्धा महाभागा, लोगग्गमि पइटिआ। भवप्पवंचउम्मुक्का, सिद्धिं वरगई गया ॥६३॥ उस्सेहो जस्स जो होइ, भवम्मि चरिमम्मि अ । तिभागहीणा तत्तो अ, सिद्धाणोगाहगा भवे ॥६४॥ एगत्तेणे साईआ, अपज्जवसिआवि अ पुहत्तेण अणाईआ, अपज्जवसिआवि अ ॥६५॥ अरूविणो जीवघणा, नाणदंसणसन्निा अउलं मुहसंपत्ता, उवमा जस्स नत्थि उ ॥६६॥ लोएगदेसे से सव्वे, नाणदंसणसन्निा । संसारपारनित्थिण्णा, सिद्धिं वरगई गया ॥६७॥
. ॥ षडभिःकुलकम् ॥ २६ B
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૨
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ योजनस्य तु यस्तस्य, क्रोश उपरिमो भवेत् तस्य क्रोशस्य षड्भागे, सिद्धानामवगाहमा भवेत् ॥६२॥ तत्र सिद्धा महाभागा, लोकाग्रे प्रतिष्ठिताः भवप्रपश्चोन्मुक्ताः, सिद्धिं वरगतिं गताः उत्सेधो यस्य यो भवति, भवे चरमे तु त्रिभागहीना ततश्च, सिद्धानामवगाहना भवेत् Iકા एकत्वेन सादिकाः, अपर्यवसिताऽपि च पृथक्त्वे अनादिका, अपर्यवसिताऽपि च अरूपिणो जीवघनाः, ज्ञानदर्शनसंज्ञिताः अतुलं सुखं संप्राप्तः उपमा यस्य नास्त तु लोकैकदेशे ते सर्वे, ज्ञानदर्शनसंज्ञिताः संसारपारं निस्तीर्णाः, सिद्धिं वरगति गताः
| | ગામ છે અર્થ-સિદ્ધશિલાની ઉપર એક જનને વિષે જે એક ગાઉ છે, તે ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. અર્થાત્ તે એજનના તેવીશ ભાગ ખાલી છે અને એક એવીશમા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. તે આ પ્રમાણે-એક ગાઉના બે હજાર ધનુષ થાય છે. તેને છઠ્ઠો ભાગ ત્રણતેત્રીશ ધનુષ ઉપરાન્ત અર્ધ ધનુષના ત્રણ ભાગ કરે તેવા બે ભાગ થાય છે. સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશની અવગાહના ઉત્કૃષ્ટથી પણ એટલી જ (બત્રીશ અંગુલ, તેત્રીશ ધનુષથી અધિક ત્રણસે ધનુષની) હેય છે. * ત્યાંજનના એક ગાઉના છઠ્ઠા ભાગે અતિશય અચિન્ય શક્તિવાળા-મહાભાગ સિદ્ધ લેકના અગ્રે પ્રતિષ્ઠિત છે. તે ભવ
Page #422
--------------------------------------------------------------------------
________________
શ્રી છવાવવિભકિત અધ્યયન-૩૬
૪૩ પ્રપંચથી નિમુક્ત બનેલા અને વરગતિ-સિદ્ધિને પામેલા કહેવાય છે. ચરમ ભવમાં સિદ્ધના શરીરની ઊંચાઈ જે પરિમાણુવાળી છે, તેના કરતાં ત્રીજા ભાગે ન્યૂન સિદ્ધોની અવગાહના છે, કેમ કે-શરીરના ત્રીજા ભાગ રૂપે શરીરની અંદર રહેલ છિદ્રો પૂરેલ છે. - એક જીવની અપેક્ષાએ જે કાળમાં તેઓ સિદ્ધ થાય છે, તે કાળે તેઓની આદિ છે અને કદાચિત્ મુકિતથી ભ્રષ્ટ નહિ થનાર હોઈ અનંત છે. સકલ સિદ્ધોની અપેક્ષાએ સિંહો અનાદિ અનંત છે. આ સિદ્ધો રૂપ-રસાદિથી રહિત હે અરૂપી છે. સતત ઉપગ હેઈતે છિદ્રો પૂરવા દ્વારા નિશ્ચિત પ્રદેશવાળા હિંઈ જીવઘન છે અને જ્ઞાન-દર્શન રૂપ સંજ્ઞાવાળા હોઈ જ્ઞાનદર્શનસંગ્નિત છે, અર્થાત્ જ્ઞાન-દર્શન ઉપગ રૂપ અનન્ય સ્વરૂપવાળા છે. તે સુખની ઉપમા નથી તેવા અતુલ સુખને તેઓ પામે છે. તે સઘળા સિદ્ધો લેકના એક દેશ રૂપ લાકારો રહેલ છે. આવા નિરૂપણથી સઘળે ઠેકાણે મુક્તો-ઈશ્વર છેએ મતનું ખંડન કર્યું. જ્ઞાન-દર્શનસંજ્ઞિતા, એવા વિશેષણથી જ્ઞાનના ઉછેદમાં મુકિત છે એવા મતનું ખંડન કર્યું. “સંસા૨ના પારને પામેલા સિદ્ધો છે –એવા કથનથી, જેઓ માને છે કે-ઈશ્વર અવતાર લે છે–એવા મતનું ખંડન કર્યું છે. અર્થાત્ પુનઃ આગમનના અભાવ રૂપ વિશેષતાથી સંસારનું અતિક્રમણ કરનારા સિદ્ધ છે. “વરગતિ રૂપ સિદ્ધિને પામેલા સિદ્ધો છે?—એવા વિશેષણથી ક્ષીણર્મવાળાનું પણ સ્વભાવથી જ ઉત્પત્તિ સમયમાં લેકાગ્રગમન સુધી સક્રિયત્ન પણ છે– એમ જણાવાય છે. (૧૨ થી ૨૭-૧૫૦૦ થી ૧૫૦૫)
Page #423
--------------------------------------------------------------------------
________________
४०४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
संसारत्था उ जे जीवा, दुविहा ते विआहिआ । तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥६॥ पुढवी आउ जीवा य, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसिं भेए मुह मे ॥६९॥
॥ युग्मम् ॥ संसारस्थास्तु ये जीवा, द्विविधास्ते व्याख्याताः त्रसाश्च स्थावराश्चै । स्थाव स्त्रिविधास्तत्र ॥६८॥ पृथ्व्यब्जीवाश्व, तथैव च वनस्पतिः इत्येते स्थावरात्रिविधास्तेषां भेदान् श्रृगुत मे ॥६९॥
॥ युग्मम् ॥ અર્થ-ત્રસ અને સ્થાવરના ભેદથી સંસારી છે બે પ્રકારના કહેલ છે. પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાય ભેદથી સ્થાવર ત્રણ પ્રકારના છે. અહીં તેજસ અને વાયુકાયને ગતિ ત્રસ હેવાના કારણે સ્થાવર મળે કહેલ નથી. હવે તે પૃથવીકાય વગેરે ભેદોને કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે (६८+६०-१५०६+१५०७)
दुविहा पुढवीजीवा उ, मुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमे दुहा पुणो ॥७॥ बायरा जे उ पज्जत्ता, दुविहा ते विपाहिआ। सण्हा खरा य बोधव्वा, सहा सत्तविहा तहिं ॥७॥ किहा नीला य रुहिरा य, हालिद्दा मुक्ति तहा। पंडू पणगमट्टीमा, खरा छत्ती सईविहा ॥७२॥
Page #424
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ અધ્યયન-૩૬
૪૦૫ पुढवी असक्करा वालुगा य, उवले सिलाय कोणसे । अयतंबतउअसीसगरुप्पमुवण्णे अ वइरेभ. ॥७३॥ हरिपाले हिंगुबाए, मनोसिला सासगंजणा पवाले। अब्भपडलब्भवालुअ, बायरकाए मणिविहाणा ॥७॥ गोमेज्जए अरुअगे, अके फलिहे अलोहिअक्खे । मरगयमसारगल्ले, भुअमोअग इंदनीले अ॥७५।। चंदण गेरुयहंसगब्भपुलए सोगंधिए अबोधवे। चंदप्पभ वेरुलिए, जलकते सूरकंते अ ॥७६॥
॥ सप्तभिःकुलकम् ।। द्विविधाः पृथिवीजीवास्तु, सूक्ष्माः बादरास्तथा पर्याप्तमपर्याप्ता, एवमेते द्विधाः पुनः
॥७०॥ बादराः ये तु पर्याप्ताः द्विविधास्ते व्याख्याताः श्लक्ष्णाः खराश्च बोद्धव्या, अलक्ष्णास्सप्तविधाः ॥७१॥ कृष्णा नीला श्च रुधिराश्च. हारिद्रा शुक्लास्तथा पाण्डुः पनकमृत्तिका, खरा पत्रिंशद्विधाः ।
॥७२॥ पृथिवी च शर्करा वालुका चोपलो शिला च लवणमुषः । अयस्ताम्रपुकसीसकरूप्य सुवर्णानि च वज्र च ॥७३॥ हरितालो हिंगुलको, मनःशिला सासोऽजनं प्रवालम् । अभ्रपटलमभ्रवालुका, बादरकाये मणिविधानानि ॥७४॥ गोमेदक श्च रुचकोऽङ्कस्स्फटिकश्च लोहिताक्षश्च । मरकतो मसारगल्लो, भुजमोचक ईन्द्रनील श्च चन्दनो गेरुगो हंसगर्भः, पुलकः सौगन्धिकश्च बोद्धव्यः । चन्द्रप्रभो वैडुर्यो, जलकान्तः सूरकान्त श्च
॥ सप्तभिर्कुलकम् ॥
॥७६॥
Page #425
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા-બીજો ભાગ્ય અથ-પૃથિવી જીવા, સૂક્ષ્મ નામક ના ઉદયથી સૂક્ષ્મ અને માદર નામકમના ઉદયથી માદર-એમ એ પ્રકારના છે. સૂક્ષ્મ અને બાદર પૃથ્વી જીવા પણ પર્યાપ્તવાળા ( આહાર – શરીર-ઇન્દ્રિય-ઉચ્છ્વાસ-ભાષા-મનની નિષ્પત્તિ હેતુભૂત દલિક રૂપ પર્યાપ્તિવાળા ) પર્યાપ્ત અને પર્યાપ્તની પૂર્ણતા વગરના અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. વળી પર્યાપ્ત પૃથ્વી જીવા પણ એ પ્રકારના છે. [૧] ચૂત ઢફા સરખી કેમલ પૃથ્વી અર્થાત્ કોમલ પૃથ્વી આત્મક જીવા પણ ઉપચારથી કામલ કહેવાય છે. આ પ્રમાણે આગળ ઉપર પણ સમજવું. (૨) ખર એટલે કઠિન પૃથ્વી. કામલ પૃથ્વી સાત પ્રકારની છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૪) લાલ, (૪) પીળી, (૫) શુકલ (૬) પાંડુર-ઘેાડી ધાળી, અને (૭) અત્યંત સૂક્ષ્મ રજ રૂપ પનક રૂપી સ્મૃત્તિકા. કઠિન પૃથ્વી છત્રૌશ પ્રકારની છે. (૧ શુદ્ધ પૃથ્વી, (૨) નાના નાના પત્થરાના ટૂકડારૂપ શકરા, (૩) રેતી ૪) પર્વતમાંથી છૂટા પડેલા મેટા પત્થરો—ગડોલ વગેરે (૫ શિલ –પત્થર, (૬) સમુદ્રલવણ-મીઠું, (૭) ઊષ–ખારી જમીન, (૮)ખારી માટી, (૯) લેખંડ (૧૦) તાંબુ, (૧૧) કલાઇ, (૧૨) સૌસુ, (૧૩) રૂપ', (૧૪) સેતુ”, (૧૫) હીરા, (૧૬) હરિતાલ, (૧૭) હિંગલેાક, (૧૮) મનશીલ, (૧૯) પારા (૨૦) અંજન-સુરમા માદિ, (૨૧) પરવાળા, (૨૨) અબરખ (૨૩) અખરખમિશ્રિત વાલુકા, (આ ભેદ્દે કહ્યા, તેમજ હવે ખાદર પૃથ્વીકાયમાં મણિભેદને કહે છે.) (૨૪) ગામેવક-લસણ્યું, (૨૫) રૂચક, (૨૬) અંક, (૨૭) સ્ફટિક, (૨૮) àહિતાક્ષ, ૨૯ મરકત, (૩૦) મસારગલ, (૩૧) ભુજમાચક, (૩૨) ઈન્દ્રનીલ
૪૦૬
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४०७
(33) यन, (३४) गे३, ( 34. सगर्भ, (३६) पुसउ, (३७) सौग ंधि, (३८) यन्द्रान्त, (3) वैडूर्य, (४०) raid, (४१) सूर्य अन्त. अर्थात् पृथ्वी वगेरे (१४), हरितास वगेरे (૮) અને ગાર્મક વગેરે કવચિત્ સ્થંચિત્ કાઇનામાં અંતર્ભાવ થતા હૈાવાથી (૧૪), એમ મળીને ત્રીશ સેક્રે उडेवाय छे. ( ७० थी ७६- १५०८ थी १५१४ )
1
एते खरपुढवीए, भेआ छत्तीसमाहिआ एगविहमनीणत्ता, सुहुमा तत्थ हि ॥७७॥ सुहुमा य सव्वलोगंमि, लोग देसे अ बायरा एतो कालविभागं तु, तेसिं वोच्छं चउन्विहं ॥७८॥ संतs पप्पsणाईआ अपज्जवसिआदि अ
1
1
1
112011
1
ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥७९॥ बावीस सहम्साई, वासाणुक्कोसिभा भवे आउठिई पुढवीणं अंतोमुहुत्तं जहन्नगं असंख कालमुक्कसं, अंतो मुहुत्त जहन्नगा काय ठिई पुढवीणं, तं कायं तु अनुंषओ अनंतकाल मुक्कोसं, अंतोमुहुत्तं जहन्नगं विजढम्मि सए काए, पुढवीजीवाण अंतर ॥ ८२॥ एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ 1 संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥८३॥
॥८१॥
1
॥ सप्तभिःकुलकम् ॥
Page #427
--------------------------------------------------------------------------
________________
॥८
॥
४०८
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ एते खरपृथ्व्या, भेदाः षट्त्रिंशदाख्याताः एकविधाः अनानात्वात्, सूक्ष्मास्तत्र व्याख्याता: ॥७७॥ सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादराः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥७८॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ..
॥७९॥ द्वाविंशतिसहस्राणि, वर्षाणामुत्कृष्टा भवेत् बायुस्थितिः पृथिवीनामन्तर्मुहूर्त जघन्यका असङ्घयकालमुत्कृष्टाऽन्तर्मुहूत्त जघन्यकम् कायस्थितिः पृथिवीनां, तं कायं त्वमुञ्चतः
॥८॥ अनंतकालमुत्कृटाऽन्तमहूत जघन्यकम् त्यक्ते स्वके काये, पृथिवीजीवानामन्तरम्
॥८२॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥८३॥
. ॥ सप्तभिःकुलकम् ॥ અર્થ–આ ખર પૃથ્વીના છત્રીશ ભેદે કહેલ છે. નાનાપણું નહિ હેવાથી સૂક્ષમ પૃથ્વીકાય એક જ-સૂક્ષ્મ પ્રકારના છે-એમ કહેલ છે. ક્ષેત્રની અપેક્ષાએ સૂમ પૃથ્વીકાય છ સર્વલેકમાં છે અને બાદર પૃથ્વીકાય છ રત્નપ્રભા પૃથિવી આદિ રૂપ લેકના એક દેશમાં છે. હવે તે પૃથ્વીકાય છના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ.પ્રવાહનીઅપેક્ષાએ પૃથ્વીકાય છે અનાદિ અનંત છે, કેમ કે પ્રવાહથી પૃથ્વીકયિક જીને કદાપિ અસંભવ નથી. વળી તે ભવસ્થિતિ, અને કાયસ્થિતિ રૂપ સ્થિતિની અપેક્ષાએ સાદિસાત પણ છે. - પૃથ્વીકાય છની કાયસ્થિતિ-પૃથ્વી રૂપ કાયને
Page #428
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિકિત-અધ્યયન-૩૬
૪૦૯
નહિ છેડનારા અને મરી મરીને ત્યાં જ ઉત્પન્ન થનારા પૃથ્વીકાય જીવેાની કાયસ્થિતિ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત લેાકાકાશપ્રમાણ ઉપેિણી-અવસિ પ ણીરૂપ અસંખ્યાત કાળની, જ્યારે જધન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણુમાળી છે.
પૃથ્વીકાય જીવેાની ભવસ્થિતિ–ઉત્કૃષ્ટ આવીશહજાર વર્ષોનું અને જવન્ય અંતર્મુહૂત્તનું આયુષ્ય છે.
અંતકાલાર-અસ ખ્યાત પુદ્ગલપરાવત્ત રૂપ અન’તકાળનું અ ંતર ઉત્કૃષ્ટ છે, જ્યારે જધન્ય 'તર અંતર્મુહૂત્તનુ છે. અર્થાત્ જઘન્ય કે ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કાળસુધી પૃથ્વીજીવ, આજી કાયામાં ફરી ફરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. આ પૃથ્વીકાય જીવેાના વણુ -ગ ધ–રસ-સ્પર્શ અને સસ્થાનની અપેક્ષાએ હજારા–ઘણા ઘણા ભેદે છે. (૭૭થી૮૩–૧૫૧૫ થી ૧૫૨૧)
રોટા
दुविहा आउजीवा उ, सुहुमा बायरा तहा पज्जत्तम पज्जता, एवमेए दुहा पुणो बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिआ । મુદ્દોષ ગર્લ્સ, હરતણુ મહિમા (મેિ) વિ ૪ ગા एगविहमनाणत्ता, सुहुमा तत्थ विआहिआ । सुहुमा सव्वळोगम्मि, लोग देसे अ संत' पप्पऽणाई, अपज्जव सिंभावि अ ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ
बायरा ॥ ८६ ॥
1
૧૮૭ll
Page #429
--------------------------------------------------------------------------
________________
४१०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ.
सत्तेव सहस्साइ', वासाणुक्को सिआ भवे आउठिई आऊणं, अंतोमुहुत्तं जहन्निआ असंखकालमुक्कोसं, अंतोमुहुत्तं जहन्निआ काठई आऊणं तं कार्यं तु अमुंचओ अनंतकाळमुक्कोसं, अंतोमुहुतं जहन्नगं विजढम्म सए काए, आऊ जीवाण अंतर एएसं वण्णओ चेव, गंधओ सफास संठाणादेस वावि, विहाणाई सहस्ससो
I
॥८८॥
1
॥८९॥
1
॥९०॥
।
॥ ९१ ॥
॥ अष्टभिःकुलकम् ॥
1
द्विविधाः अजीवास्तु, सूक्ष्माः बादरास्तथा पर्याप्ताऽपर्याप्ता, एवमेते द्विधा पुनः बादरा ये तु पर्याप्ताः, पचधा ते प्रकीर्तिताः
॥८४॥
1
1
॥८६॥
1
॥८७॥
शुद्धोदकं चावश्यायो, हरतनुः महिका (हिमं ) अपि च ॥ ८५ ॥ एकविधाः अनानात्वात्, सूक्ष्गास्तत्र व्याख्याताः सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादशः सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च सप्तैव सहस्राणि वर्षाणामुत्कृष्टा भवेत् अस्थितिरायुषोऽन्तर्मुहूर्त्त जघन्यका असङ्खयकालमुत्कृष्ट |न्तर्मुहूर्त्तं जघन्यकम् कार्यस्थितिरपां तं कार्यं त्वमुचतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूतं जघन्यकम् त्यक्ते स्वके काये, अजीवानामन्तरम्
1
S
ፀረረ
1
॥८९॥
I
॥९०॥
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
"
एतेषां वर्णतचैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
૪૧૨
1
॥९१॥
11 અષ્ટમિમ્ પ
અથ-અકાય જીવા સૂક્ષ્મ અને માદર ભેદથી એ પ્રકારના છે. સૂક્ષ્મ-આદર અપુકાય જીવા પશુ પર્યાસ અને અપર્યાપ્ત ભેદથી એ પ્રકારે છે. જે માદર અકાય જીવા પોસ છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) શુદ્ધોદક-વરસાદનું પાણી, (૨) ઝાકળ, (૩) પ્રાતઃકાળમાં સ્નિગ્ધ પૃથ્વીજન્ય-ઘાસના અગ્રભાગ ઉપર રહેલ જલબ’દુઆ, (૪) ધુમ્મસ-ઘૂમર, અને (પ) ખરફ્
સૂક્ષ્મ અકાય જીવા નાનાપણાના અભાવ હ।ઈ એકપ્રકારના છે. સૂક્ષ્મ અકાય જીવેા સવલાકમાં છે, જ્યારે ખાદર. અકાય જીવે. લેકના દેશમાં છે. અકાય જીવે પ્રવાહની અપેક્ષાએ અનાદિઅન ત છે અનેસ્થિતિની અપેક્ષાએસાદિસાન્ત છે. અપ્રાય જીવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વસ્તુ અને જઘન્ય આયુષ્ય અંતમુ હૂંત્ત'નુ છે. અકાય જીવેાની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની અને જઘન્ય અંતર્મુહૂત્તની છે. આ અસૂકાય જીવાના વણુ–ગંધ-સ-૫શ-સ સ્થાનની અપેક્ષાએ હજારો ઘણા ઘણા ભેદ છે. (૮૪થી૧-૧૫૨૨ થી ૧૫૨૯) दुविधा वणसईजीवा, सुहुमा बायरा तहा पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे उपज्जत्ता, साधारणसरीरा य, पत्तेगा य तदेव य
1
उ पज्जता, दुविहा ते विरिआ ।
lek
Kh
Page #431
--------------------------------------------------------------------------
________________
-
४१२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ पत्तेअसरीरा उ, गहा ते पकित्तिा रुक्खा गुच्छा य गुम्मा य,लया वल्ली तणा तहा ॥९४॥ वलयलया पव्वगा कुहणा, जळरुहा ओसही तहा। हरिअकाया य बोधवा, पत्तेआ इइ आहिया ॥९५॥
. ॥ चतुभिःकलापकम् ॥ द्विविधाः वनस्पतिजीवाः, सूक्ष्मा बादरास्तथा पर्याप्ताऽपर्याप्ताः, एवमेव द्विधा पुनः
॥९२॥ बादरा ये तु पर्याप्ता, द्विविधास्ते व्याख्याताः साधारणशरीराश्च, प्रत्येकाश्च तथैव च
॥९३॥ प्रत्येकशरीरास्त्वनेकधा ते प्रकीर्तिताः वृक्षाः गुच्छाश्च गुल्माश्च, लनावल्लयस्तृणानि तथा ॥१४॥ लतावलयानि पर्वजा कुहणा, जलरुहाः औषध्यस्तथा । हरितकायाश्च बोद्धव्याः, प्रत्येका इत्याख्याताः ॥९५॥
॥चतुर्भिकलापकम् ।। અર્થ–વનસ્પતિકાયિક છે સૂફમ-બાદર ભેદથી બે પ્રકારના છે. તે સૂફમ–બાદર વનસ્પતિ છે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. જે બાદરપર્યાપ્ત વનસ્પતિ જીવે છે, તે સાધારણ શરીરવાળા (જે અનંત જીનું એક શરીર હોય તે) અને પ્રત્યેક શરીરવાળા (એક શરીરમાં એક જીવ હેય તે)-એમ બે પ્રકારના છે. પ્રત્યેક શરીર વનસ્પતિ भने अनी ४ छे. (१) मामा कोरे वृक्षो, (२) घiti शु२७॥ ३५ उय ते 'शुरछ'शी माहि, (3) भा . થડને વિકાસ ન હોય પણ નીચેથી જ ડાળીઓ ફૂટે તે “ગુમ
Page #432
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત અધ્યયન-૩૬
૪૧૩
અટમાગરા વગેરે, (૪) જે વૃક્ષ કે સ્તંભ આદિના આધારે ઉપર ચઢે તે ‘લતા’ ચંપકલતા વગેરે, (૫) મેટા ભાગે લાંય ઉપર પથરાય તે વેલા’ કાકડીના વેલા વગેરે, (૬) ‘તૃણુ’–ઘાસ, જેમ કે-ડાભ વગેરે, (૭) ‘લતાવલય’–નારીયેલી-કેળઆદિ, કે જેની છાલ ગાળ હાય તે ‘વલય’: તેનુ' બીજી શાખાના અલાવ હાવાથી ‘લતાપણુ’: વલયના આકાર હાઈ ‘વલયપણું જાણવું. (૮) ‘પવ જ-પ એટલે ગાંઠામાંથી પેદા થયેલ શેરડી વગેરે, (૯) ‘કુહન’–ભૂમિને ફાડીને નીકળનારી વનસ્પતિઃછત્રન આકારવાળા ભૂમિફાડા વગેરે, (૧૦) ‘જલતુ’-જલમાં ઊગે તે કમળ આદિ, (૧૧) ‘ઔષધિ’-ધાન્યવગ ડાંગર-ઘઉ” વગેરે, અને (૧૨) ‘હરિતકાય’–શાકભાજી આદિ. આ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિકાયના ભેદો કહ્યા. (૯૨ થી ૯૫-૧૫૩૦થી ૧૫૩૩)
1
૫૬.
साहारणसरीरा उ णेगहा ते पकित्तिआ आलूए मूलए चेव, सिंगबेरे तहेव य हिरळी सिरिकी सिस्सिरिली, जईकेभवंदली । पलंडू लसण कंदे, कंदली अ कुहुव्वए
॥९७॥
लोहणी हुअथीहू अ, कु (तु) हगा य तहेव य । कण्हे य वज्जकन्दे य, कन्दे सूरणए तहा
18
1
अस्सकण्णी अ बोधव्वा, सी कण्णी મુમુંડા બ જિદ્દા ચ, ખેદા છુ,
हस्रशः
||o8|
1
"શા
Page #433
--------------------------------------------------------------------------
________________
४१४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ साधारणशरीरत्वेनैकधा ते प्रकीर्तिताः आलुकमूलकश्चव, शृङ्गबेरकं तथैव च
॥९६॥ हिरिली सिरिली सिस्सिरीली. यावतिकश्च कन्दली कृष्णश्च वज्रकन्दश्च, कन्दः सूरणस्तथा
॥९ ॥ लोहिनीहुताक्षीहू च, कुहकाश्च तथैव च । कृष्णश्च वज्रकन्दश्च, कन्दस्सूरणस्तथा ।
॥९८॥ अश्वकर्णी च बोद्धव्या, सिंहकर्णी तथैव च मुसुंढी च हरिद्रा चाऽनेकधा एवमादयः
॥९९॥
॥ चतुर्भिकलापकम् ॥ અર્થ-તે સાધારણ વનસ્પતિકાય રૂપ સાધારણ શરીરે मने प्रारना डे . (१) Igs (धा भने and ताणु, मटाटस पो३), (२) भूत-(भूजानाt), (3) शुगर-दीg , all प२-alat यूरी, (४) उरिखी, (५) सिरिसी, (6) सिस्सिरिती, (७) या4, (८) giral, (6) ५ist, (१०) angs, (११) tel, (१२) सुनत, (१३) नी६, (१४) हुताक्षी, (१५) हुत, (१६) ६४४४, (१७) ४० , (१८) है. (१६) सूर -भीन, (२०) Adel), (२१) सिहzel , (२२)मुसदी, અને (૨૩) હરિદ્રા; ઈત્યાદિ અનેક પ્રકારના સાધારણ શરીરે omgal. (e६ थी८८-१५३४ थी १५39) 1161 शु२७ साणत्ता, सुहमा तत्थ विआहिआ । था सिन गंमि, लोगदेसे अ बायरा ॥१०॥
, अपज्जवसिआवि अ । '. सपज्जवसिआ वि अ ॥१०१।।
Page #434
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૪૧૫ दस चेव सहस्साई, वासाणुक्कोसिअं भवे ।। वणस्सईण आउं तु, अंतोमुहुत्तं जहन्नगं ॥१०२॥ अणंतकालमुक्कोसा, अतोमुहुत्तं जहण्णगा । कायठिई पणगाणं, तं कायं तु अमुंचओ ॥१३॥ असंखकालमुक्कोसं, अंतोमुहुत्तं जहन्नगं । विजढम्मि सए काए, पणगजीवाण अंतर ॥१०४॥ एएसिं वण्णओ चेव गंधो रस फासओ । संठाणादेसओ वावि विहाणासहस्समो ॥१०५॥ इच्चेते थावरा तिविहा, समासेण विआहिआ। एतो उ तसे तिविहे, वोच्छामि अणुपुचसो ॥१०६॥
॥ सप्तभिःकुळकम् ॥ एकविधाः अनानात्वात्, सूक्ष्मास्तत्र व्याख्याताः । सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादराः
॥१०॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य स दिकाः, सपर्यवसिता अपि च ॥१०॥ दश चैव सहस्राणि, वर्षाण्युत्कृष्टा भवेत् चनस्पतीनामायुस्त्वन्तर्मुहूर्त जघन्यकम्
॥१०२॥ अनन्तकालमुत्कृष्टाऽन्तर्मुहूत्तं जघन्यकम् कायस्थितिः पनकाना, तं कायं त्वमुश्चतः
॥१०॥ असङ्ख्यकालमुत्कृष्टमन्तर्मुहूत्त जघन्यकम् त्यक्ते स्वके काये, पनकजीवानामन्तरम्
॥१०४॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१०५॥
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૬ શ્રી ઉત્તરાયધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ इत्येते स्थावरात्रिविधाः, समासेन व्याख्याताः इतस्तु त्रसान्त्रिविधान्वक्ष्याम्यानुपूर्व्या
૨૦ફામ
|| સમિક્ષરમ્ | અર્થ–નાનાપણાને અભાવ હોઈ, ત્યાં સૂમ સાધારણ વનસ્પતિકાય છે એક પ્રકારના છે. (સર્વ સૂક્ષનું એકપણું છે, કેમ કે-તમામનું સાધારણ શરીરપણું છે.) તે સૂલ સર્વકમાં છે, જ્યારે બાદર સાધારણ વનસ્પતિકાય જી લેકના અમુક ભાગમાં છે. પ્રવાહની અપેક્ષાએ વનસ્પતિકાય છે અનાદિઅનંત છે. ભવસ્થિતિ–કાસ્થિતિ રૂપ સ્થિતિની અપેક્ષાએ સાદિ–સાંત પણ છે. અહીં વનસ્પતિકાય જીનું ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષનું આયુષ્ય જે કહેલ છે, તે બાદરપર્યાપ્ત પ્રત્યેક શરીર વનસ્પતિકાય જેનું સમજવું. તે સિવાયના સાધારણ વનસ્પતિ વગેરે વનસ્પતિકાય જીવનું અંતર્મુહૂર્ત જઘન્ય જ આયુષ્ય જાણવું. વળી એ પ્રમાણે પૂર્વોક્ત પૃથ્વી-અપકાયનું અને કહેવાતા તેજસૂ-વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય-ચેષ્ઠ સ્થિતિ સમજવી, નહિ કે અપર્યાપ્ત સૂનું. કાયસ્થિતિ–પનકેપલક્ષિત વનસ્પતિ રૂપ અનંતકાય (સાધારણ)ના છની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવ ર્ષિણ રૂપ અનંતકાળની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અહીં સામાન્યથી વનસ્પતિ છની કે નિમેદની અપેક્ષાએ અનંતકાળની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહે છે, પરંતુ વિશેષ વિવક્ષામાં પ્રત્યેક વનસ્પતિ અને બાદરનિગોદની સિરોર કેડાકોડી સાગરોપમ પ્રેમાણુવાળી કાયસ્થિતિ છે. પૃષ્ટ વ્યવહાર રાશિવાળા સૂફમનિગદ ઇવેની અસંખ્યાત કાલમાન
Page #436
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૧૭
વાળી કાર્યસ્થિતિ છે. અસ વ્યવહારિક નિગેાદ જીવાની અનંત ઉત્સપિ ણી-અવસિ પી રૂપ અનંતકાળની કાયસ્થિતિ છે. વનસ્પતિકાય જીવે નુ' અંતરમાન–ઉત્કૃષ્ટ અંતરમાન અસંખ્યાત કાળનુ' અને જઘન્ય મંતરમાન અંતમુહૂત્ત'નુ' છે. અર્થાત્ અહી' કેટલાક વનસ્પતિકાય જીવે, વનસ્પતિમાંથી નીકળી, પૃથ્વી વગેરેમાં ભર્યાં, ફરીથી અસંખ્યાત કાળ ખાદ વનસ્પતિ રૂપ વકાચમાં પેદા થાય છે. વળી વનસ્પતિ સિવાય સ સ્થાવર જીવાની પણ કાયસ્થિતિ અસ`ખ્યાત ઢાઈ, ઉત્કૃષ્ટ પણ અંતર અસંખ્યાત કાલમાનવાળુ છે. આ સ્થાવર જીવાના વણ ગંધ-રસ-સ્પર્શ –સુંસ્થાનની અપેક્ષાએ હજારા-ઘણા ઘણાભેદે છે. આ ત્રણ પ્રકારના સ્થાવર સંક્ષેપમાં કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રસ જીવે!ને હું અનુક્રમે કહીશ. (૧૦૦-થી૧૦૬૧૫૩૮ થી ૧૫૪૪)
૨૦
।
तेउ वाजअ बोधव्वा, उसका य तसा तहा इच्चेते तसा तिविहा, तेसिं भेए सुणेह मे दुविहा तेउ जीवा उ, सुहुमा बायरा तहां पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो નાયરા ને ૩ ખત્તા, ખેમદાસે દિત્તિથ{ अंगारे मुम्मुरे अगणी, अच्ची जाला तहेव य ॥१०९॥ उक्का विज्जुअ बोधव्वा, गहा एवमाइओ । एगविहमनाणत्ता, सुहुमा ते विआहिआ
"ઠ્ઠા
1
हुमा सबलोगम्मि, लोग इसे अ बायरा तो कालविभागं तु, तेतिं वोच्छं चउहि ॥१११॥
[ol
I
||o૦૮]
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજો ભાગ
संतई पप्पऽणाईआ, अपज्जवसिआवि अ । ठिई पड्डुच्च साईआ, सपज्जवसिआवि अ ॥११२॥ तिण्णेव अहोरत्ता, उक्कोसेण विाहिआ आउठिई तेऊणं अंतोमुहत्तं जहन्निआ ॥११३। असंखकालमुक्कोसा, अंतोमुहुत्तं जहन्नगां । कायठिई तेऊणं, तं कायं तु अमुंचओ ॥११४॥ अणंतकालमुककोसं, अंतोमुहुत्तं जहन्नगं विजमि सए काए, तेऊजीवाए अंतर ॥११५॥ एरसिं वण्णओ चेव, गंधओ रसफासओ । संठाणादेसो वावि, विहाणाई सहस्ससो ॥११६॥
. . ॥ दशभिः कुलकम् ॥
। ॥१०७॥ । ॥१०८॥
तेजासि वायवश्व बोद्धव्याः, उदाराश्च त्रसास्तथा इत्येते. सास्त्रिविधास्तेषां भेदान् शृणुत मे द्विविधास्तेजसो जीवास्तु, सूक्ष्मा बादरास्तथा पर्याप्तमपर्याप्ता, एवमेते द्विधाः पुनः बादरा ये तु पर्याप्ता, अनेकधा स्ते व्याख्याताः अगागे मुर्मुरोऽग्निरर्चिालास्तथैव च उल्का विद्युच्च बोद्धव्याः, अनेकधा एवमादयः एकविधाः अनानात्वात्, सूक्ष्मास्ते व्याख्याताः । सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादरा इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च
॥१०९॥
॥११०॥
॥१११॥ । ॥११२॥
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ त्रिण्येवाऽहोरा रात्राण्युत्कृष्टेन व्याख्याताः आयु स्थितिस्तेजसामन्तर्मुहूत जघन्यकम् असङ्खयकालमुत्कृष्टाऽन्तर्मुहून्तं जघन्यका काय स्थितिस्तेजसां तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त्त जघन्यकम् त्यक्ते स्वके काये, तेजोजीवानामन्तरम् एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
"
૪૧૯
1
"Ku
1
૫૨૧૪૫
1
03 ||
1
માદા
॥ દુર્ગામ જીમ્ ॥ અર્થ-તેજસૂ–અગ્નિ-વાયુકાય (તેજસ-વાયુનું સ્થાવર નામકમના ઉદય છતાં ગતિની અપેક્ષાએ ત્રસપણું”. ) ઉદારસ્થૂલ-ઢૌન્દ્રિય વગેરે (ત્રસનામકમના ઉદયવાળા શ્રીન્દ્રિયાદિ જીવાનુ` લબ્ધિથી પણ ત્રસ પણું છે. ) ત્રસે ત્રણ પ્રકારના છે. એ ત્રસ જીવાને કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે !
સૂક્ષ્મ-ખાદર ભેદથી અગ્નિકાયના જીવે એ પ્રકારના છે. સૂક્ષ્મ- ખદર અગ્નિકાય જીવા પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. બાદરપર્યાપ્ત અગ્નિકાય જીવા અનેક પ્રકારના કહેલ છે. (૧) ધૂમ અને જવાલા વગરના સળગતા લાકડા રૂપ ભાવર સ્વરૂપવાળા અગ્નિ ‘`ગાર’ કહેવાય છે, (૨) રાખથી મિશ્રિત અગ્નિના કણ રૂપ અગ્નિ ‘મુમુ’ કહેવાય છે, (૩) પૂર્વોકત ભેદથી જુદો દ્ઘિ ‘અગ્નિ’ કહેવાય છે, (૪) અગ્નિના મૂળની સાથે મળેલી અગ્નિ શિખા અર્ચિ’ કહેવાય છે, (૫) છિન્ન મૂળવાળી તેજ અગ્નિશિખા ‘જાલા’ કહેવાય છે; (૬) આકાશમાં ઉત્પન્ન રેખા-લીસોટા રૂપ અગ્નિ ‘હલ્કા’ કહેવાય
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
છે, અને (૭) આકાશમાં ઉત્પન્ન અગ્નિવિશેષ ‘વિદ્યુત્’ વિજળી કહેવાય છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવા અનેકવિધપણાના અભાવ હાઈ એક પ્રકારના કહેલ છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવા સલોકમાં છે, જ્યારે ખાદર અગ્નિકાય જીવા લેાકના દેશભાગમાં છે. હવે પછી તે અગ્નિકાય જીવાના ચાર પ્રકારના કાલવિભાગને હું કાઁશ. પ્રવાહની અપેક્ષાએ અગ્નિકાય જીવા અનાદિઅનંત છે, જ્યારે સ્થિતિની અપેક્ષાએ સાહિસાન્તછે. અગ્નિકાયજીવાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહારાત્રનુ છે અને જઘન્ય આયુષ્ય અંતમુ હૂ નુખ છે.
કાયસ્થિતિ-અગ્નિકાય જીવાની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની અને જધન્ય અંતર્મુહૂત્તની છે. અંતરમાન–અગ્નિકાય જીવાનુ ઉત્કૃષ્ટ અન તકાળનું અને જઘન્ય અંતર્મુહૂત્ત છે.
•
આ અગ્નિકાય જીવેાના વર્ણ-ગંધ-રસ-સ્પશ-સ્થાનની અપેક્ષાએ ભેદ્દે હજારા-ઘણા ઘણા છે. (૧૦૭ થી ૧૧૬ –૧૫૪૫ થી ૧૫૫૪)
॥११७॥
दुविहा वाउजीवा उ, सुहुमा बायरा तहा I पज्जत्तमपज्जत्ता, एवमेष दुहा पुणो, વાયરા ને ૩, ૧૧ત્તા, પંચહા તે પત્તિમા । उक्क लिआ - मंडलिआ, घणगुजा सुनाया य ॥ ११८ ॥ संवगवाए अ, गहा एवमायओ एग विहमनाणत्ता, सुहुमा से विआहिआ
1
॥3257*
Page #440
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવાવભક્તિ-અધ્યયન-૩૬
1
॥१२१॥
1
॥। १२२॥
सुहुमा सबलोगंमि, लोगदेसे अ बायरा 1 एतो कालविभागं तु, तेसि वोच्छं चउन्विहं ॥ १२०॥ संत पप्पऽणाईआ, अपज्जवसिआवि अ ठिइं पडुच्च साईआ, सपज्जवसिआवि अ तिण्णेव सहस्साइ, वासाणुक्को सिआ भवे आऊठिई आऊणं, अंतोमुहुत्तं जहनिया असंख कालमुक्कोसा, अंतोमुहुत्तं जहन्नि कायठिई वाऊणं, तं कार्यं तु अमुचओ अनंतकालमुक्कसं, अंतोमुहुत्तं जहन्नयं विजमि सए कार, वाउजीवाण अंतर एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ संठाणादेस वावि, विहाणाई सहस्ससो
।
॥१२३॥
1
॥ १२४॥
1
॥१२५॥
॥ नवभिःकुलकम् ॥
T
॥११७॥
द्विविधा वायुजीवाश्व, सूक्ष्मा बादरास्तथा पर्याप्ताऽपर्याप्ता, एवमेते द्विधा पुनः बादराः ये तु पर्याप्ताः, :, पञ्चधा ते प्रकीर्तिताः उत्कलिका मण्डलिका, घनगुञ्जाः शुद्धव! ताश्च संवर्तकवाताश्चानेकधैवमादयः
૪૨૧
एकविधाः अनानात्वात्ः, सूक्ष्मारतत्र व्याख्याताः सूक्ष्माः सर्व लोके, लोकदेशे च बादराः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिंता अपि च
1
।। ११८।।
I
॥११९॥
1
॥१२०॥
1
॥१२१॥
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ त्रोण्येव सहस्राणि, वर्षाणामुत्कृष्टा भवेत् आयुस्स्थितिर्वायूनामन्तर्मुहूतं जघन्यका असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूर्त जघन्यका • कायस्थितिर्वायूनां, त्व कायं त्वमुञ्चतः
૨૨રા अनन्तकालमुत्कृष्टमन्त मुहूर्त जघन्यकम्। त्यक्ते स्वके काये, वायुजीवानामन्तरम्
૨૪. एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ૨વા
| | રવમિટમ્ | અર્થ–વાયુકાયના સૂફમ-બાદર ભેદથી બે પ્રકારના છે. સૂક્ષ્મ-આદર વાયુકાય છે પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. જે બાદરપર્યાપ્ત વાયુકાય જીવે છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) “ઉત્કલિકા'—જે રહી રહીને વાય તે,(૨)“મંડલિકા–જે મંડલાકારે વાય તે, (૩) રત્નપ્રભાઆદિના આધારભૂત વાયુ-ઘન-ઘાટો “ઘનવાત કહેવાય છે, (૪) ગુંજાવાયુ” ગુંજારમ કરતે વાયુ, (૫) શુદ્ધવાયુ સહજવાયુજે મંદ મંદ વહેતે વાય તે, અને (૬) “સંવતંકવાયું જે બહાર રહેલ તણખલાં વગેરેને પણ વિવક્ષિત ક્ષેત્રની અંદર ઉંચે ચઢાવી ફેકે છે. આ પ્રમાણે અનેક પ્રકારના વાયુકાય જીવે જાણવા. નાનાપણાને અભાવ હેઈ સૂક્ષ્મ વાયુકાય છે એક પ્રકારના કહેલ છે. સૂમ વાયુકાય છે સર્વ લેકમાં વ્યાપ્ત છે. બાદરવાયુકાય જીવ લેકના વિશિષ્ટ ભાગમાં છે. હવે પછી વાયુકાય જીના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ વાયુકાય છે અનાદિઅનંત
Page #442
--------------------------------------------------------------------------
________________
श्री पापविमति-ययनછે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાત છે. ભવસ્થિતિવાયુકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષોનું છે અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. કાયસ્થિતિ-વાયુકાય જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અંતરમાન-વાયુકાય ઇવેનું ઉત્કૃષ્ટ અંતર માન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ વાયુકાય જીના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણા ઘણુ ભેદે છે. (૧૧૭ થી ૧૨૫– ૧૫૫૫ થી ૧૫૬૩)
उरालाय तसा जे उ, चउहा ते पकित्तिआ । बेइंदिअ तेई दिअ, चउरो पंचिंदिआ चेव ॥१२६॥ बेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ।. पज्जत्तमपज्जत्ता, तेसिं भेए मुह मे ॥१२७॥ किमिणो (सो) मंगला चेव, अलसा माइवाहया। वासीमुआ सीप्पिआ, संखा संखणया तहा ॥१२८॥ पलोगाणुपल्लया चेव, तहेव य वराडगा । जलूगा जालगा चेव, चन्दणा य तहेव य ॥१२९॥ [इइ] बेइदिआ एए, अणेगहा एवमायो । लोएगलेसे ते सव्वे, न सम्वत्थ विआहिआ ॥१३०॥ संतइ पप्पऽणाईआ, अपज्जवसिपावि अ । ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१३॥
Page #443
--------------------------------------------------------------------------
________________
કર૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
वासाई बारसेव उ, उक्कोसेण विआहिआ। बेइंदिअ आउठिई, अंतोमुहुत्तं जहन्निा ॥१३२॥ संखेज्जकालमुक्कोसा, अंतोमुहु जहन्निआ। बेइंदिअ काठिई, तं कायं तु अमुचभो । ॥१३३॥ अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । बेइंदिआण जीवाणं, अंतरेअंविआहि ॥१३४॥ एएसिं वाणओ चेव, गंधओरसफासो । संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥१३५॥
॥ दशभिःकुलकम् ॥ उदारास्नसा ये तु, चतुर्धा ते प्रकीर्तिताः । द्वीन्द्रियास्त्रीन्द्रियाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रियाश्चैव ॥१२॥ द्वीन्द्रिया तु ये जीवा, द्विविधास्ते प्रकीर्तिताः । पर्याप्ताऽपर्याप्ताः. तेषां भेदान् शृणुत मे ॥१२७।। कृमयः मङ्गलाञ्चैवालसा मातृवाहकाः । वासीमुखाश्च शुक्तयः, शङ्खाः शङ्खनकास्तथा १२८॥ पल्लोकाणुपल्लकाश्चैत्र, तथैव च वराटकाः जलूका जालकाश्चैत्र, चन्दनाश्च तथैव च ॥१२९॥ (इति) द्वीन्द्रिया एते, अनेकधैवमादयः ।। लोकाग्रदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः ॥१३०॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१३१॥ वर्षाणि द्वादशैव तूत्कृष्टा व्याख्याताः द्वीन्द्रियायुस्थितिरन्तर्मुहूर्त जघन्यका
॥१३२॥
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૫
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ ,
संख्येयकालमुत्कृष्टान्तर्मुहूर्त जघन्यकम् द्वीन्द्रियकायस्थितिः, तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूत जघन्यकम् द्वीन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् एतेषां वर्णतश्चैत्र, गन्धतो रसस्पर्शतः . संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
I૬ રૂકા
.
શરૂવા
અથ–હવે ઉદાર એકેન્દ્રિયની અપેક્ષાએ સ્થૂલ ત્રસેને કહે છે. તે ઉદાર ત્રસે ચાર પ્રકારના બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે. હવે જે બેઈન્દ્રિય જીવે છે. તે પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના કહેલ છે. તે - ભેદને કહેવાતા એવા મારી પાસેથી સાંભળો ! (૧) “કૃમિઓ”પેટમાં, ફેડલા વગેરેમાં થનારા નાના છે (કરમીયા), (૨) મંગલા', (૩) અલસિયાં, (૪) “માતૃવાહક-ચૂડેલ, (૫) વાંસલાના આકારના મુખવાળા “વાસી મુખરજી,૬) “શક્તિકા –મેતીની છીપ, (૭ “શંખ, (૮) “શંખન– નાના શંખશંખલા, (૯) પલક”, (૧૦) “અનુપલ્લક, (૧૧) “વરાટક – કડી, (૧૨) “જલુકા-જળ, (૧૩) જાવક, અને (૧૪) ચંદનક’–‘અક્ષ, (તે શંખ અને કેનેડાની માફક દરિયામાં ઉત્પન્ન થાય છે. તે નિર્જીવ થતાં સ્થાપનાચાર્ય કરવા માટે ઉપગમાં લેવાય છે.) આ પ્રમાણે અનેક પ્રકારના બેઈન્દ્રિય જીવે લેકના એક પ્રદેશમાં છે, પણ સર્વ ઠેકાણે નથી. તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્તા છે. ભવસ્થિતિ–બેઈન્દ્રિનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથીજો ભાગ
વર્ષી અને જઘન્ય આયુષ્ય અ ંતર્મુહૂત્ત'નું કહેલ છે. કાયસ્થિતિ તેજ કાયને નહિ છેડનાર એઇન્દ્રિય જીવા ની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્ત'ની છે. અંતરમાન ઇન્દ્રિય જીવાનુ ઉત્કૃષ્ટ અ ંતરમાન અનંતકાળનુ અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂતુ' છે. આ એઇન્દ્રિય वे - ध-रस - स्पर्श' - संस्थाननी अपेक्षा मे डरेઘણા ઘણા પ્રકારવાળા છે.(૧૨૬ થી ૧૩૫-૧૫૬૪ થી ૧૫૭૩) तेइ दिशा उ जे जीवा, दुविहा ते पकित्तिआ । पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे
॥१३६॥
कुंथू पिपीलि उसा, उक्कलदे हि तणहारकद्वहारा, मालुगा पत्तहारगा कप्पासद्धिमिजा य, विंदूंगा तउमर्मिजगा सदावरी अ गुम्मी अ बोधव्त्रा इंदकाइआ ॥ १३८ ॥ इदोमाहा एवमायओ
1
1
1
॥१४०॥
लोएगदेसे ते सव्वे, न सव्वत्थ विहिआ || १३९ ॥ संत पप्पsणाईआ, अपज्जवसिआवि अ ठि पहुंच्च साईआ, सपज्जवसिआवि अ एगूणपणहोरत्ता, उक्कोसेण विहिआ ते दिउठिई, अंतोमुहुत्तं जहण्णिआ संखेज्ज कालमुक् कोसा, अंतोमुहुत्तं जहनि तेइ दिअ कायठिई, तं कार्यं तु अमुचओ
तहा ।
॥१३७॥
1
॥ १४१ ॥
।
।। १४२ ।।
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
अनंतकालमुक्की, अंतोमुहुतं जहन्नगं तेइ दिअजीवाणं, अंतरेअं विआहिअ एएस ओ चेव, गंधओ रसफासओ संठणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥१४४॥
I
त्रीन्द्रियास्तु ये जीवाः, द्विविधास्ते प्रकीर्तिताः पर्याप्ताऽपर्याप्तास्तेषां भेदान् शृणुत मे कुन्थुः पिपीलिरुद्दशाः, उत्कलिकउपदेहिकास्तथा
४२७•
॥ नाभिः कुलकम्
1
॥१४३॥
सख्येय कालमुत्कृष्टमन्तर्मुहून जघन्यकम् त्रीन्द्रियपस्पतिस्तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त्त जघन्यकम् त्रीन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
".
II
॥१३६॥
।
॥१३७॥
1
I
तृणहारकाष्टहारकाच, मालूकाः पत्रहारकाः कार्पासास्थिमिजाश्च तिन्दुकाखपुषीमिञ्जकाः सदावरी च गुल्मी च, बोद्धव्या इन्द्रकायिका ॥१३८॥ इन्द्रगोपकादिका अनेकधा एवमादयः लोकैकदेशे सर्वे, न सर्वत्र व्याख्याताः : सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च एकोनपञ्चाशदहोरात्राण्यायुरुत्कृष्टेन व्याख्याताः । त्रीन्द्रियायुस्थितिरन्तर्मुहूर्त्त जघन्यका
॥१३९॥
॥ १४ ॥
॥१४९॥
I
१४२ ।। .
1
॥१४३॥
1
॥१४४॥
॥ नवभिः कुलकम् ॥
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
અર્થ–તેન્દ્રિય જીવે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. તે જીવેના ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો ! (૧) “કુંથુ–કંથવા, તે બહુ જ બારીક ધળા રંગના હેય છે, (૨) “પપીલી –કીડી, (૩) “ઉદ્દેશ'-માંકડ, (૪) ઉત્કલિકા', (૫) “ઉપદેહિકા–ઊધઈ, અને (૬) તૃણહારકાષ્ઠહાર-માલૂક–પત્રહારક-કર્યાસ-અસ્થિમિં જા–હિંદુક-ત્રપુષ કિંજક-શતાવરી-ગુલ્મી (કાનખજુર)-ઈન્દ્રકાયિક-ઈદ્રોપ (ગોકળગાય). તેમાં કેટલાક પ્રસિદ્ધ અને કેટલાક સંપ્રદાય પ્રમાણે જાણવા. આ પ્રમાણે અનેક પ્રકારના તેઇન્દ્રિય છે લેકના એક ભાગમાં તમામ છે, સર્વત્ર નથી–એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તેઈન્દ્રય જીવે અનાદિનિત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિયાન્ત છે. ભવસ્થિતિ-તે ઇન્દ્રિય જીવેનું ઉત્કૃષ્ટ * આયુષ્ય ઓગણપચાસ અહેરાત્ર રાત-દિવસોનું અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તોનું છે. કાયસ્થિતિ–પિતાની કાયાને નહિ છોડનાર તેઈન્દ્રિય જીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અંતરમાનતેઈન્દ્રિય જીવેનું ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ તેઈન્દ્રિય ના વર્ણ– ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણુ ઘણું ભે છે. (૧૩૬ થી ૧૪૪–૧૫૭૪ થી ૧૫૮૨)
चउरिदिआउ जे जीवा, दुविहा ते पकित्तिा । पज्जत्तमपज्जत्ता, तेसि भेए मुणेह मे ॥१४५॥ अंधिआ पोत्तिआ चेव, मच्छिा मसगा तहा। . भमरे कीडपयंगे अ, टिंकुणे कुंकुणे तहा ॥१४६॥
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રી છાવવિભક્તિ-અધ્યયન-૩૬
.४२८ कुक्कुडे सिंगिरीडी अ, नंदावत्ते अविच्छिए । डोले भिगिरीडी अ, विरिकी अच्छिवेधए ॥१४७।। ओच्छले माहए अच्छिरोडए,विचित्ते चित्तपत्तए। ओहिंजलिआ जलकारि अ, नीआ तंबगावि अ ॥१४८॥ इइ चउरिदिआ, अणेगहा एवमायो । लोगस्स एगदेसंमि, ते सव्वे परिकित्तिआ ॥१४९॥ संवई पप्पऽणाईआ, अपज्जवसिआवि अ । ठिइ पडुच्च्च साईआ, सपज्जवसिावि अ ॥१५०।।
छच्चेव य मासाऊ, उक्कोसेग विभाहिआ । • चउरिदिअाउठिई, अंग्रोमुहुत्तं जहणिआ ॥१५१॥ संखेज्जकालमुक्कोसं, गोमुहुत्तं जहन्नगं । चारिदियकायठिई, तं कायं तु अमुचओ ॥१५२॥ अणंतकालमुक्कोसं, अंतोमुहुचे जहन्नगं । चउरिदिआण जीवाणं, अंतरेअं विआहिअं ॥१५३॥ एरसिं वण्णओ चेव, गंधओ रसफासो । संठाणदेसओ वावि, विहाणाई सहस्ससो ॥१५४॥
॥ दशभिः कुलकम् ।। चतुरिन्द्रियास्तु ये जीवाः, द्विविधास्ते प्रकीर्तिताः । पर्याप्ताऽपर्याप्तास्तेषां, भेदान् शृणुत मे ॥१४५॥ अन्धिकाः पौत्तिकाश्चैव, मक्षिका मशकास्तथा . । भ्रमरः कीटपतङ्गश्च, ढिकुणः कुंकुणस्तथा ॥१४॥
Page #449
--------------------------------------------------------------------------
________________
४२०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कुर्कुटः शूगरीटी च, नन्दावर्त्तश्च वृश्चिकः . । डोलश्च भृगरीटी च, विरिली अक्षिवेधकः ॥१४॥ अमिलो मागधोऽक्षिरोदकः, विचित्रश्चित्रपत्रकः । ओघजलिका. जलकारी तु, नीचकस्ताम्रकादिकाः ॥१४८॥ इति चक्षुरिन्द्रिया एते, अनेकधा एवम.दयः । लोकस्यैकदेशे, ते सर्वे प्रकीर्तिताः
॥१४९। सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च । ॥१५०॥ षडेव च मासानायुरुत्कृष्टेन व्याख्याता: चतुरिन्द्रियायुस्थितिरन्तर्मुहूर्त जघन्यका ॥१५॥ संख्येयकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् चतुरिन्द्रियकायस्थितिस्तं कायं त्वमुञ्चतः . ॥१५२॥ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूत्त जघन्यकम् चतुरिन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् . ॥१५३॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१५४॥
॥दशभिकुलकम् । અર્થ–ચઉરિન્દ્રિય છે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. તેના ભેદોને કહેનાર મારી પાસેથી તમે સાંભળે! Aful, पौत्ति-भक्षिा (भाभी), संभ२ (भमरे।), श्रीपत (माये, दि(मा), मु, ४५४५,शुगरीटी, नहापत्त, वृश्चि (काछी, 10 (13153), गटी, यिसी, मक्षिवेध, मक्षिा , भागध, सक्ष, 13, वियित्र, त्रिय, ઉપધિજલક, જલકારી, નીચક અને તામ્રક વગેરે. આ પ્રમાણે ચઉરિન્દ્રિય જી કહેલા છે, જે સર્વે લેકના એક ભાગમાં
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ અધ્યયન-૩૬
૪૩૧ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન છે. ભાવસ્થિતિ–ઉત્કૃષ્ટ આયુષ્ય છે મહિનાનું અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્વનું છે. કાયસ્થિતિ તે કાયને નહિ છોડનાર ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળની અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે.અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું - છે. આ ચકુરિન્દ્રિય જીના વર્ણ—ગંધ-રસ–સ્પ–સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણું ઘણું ભેદે છે. [ઉપરના વર્ણનમાં ભેદો કેટલાક પ્રસિદ્ધ છે, જ્યારે કેટલાક તે તે દેશની પ્રસિદ્ધિથી. સંપ્રદાય મુજબ સમજવા.)(૧૪૫થી ૧૫૩–૧૫૮૩થી ૧૫૨) पंचिदिआ उ जे जीवा, चउबिहा ते विआहिआ। नेरइआ तिरिक्खा य, मणुआ देवा य आहिआ ॥१५५।। नेरईआ सत्तविहा, पुढवीसु सत्तसु भवे । रयणामसकराभा, वालुआभा य आहिआ ॥१५६॥ पंकामा धूमाभा, 'तमा तमतमा तहा इइ नेरइआएए, सत्तहा परिकित्तिा ॥१५७॥ लोगस्स एगदेसम्मि, ते सव्वे उ विाहिया । इत्तो कालविभागं तु, तेसिं वोच्छं चविहीं ॥१५८॥ संतई पप्पऽणाईआ, आज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिमावि अ ॥१५९।।
| ifમ છમ્ |
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૨
ઉત્તરાધ્યયન-સુત્ર સા-બીજો ભાગ
पञ्चेन्द्रियास्तु ये जीवाश्चतुर्विधारते व्याख्याताः ।
!!?૧
1
नैरयि क्रास्तिर्यञ्चञ्च मनुजा देवाश्वाख्याताः नैरयिकाः सप्तविधाः, पृथ्वीषु सप्तसु भवेयुः रत्नाभाः शर्कराभाः, वालुका भाश्चाख्याताः पङ्काभाः धूमाभारतमास्तमस्तमस्तथा इति नैरयिकाः एते, सप्तधा प्रकीर्तिताः लोकस्यैकदेशे, ते सर्वे तु व्याख्याताः इतो कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥ १५९ ॥
1
૫૧૧૮।!
।
// પમિ: જીમ્
અથ-૫ ચેન્દ્રિય જીવા નારકી, તિય 'ચ, મનુષ્ય અને દેવાના ભેદૃથી ચાર પ્રકારના કહેલ છે. તે નારકી જીવા સાત પૃથ્વીમાં હાય છે તેથી તેના સાત ભેઢી છે.
*
.
॥१५६॥
ï
૫૧૧૭|
(૧) રત્નપ્રભા–રત્નકાંડમાં રહેલ અને ભવનપતિના ભવનમાં રહેલ રત્નાની આભાપ્રભા (રૂપ) જયાં છે, તે રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી,
(૩) વાલુકાપ્રભા–રેતીની પ્રભાવાળી ત્રીજી પૃથ્વી. (૪) પંકપ્રસા–કાદવની પ્રભાવાળી ચેાથી પૃથ્વી.
(૨) શર્કરાપ્રભા-નાના પાષાણના ખંડરૂપ શાની પ્રભાવાળી બીજી પૃથ્વી.
..
(૫) ધૂમપ્રભા-ધૂમાડાની પ્રભાવાળી પાંચમી પૃથ્વી. અહી ધૂમાડો નહિ હોવા છતાં તેના સરખા પુદ્ગલેના પિરણામને સંભવ છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભકિત-અધ્યયન-૩૬
४33
(६) तमामा-मधारानी प्रमावाणी छ४ी वी.
(७) तमतमामा-महातभ-यारेय त२६ 10 मधકારની પ્રભાવાળી સાતમી પૃથ્વી.
આ મુજબ આ સાત નારકીઓ સાત પ્રકારની કહી છે. આ તમામ નારકીઓ લેકના અધેલેક રૂપ એકદેશમાં કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ નારકી જીવે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાત છે. (૧૫૫ થી ૧૫૯-૧૫૯૩ થી ૧૫૭)
सागरोवममेगं तु, उक्कोसेण विआहिआ पढमाए जहण्णेणं, दसवाससहस्सिा ॥१६०॥ तिण्णेव सागराऊ उक्कोसेण विआहिआ । दोच्चाए जहण्णेणं, एगं तु सागरोवमं ॥१६॥ सत्तेव सागराऊ, उक्कोसेण विआहिमा तइआए जहण्णेणं, तिण्णेव उ सागरोवमा ॥१६२॥ दस सागरोवमाऊ, उक्कोसेण विआहिआ । चउत्थीए जहण्णेणं, सरोव उ सागरोवमा ॥१६३॥ सत्तरस सागराऊ, उक्कोसेण विआहिआ । पंचमाए जहण्णेणं, दस चेव उ सागरोवमा ॥१६४॥ बावीस सागराऊ, उक्कोसेण विआहिआ छट्ठीए जहण्णेणं, सत्तरस सागरोवमा ॥१६५॥
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
तेत्तीस सागराऊ, उक्कोसेण विआहिआ । सत्तमाए जहण्णेणं, बावीसं सागरोवमा ॥१६६॥ जा चेव उ आउठिई, नेरहआणं विआहिआ । सा वेसि कायठिई, जहण्णुक्कोसिआ भवे ॥१६७॥ अणतकालमुक्कोस, अंतोमुहु जहण्णगं । विजदंमि सए काए, नेरइयाणं तु अंतरं ॥१६८॥ एएसिं वण्णओ चेव, गंधभो रसफासओ । संठाणादेसो वावि, विहाणाई सहस्ससो ॥१६९॥
॥दशभिःकुलकम् ॥ सागरोपममेकं, तूत्कृष्टेन व्याख्याताः प्रथमायां जघन्येन, दशवर्षसहस्रिका ॥१६०॥ त्रीण्येवसागराण्यायुरुत्कृष्टेन व्याख्याताः द्वितीयायां जघन्येनैकं तु सागरोपमम् ॥१६॥ सप्तैवसागराण्यायुरुत्कृष्टेन व्याख्याताः तृतीयायां जघन्येन, त्रीण्येव सागरोपमानि ॥१६२॥ दशसागरोपमाण्यायुरुत्कृष्टेन व्याख्याताः चतुर्थी जघन्येन, सप्तैव सागरोपमानि ॥१६३॥ सप्तदशसागराण्यायुरुत्कृष्टेन व्याख्याताः पश्चम्या जघन्येन, दश चैव तु सागरोपमानि ॥१६४॥ द्वाविंशतिरसागराण्यायुरुत्कृष्टेन व्याख्याताः षष्ठयां जघन्येन, सप्तदशसागरोपमानि . ॥१६५॥ त्रयस्त्रिंशत् सागरायुः, उत्कृष्टेन व्याख्यातम् । सप्तम्यां जघन्येन, द्वाविंशतिः सागरोपमाणि ॥१६६॥ या चैव स्वायुरिस्थति रयिकानां व्याख्याताः । सा तेषां कायस्थितिः, जघन्योत्कृष्टा भवेत् ॥१६७॥
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૪૩૫ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, नैरयिकानां त्वन्तरम् II૬૮મા एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१६९।।
. . મિમઃ ફટ્યમ્ અર્થ–સાત નારકીના નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ
૧–રત્નપ્રભા દશ હજાર વર્ષ ૧ સાગરેપમ ૨-શર્કરપ્રભા ૧ સાગરેપમ ૩ સાગરોપમ ૩-વાલુકાપ્રભા ૩ સાગરેપમ ૭ સાગરેપમ ૪–પંકપ્રભા ૭ સાગરેપમ ૧૦ સાગરોપમ પ–ધૂમપ્રભા ૧૦ સાગરોપમ ૧૭ સાગરેપમ ૬–તમ પ્રભા ૧૭ સાગરેપમ ૨૨ સાગરેપમ ૭-તમસ્તમપ્રભા ૨૨ સાગરેપમ ૩૩ સાગરોપમ
આ પ્રમાણે સાતેય નારકીઓની આયુષ્યસ્થિતિ– કાયસ્થિતિ જુદી નહિ હેવાથી ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કારણ કે-સાતેય નારકમાંથી નારકીઓ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં જ પેદા થાય છે. નારકી મારીને તરત જ નારકો થતા નથી. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતમુહૂર્તનું છે, કેમ કે-જ્યારે કઈ પણ નારકી જીવ, નરકમાંથી નીકળી, ગર્ભજ પર્યાપ્ત મામાં પેદા થઈ અંતર્મુહૂર્તના આયુષ્યવાળે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, કિલષ્ટ અધ્યવસાયના કારણે ફરીથી નરકમાં જ ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય અંતર
Page #455
--------------------------------------------------------------------------
________________
४३१
શ્રી ઉતરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અંતર્મુહૂર્તનું થાય છે–એમ જાણવું. આ નારકી એના १-ध-२४-२५श-सस्थाननी अपेक्षा सरी-३
हो छ. (१६० थी ११८-१५६८ थी १६०७) पंचिंदिअतिरिक्खाउ, दुविहा ते विआहिआ । समुच्छिमतिरिक्खा य, गन्भवतिआ तहा ॥१७॥ दुविहावि ते भवेतिविहा, जलयरा थलयरा तहा। खहयरा य बोधव्वा, तेसिं भेए सुणेह मे ॥१७॥ मच्छा य कच्छमा य, गाहा य मगरा तहा । मुंसुमारा य बोधव्या, पंचहा जलयराहिआ ॥१७२॥ लोएगदेसे ते सव्वे, न सम्बत्थ विआहिआ । एत्तो कालविभागं तु, तेसिं वोच्छं चउबिहं ॥१७३॥ संतई पप्पऽणाईआ, अपज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१७४॥ एगा य पुनकोडी उ, उक्कोसेण विआहिआ । आउठिई जलयराणं, अंतोमुहुचं जण्णिा ॥१७॥ पुवकोडिपुहु तु, उक्कोसेण विआहिआ । कायठिई जलयरणं, अंगोमुहु जहन्नयं ॥१७६॥ अणंतकालमुक्कोसं, अंतोमुहु जहन्नगं । विजमि सए काए, जलयराणं तु अंतरं ॥१७७॥
॥ अष्टभिःकुलकम् ।। पञ्चेन्द्रियतिर्यश्चश्व, द्वि वेधास्ते व्याख्याताः संमूछिमतियंञ्चश्व, गर्भव्युत्क्रान्तिकास्तथा ॥१७०॥
Page #456
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
द्विधा अपि ते भवेयुस्त्रिविधा, जलचराः स्थलचरास्तथा । खेचराश्च बोद्धव्याः, तेषां भेदान्शृणुत मे
४३७
॥ १७१ ॥
मत्स्याश्च कच्छपाश्च, ग्राहाश्च मकरास्तथा
1
1
॥ १७३॥
सुमाराश्च बोद्धव्याः, पञ्चधा जलचराश्चाख्याताः ॥ १७२ ॥ लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च एका च पूर्वकोटीतूत्कृष्टेन व्याख्याताः आयुस्थितिर्जलचराणामन्तर्मुहूर्त्तं जघन्यका पूर्व कोटीपृथक्त्वं तूत्कृष्टेन व्याख्याताः -काय स्थितिर्जलचराणामन्तर्मुहूर्त्त जघन्यकम् अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त्त जघन्यकम् त्यक्ते स्वके काये, जलचराणां तु अन्तरम्
॥ अष्टभिः कुलकम् ॥
અથ-સમૂચ્છિ મ તિય ચ (ઉત્પત્તિને ચાગ્ય સ ંચેાગ પ્રાપ્ત થતાં જ દેહના સવ અવયવનુ બધી ખાજુથી નિર્માણ થઈ જવા રૂપ સમૂર્ચ્છ ન ક્રિયાથી જેમના જન્મ થાય છે તે.) અને ગ`જ તિય ચા (માતા-પિતાના સૉંચાગથી શૈાણિત અને શુક્રનુ મિશ્રણ થવા રૂપ ગર્ભધારણની ક્રિયાથી જેમને જન્મ થાય છે તે. )–એમ બે ભેદ્દા પચેન્દ્રિય તિય "ચાના अडेस छे. ते मे लेोवाणा तिर्यया
1
॥१७४॥
1.
॥१७५॥
1
॥१७६॥
1
॥ १७७॥
सथर - स्थंलयर - मेयर જલચરાદિ ભેદ્દેને કહેનાર મારી यासे थी तभे सांगणो ! (१) भत्स्य - तमाम लतिना भाछस,
ભેદોથી ત્રણ પ્રકારના છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ (૨) ક૭૫-કાચબાની જાતિ, (૩) ગ્રાહ-મુંડ, (૪) સુસુમાર –મગરમચ્છની જાતિ, અને (૫) મકર–મગર. આ પ્રમાણે, પાંચ પ્રકારના જલચરે કહેલ છે. આ સર્વે જલચર જીવે લેકના એકદેશમાં છે પણ સર્વત્ર નથી-એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભવસ્થિતિ–ઉત્કૃષ્ટ આયુષ્ય એક પૂર્વ કોડનું અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. કાયસ્થિતિ–ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વક્રોડ પૃથકત્વ (બે ક્રોડ પૂર્વથી માંડી આઠ પૂર્વક્રાડ) છે, કારણ કે-ચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યના ઉત્કૃષ્ટથી પણ નિરંતર આઠ જ ભ થાય છે, તેમનું આયુષ્ય મેળવતાં. આટલી જ પૂર્વકેટિઆ થાય. આમાં જુગલિયાઓ ગણવાના. નથીઃ જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂનું છે. (૧૭૦ થી ૧૭૭–૧૬૦૮ થી ૧૬૧૫) चउप्पया य परिसप्पा, दुविहा थळचरा भवे । ૩ણયા વિદા, તે જે થિગો સુન ૧૭૮ एगखुरा दुखुरा चेव, गंडीपय सणप्पया । हयमाई गोणमाई, गयमाई सीहमाइणो ॥१७९॥ भुओरपरिसप्पाउ, परिसण दुविहा भवे । गोहाई अहिमाई अ, एकेक्काऽणेगहा भवे ॥१८॥ लोएगदेसे ते सव्वे, न सव्वत्थ विआहिआ ।
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
1
॥१८२॥
॥१८४ ॥
संत पप्पणाईआ, अपज्जवसिआवि अ ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ पलिओमा उ तिण्णि उ, उक्कोसेण विआहिआ । आउठिई थलयराणं, अंतोमुहुतं जहण्णिआ ॥ १८३॥ पलिओ माई तिण्णि उ, उक्कोसेण विआहिआ । पुचकोडीपुहुरोणं, अंतोमुहुतं जहण्णिआ काठई थलयराणं अंतरं तेसिमं भवे काळं अनंतमुक्कसं, अंतोमुहुतं जहण्णगं विजढंमि सए काए, थलयराणं तु अंतर चम् उ लोमपक्खी अ, तइआ समुग्गपक्खी अ ॥ १८६॥ विततपक्खी अबोधव्वा, पक्खिणो उ चउव्विहा । लोएगदेसे ते सव्वे, न सव्वत्थ विआहिबा ॥ १८७॥ ॥ दशभिःकुलकम् ॥
I
1196411
।
चतुष्पदाश्च परिसर्पाः, द्विविधाः स्थलचराः भवेयुः । चतुष्पदाश्चतुर्विधास्तु, तान्मे कीर्तयतः श्रृणु एकखुराद्विखुरा व, गण्डीपदाः सनखपदाः हयादयो गवादयोः गजादयः सिंहादयः भुजोरः परिसर्पास्तु, परिसर्पा द्विविधा भवेयुः गोघादयोऽहिकादयकैका अनेकधा भवेयुः लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुविधम् सन्तति प्राप्यानादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च
૪૩૯
॥१७८॥
1
॥ १७९॥ .
I
।।१८० ॥
1
॥ १८१॥
1960 ॥१८२॥
Page #459
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ पल्योपमानि त्रीणि तूत्कृष्टेन व्याख्याताः आयुरिस्थतिः स्थलचराणामन्तर्मुहूर्त जघन्यकम् ॥१८३॥ पल्योपमानि त्रीणि, तूत्कृष्टेन व्याख्याताः पूर्वकोटीपृथक्त्वान्तर्मुहूर्त जघन्यका
_૨૮૪ कायस्थितिः स्थलचराणामन्तर तेषामिदं भवेत् । कालमनन्तमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, स्थलचराणां त्वन्तरम् चर्मपक्षिणो रोमपक्षिणश्च, तृतीयाः समुद्गपक्षिणः ॥१८६॥ विततपक्षिणश्च बोद्धव्याः, पक्षिणस्तु चतुर्विधा । लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः
૨૮ળા | | શિમઃ | | અર્થ–સ્થલચર છે ચતુષ્પદ અને પરિસર્પ ભેદથી બે પ્રકારના છે. ચતુષ્પદે ચાર પ્રકારના છે. તે ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો ! (૧) એક ખરીવાળા-ઘેડા વગેરે, (૨) બે ખરીવાળા-ઉંટ-ગાય વગેરે, (૩) ગંડીપદા-પદ્યકર્ણિક અથવા એરણ જેવા ગેળ પગવાળા હાથી વગેરે, અને (૪) સખપદા-લાંબા નહેરથી યુક્ત પગવાળા સિંહ વગેરે તેમજ ભુજપરિસર્પ અને ઉર પરિસર્પ ભેદથી બે પ્રકારના પરિસર્પો સમજવા. (૧) ભુજા વડે ચાલનારા ભુજપરિસર્પનાળીયે, ચંદન વગેરે અને (૨) પેટ વડે ચાલનાર ઉર પરિસર્ષ– સાપ વગેરે. તેઓના દરેકના અનેક ભેદ થાય છે–એમ જાણવું. આ સર્વે સ્થલચર છે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિયાન્ત છે. ભાવસ્થિતિ–યુગલિક ચતુષ્પદ તિયાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પોપમની છેઃ ગર્ભજ
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભકિત-અધ્યયન-૩૬
૪૪૧ ભુજપરિસર્ષ અને ઉર પરિસર્ષની ભવસ્થિતિ પૂર્વકોડની છે? સંમ૭િમ ભુજપરિસર્પના ભવસ્થિતિ બેંતાલશ હજાર વર્ષની છે: સંમૂચ્છિમ ઉર પરિસર્પની ભાવસ્થિતિ તેપન હજાર વર્ષની છેઃ સંમૂર્ણિમ સ્થલચરની ભાવસ્થિતિ ચેરાશી હજાર વર્ષની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. કાયસ્થિતિચુગલિક ચતુષ્પદ તિયની કાયસ્થિતિ ત્રણ પાપમની અને ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કેમ કે-યુગલિક ભવ પછી તે તરત જ યુગલિક તિર્યંચ તરીકે જન્મતા નથી. આ સિવાય સ્થલચર ચતુપદ તિર્યંચની કાયસ્થિતિ ઉત્કર્ષથી પૂર્વ ક્રિોડા પ્રમાણના આયુષ્યવાળા સાત ભાની થાય છે. માટે પૂર્વકેટિ પૃથત્વ માનવાળી સમજવી અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તવાળી સમજવી. અંતર– માન-ચતુષ્પદ તિયાનું ઉત્કૃષ્ટ અંતરમાનઅનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તાનું છે.
ખેચર પંખીઓ-(૧) શેમજ પક્ષી-રૂંવાટીની બનેલી પાંખવાળા, (૨) ચર્મજ પક્ષી–ચામડાની બનેલી પાંખવાળા, (૩) સમુદુગપક્ષી-નરકની બહાર બીડાયેલી પાંખવાળા અને (૪) વિતતપક્ષી-નરકની બહાર સતત ઉઘાડી પાંખવાળાએમ ચાર પ્રકારના છે. તે સર્વે ખેચર તિય લેકના એક ભાગમાં છે પણ સર્વત્ર નથી–એમ કહેલ છે. (૧૭૮ થી ૧૮૭-૧૬૧૬ થી ૧૬૨૫)
संतई पप्पऽणाईश्रा, अपज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१८८॥
Page #461
--------------------------------------------------------------------------
________________
४४२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
पoिraमस्स भागो, असंखिज्जइमो भवे आउठिई खहयराणं, अंतोमुडुतं जहण्णिआ असंखभागो पलिअस्स, उक्कोसेण उ साहिओ । पुव्वकोडिपुहुत्तेणं, अंतोमुहूतं जहण्णिआ काठई खहयराणं, अंतर तेसिमं भवे काळं अनंतमुकोर्स, अंतोमुहुत्तं जहण्णगं एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ संठणास वावि, विहाणाई सहस्ससो
1
॥ १८९ ॥
॥ १९०॥
I
॥१९१॥
1
॥१९२॥
॥ पंचभिःकुलकम् ॥
सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च पल्योपमस्य भागोऽसङ्ख्येयतमो भवेत् आयुस्थितिः खचराणामन्तर्मुहूर्त्त जघन्यका असङ्ख्यभागः पल्यस्योत्कृष्टेन तु साधिकः पूर्व कोटी पृथक्त्वेनाऽन्तर्मुहूर्त्त जघन्यका कायस्थितिः खचराणामन्तरं तेषामिदं भवेत् कालमनन्तमुत्कृष्टमन्तर्मुहूर्त्त जघन्यकम् एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
1
।। १८८ ।।
I
।। १८९ ॥
1
॥१९०॥
I
॥१९१॥
1
॥१९२॥
॥ पञ्चभिः कुलकम् ॥
અથ –પ્રવાહની અપેક્ષાએ ખેચરતિય ચા અનાદિઅન‘ત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. ભવસ્થિતિગજ યુગલિક પ`ખીએનુ ઉત્કૃષ્ટ આયુષ્ય પક્ષે પમનાં
Page #462
--------------------------------------------------------------------------
________________
શ્રી વાવવિભક્તિ અધ્યયન-૩૬
૪૪૩
અસંખ્યાતમા ભાગ જેટલુ જાણવુ' : તે સિવાય ગભ જ ૫`ખીએનુ ́ પૂ કોડ વ નું અને સંસૂચ્છિ`મ પંખીઓનુ મહાંતેર હજાર વર્ષોંનું આયુષ્ય છે : જધન્ય આયુષ્ય અંતર્મુહૂત્તનું છે. કાયસ્થિતિ-યુગલિંક પંખીઓની પલ્ચાપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એ જ કાસ્થિતિ સમજવી તે સિવાયના ખેચાની કાયસ્થિતિ પૂર્વ કાટિ પૃથ છેઃ જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્ત'ની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અન તકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્ત છે. આ જલચર-સ્થલચર-ખેચરાના વર્ણ –ગંધ-સ-૫સંસ્થાનની અપેક્ષાએ હજારા-ઘણા ઘણા ભેદ છે. (૧૮૮ થી ૧૯૨-૧૬૨૬ થી ૧૬૩૦)
1129811
I
मणुआ दुविहभेया उ ते मे कित्तयओ सुण । संमुच्छिमा मणुस्साय य, गब्भवक्कन्तिया तहा ॥ १९३॥ भवक्कन्तिया जे उ, तिविहा ते वियाहिआ । ૩, कम्मअकम्मभूमा य, अंतरद्दीवया तहा पारस तीसइविहा, भेया अ अवसई संखाउ कमसो तेर्सि, इइ एसा वियाहिया संमुच्छिमाण एसेव, भेओ होइ आहिआ लोगस्स एगदेसम्म ते सव्वे वि विजहि ॥ १९६॥ संत पप्पऽणाईया, अपज्जवसियावि अ ठिई पडुच्च साईया, सपज्जवसियावि अ
1128411
1
1
||૧૧૭
Page #463
--------------------------------------------------------------------------
________________
-४४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે–ીજો ભાગ
पलिओ माइ तिन्नि उ, उक्कोसेण विआहिआ। आउठिई मणुयाणं, अंतोमुहुत्तं जहण्णिआ पलिओ माइ तिण्णि उ, उक्कोसेण विआहिआ । . पुषकोडी पुहुत्तेणं अंतोमुहुत्तं जहण्णगा काठई मणुणं, अंतर तेसिमं भवे अनंतकाळमुक्कसं, अंतोमुहुत्तं जहण्णगं एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ ठाणास वाव, विहाणाई सहस्ससो
मनुजा द्विविधभेदास्तु तान्मे कीर्तयतः श्रृणु संमूच्छिमाश्च मनुजा, गर्भव्युत्क्रान्तिकास्तथा गर्भव्युत्क्रान्तिका ये तु, त्रिविधास्ते व्याख्याताः अकर्म कर्म भूमाचान्तरद्वीपजास्तथा पञ्चदशत्रिंशद्विधा, भेदाश्चाष्टाविंशतिः सङ्ख्यास्तु क्रमशस्तेषामित्येषा व्याख्याताः संमूर्किछमानामेषैव, भेदो भवत्याख्यातः लोकस्यैकदेशे ते, सर्वेऽपि व्याख्याताः सन्तं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च पल्योपमानि त्रीणि तूत्कुष्टेन व्याख्याताः ' आयुस्थितिर्मनुजानामन्तर्मुहूत्तं जघन्यका पल्योपमानि त्रीणि तूत्कृष्टेन व्याख्याताः पूर्व कोटी पृथक्त्वेनान्तर्मुहूर्त्त जघन्य का
›
॥१९८॥
1199911
1
1120011
1
॥ २०१ ।।
॥ नवभिःकुलकम् ॥
1
॥१९३॥
1
॥ १९४॥
1
॥ १९५॥
1
॥१९६॥
1
॥१९७॥
1
॥१९८॥
T
॥१९९॥
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૪૫
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
कायस्थितिमनुजानामन्तर तेषामिदं भवेत् अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
૨૦૦૫
૨૦૧II
અર્થ–સંમૂચ્છિમ મનુષ્ય (જે મન વગરના અને ગર્ભજ મનુષ્યના વમન વગેરે સર્વ અશુચિ સ્થાનકેમાં ઉત્પન્ન થનારા, અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અપર્યાપ્ત દશામાં મરણ પામનારા છે તે.) અને ગર્ભજ મનુષ્ય-એમ બે પ્રકારે મનુષ્ય છે. તે બન્નેના ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો ! જે ગર્ભજ મનુષ્ય છે, તે આકર્મભૂમ (જ્યાં કૃષિવાણિજ્ય વગેરે કર્યો નથી, તે અકર્મભૂમિ રૂપ હૈમવત વગેરે ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા યુગલિયાઓ આકર્મભૂમ કહેવાય છે.) ભરતાદિ ક્ષેત્રમાં પેદા થયેલ કાર્મભૂમિ કહેવાય છે. સમુદ્ર મધ્ય રૂપ અંતરમાં જે દ્વીપે, તે અંતરદ્વીપમાં પેદા થયેલ અંતરદ્વીપજ કહેવાય. છે. આમ આકર્મભૂમ, કાર્મભૂમ અને અંતરદ્વીપજ ત્રણ પ્રકારના છે. ત્યાં કાર્મભૂમ”-પાંચ ભરત, પાંચ અરવત, પાંચ, મહાવિદેહ રૂપ પંદર કર્મભૂમિમાં પેદા થનાર હોઈ કામધૂમના પંદર ભેટે છે. “આકર્મભૂમ”—પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યકવર્ષ, પાંચ હેરણ્યવંત, પાંચ દેવકુરૂ અને પાંચઉત્તરકુરૂ મળીને ત્રીશ અકર્મભૂમિમાં પેદા થનાર તે આકર્મભૂમે છે.
“અંતરદ્વીપજ–અંતરદ્વીપની સંખ્યા અઠ્ઠાવીશ હોવાથી અંતરદ્વીપજે તેટલા છે. હિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ.
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ-બીજો ભાગ
પ્રાન્તમાં ચાર વિદિશામાં ફેલાયેલ કેટિએમાં ત્રણસો ત્રણસે ચૈાજને અવવાહીને લખાઈ અને પહેાળાઈમાં તેટલા જ ચૈાજનવાળા પહેલા ચાર અંતરદ્વીપ છે. તેના કરતાં એકસા એક્સેસ ચેાજન વૃદ્ધિવાળી અવગાહનાથી ચારસા ચેાજન લખાઈ-પહેાળાઈવાળા ખીજા છ અંતરદ્વીપા સમજવા. આ અંતરદ્વીપોના ઈશાન વગેરે વિદિશાના ક્રમથી પહેલા ચતુષ્કના (૧) એકાક, (૨) આભાષિક, (૩) વૈષાણિક અને (૪) લાંગુલિક : બીજા ચતુષ્કના (૧) હ્રયકણ', (૨) ગજકણ, (૩) ચાકણુ અને (૪)શકુલીક : ત્રોજા ચતુષ્કના (૧) આદશમુખ, (૨) મેષમુખ, (૩) હયસુખ અને (૪) ગજમુખ: ચેાથા ચતુષ્કના (૧) અશ્વમુખ (૨) હસ્તિસુખ, (૩) સિ હર્મુખ અને વ્યાઘ્રમુખ : પાંચમા ચતુષ્કના (૧) અશ્વકણું, (૨) સિંહકણ, (૩) ગજકણુ અને (૪) કણ પ્રાવરણ: છઠ્ઠા ચતુષ્કના (૧) ઉલ્કામુખ, (૨) વિદ્યુત્સુખ (૩) જિજ્ઞાસુખ અને (૪) મેઘમુખ : તેમજ સાતમા ચતુષ્કના (૧) ઘનર્દંત, (૨) ગૂઢદંત, (૩) શ્રેષ્કૃદ ંત અને (૪) શુદ્ધદ્ભુત : આ દરેકના ચાર ચાર નામે છે. આ દ્વીપામાં દ્વીપ નામના -સરખા નામવાળા જ જીગલિયાએ રહે છે.
એવી રીતે આ શિખરીના પણ પૂર્વ અને પશ્ચિમ વિદિશાઓમાં ફેલાયેલ કેટિ(કિનારા)માં પૂર્વૉકત ન્યાયથી અઠ્ઠાવીશ છે. સની સમતા હાવાથી આના ભેદની વિક્ષા કરેલ નથી.
સમૂચ્છિ માના આ જ ભેદ જે ગર્ભન્નેના છે, તે ગર્ભાના વાત-પિત્તાદિમાં પેદા થાય છે, માટે આ સ મનુષ્યા લાકના એકભાગમાં છે—એમ કહેલ છે. પ્રવાહની
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત અધ્યયન-૩૬
૪૪૭
અપેક્ષાએ તે અનાદિઅનત અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભવસ્થિતિ-યુગલિકાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પશ્યેાપમો અને જધન્ય ભવસ્થિતિ અંતર્મુહૂત્તનો છે, જ્યારે સંસૂચ્છિ મ મનુષ્યેાનો ઉત્કૃષ્ટ—જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂત્તની છે. કાયસ્થિતિ-યુગલિકાની ભસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, તે સિવાયના મનુષ્યાની ક્રાયસ્થિતિ પૂર્વ કેડિટ પૃથહ્ત્વની છે. અંતરમાન–ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનુ અને જઘન્ય અતરમાન અંતર્મુહૂત્તનું છે. આ મનુષ્યેાના -व-गंध-रस-स्पर्श - संस्थाननी अपेक्षा मे उन्नरी-घा चला लेते। छे. (१८३ थीं २०१-१६३१ थी १६३८ ) देवा चउबिहा बुत्ता, ते मे कित्तयओ सुण भोपेज्जवाणमंतरजोइसवेमाणि तहा
1
॥ २०२॥
दहा भवणवासी, अट्टहा वणचारिणो पंचविहा जोइसिआ, दुविहा वेमाणि तहा || २०३ || असुरा नाग सुवण्णा, विज्जू अग्गी अ आहिआ । दीवोदहि दिसावाया, थणि भवणवा सिणो ॥ २०४ ॥ पिसाय भूआ जक्खा य, रक्खसा किन्नरा य किंपुरिसा । महोरगा य गंधव्वा, अट्ठविहा वाणमंतरा 1120411
चंदा राय नक्खत्ता, गहा तारागणा तहा I ठिआ विचारिणो चेक, पंचविहा जोइसालया ॥ २०६ ॥
॥ पंचभिःकुलकम् ॥
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ.
देवाश्चतुर्विधा उक्ताः, तान्मे कीर्तयतः श्रृणु भौमेया वानव्यन्तराज्योतिष्कावैमानिकास्तथा ॥२०२॥ दशधा तु भवनवासिनोष्टधा वनचारिणः पञ्चविधा ज्योतिष्काः, द्विविधा वैमानिकस्तथा ॥२०३॥ असुराः नागसुवर्णाः, विद्युदग्निश्वाख्याताः द्वीपोदधिदिग्वायुस्तनिता भवनवासिनः ॥२०४।। પિયાવા મૂતા યક્ષાશ્ચ, રાક્ષના વિજા વિપુરુષા: महोरगाश्च गन्धर्वा अष्टविधा व्यन्तराः ॥२०५॥ રા: સૂર્યાશ્ચ નક્ષત્રા, ઘાસત્તાવાળાસ્તથા ' दिशाविचारिणश्चैव, पञ्चधा ज्योतिष्काः ॥२०६॥
અથ–ભૌમેય (ભૂમિમાં પેદા થનાર)–ભવનપતિ-વાન મંતર–તિષ્ક-વૈમાનિક-એમ ચાર ભેદ દેવના કહેલા છે. તે ભેદને કહેનાર મારી પાસેથી સાંભળે! ભવનપતિના દશ, વનચારી-વાનમંતરના આઠ, તિષ્કના પાંચ અને વૈમાનિકના બે પ્રકાર છે. દશ ભવનપતિ-(૧) અસુરકુમાર (કુમારની માફક કીડાપ્રિય હેઈ, વેષ-ભાષા-શસ્ત્ર-ચાન વગેરે ભૂષાપરાયણ હાઈ કુમાર કહેવાય છે.), (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) વિધુત્કાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિકુમાર, (૯) વાયુકુમાર, અને (૧૦) સ્વનિતકુમાર.
આઠ વ્યંતરે-પિશાચ, ભૂત,યક્ષ, રાક્ષસ, કિન્નર,કિં પુરૂષ મહારગ અને ગંધર્વ. (બીજા પણ આઠ વાણવ્યંતરને આમાં અંતર્ભાવ કરે.)
પાંચ તિબ્બે-ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા–
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૪૯
એમ સ્થિતિ (મનુષ્યક્ષેત્રની બડ઼ાર સ્થિર જ છે. ) અને વિચારી (મેરૂની પ્રદક્ષિણા દેવા રૂપ વિશેષથી ચાલનાર-ચરજ્ગ્યાતિષ્ક छे. ) ( २०२ थी २०१ - १६४० थी १६४४ )
૨૯
माणिआ उ जे देवा, दुविहा ते विआहिआ । कपोवगा य बोद्धव्वा, कप्पातीता तहेव य ॥२०७॥ कपोवगा बारसहा, सोहम्मीसाणगा तहा सर्णकुमारा माहिंदा, बंभलोगा य लंतगा
1
॥२०८॥
महासुक्का सहस्सारा, आणया पाणया तहा आरणा अच्चुआ चेव इति कप्पोवगा सुरा कप्पातीता उ जे देवा, दुविहा ते विआहिआ गेविज्जाणुत्तरा चेव, गेविज्जा नवविहा तर्हि ॥२१० ॥ हिडिमाहिठिमा चेत्र, हिठिमा मज्झिमा तहा । हिठिमा उवरिमा चेव, मज्झिमा हिठिमा तहा ॥ २११ ॥ मज्झिमा मज्झिमा चेव, मज्झिमा उवरिमा तहा । उवरिमा हिष्ठिमा चैव, उवरिमा मज्झिमा तहा ॥ २१२ ॥ उवरिमा उवरिमा चेव, इइ गेविज्जगा सुरा । विजया वैजयंता य, जयंता अपराजिआ सव्यवसिद्धगा चैव, पंचहाणुत्तरा सुरा इइ वेमाणि एए णेगहा एवमायओ लोगस्स एगदेसम्म ते सव्वे परिवित्तिथा इत्तो कालविभागं तु, तेसिं वोच्छं चउन्त्रिहं ॥२१५॥
1122311
1
॥ २१४॥
।
।
॥ २०९ ॥
।
Page #469
--------------------------------------------------------------------------
________________
४५०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ संतई पपडणाईआ, आज्जवसिआवि भ । ठिई पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥२१६॥ साहियं सामर इकं, उक्कोसेण ठिई भवे । भोमेज्जाणं जहन्नेणं, दसवास सहस्सिआ ।२१७॥ पलिओवममेगं तु, उक्कोसेण ठिई भवे । वंतराणं जहन्नेणं, दसवास सहस्सिा ॥२१८॥ पलिओवमं तु एगं, वासलक्खेण साहिकं । पलिओवमट्ठभागो, जोईसेसु जहन्निा ॥२१९॥
॥ त्रयोदशभिः कुलकम् ॥ वैमानिकाः तु ये देवाः, द्विविधास्ते व्याख्याताः । कल्पोपगाश्च बोद्धव्या, कल्पातीतास्तथैव च ॥२०७॥ कल्पोपगाः द्वादशधा, सौधर्मेशानगास्तथा । सनंतकुमाराः माहेन्द्राः, ब्रह्मलोकाश्च लान्तकाः ॥२०८॥ 'महाशुक्राः सहस्राराः, आनताः प्राणतास्तथा ।
आरणा अच्युताश्चैवेति, कल्पोपगाः सुराः २०९॥ कल्पातीताश्च देवाः, द्विविधास्ते व्याख्याताः अवेयका अनुत्तराश्चैव, अवेयका नवविधास्तत्र ॥२१०॥ अधस्तनाधस्तनाववाऽधस्तनमध्यमास्तथा अधस्तनोपरितनाश्चैव, मध्यमाधस्तनास्तथा ॥२१॥ मध्यमामध्यमाश्चैव, मध्यमोपरितनास्तथा । उपरिमाधस्तनाः चैवोपरिममध्यमास्तथा ॥२१२॥
उपरिमोपरिमाश्चैवेति अवेयकाः सुराः - विजयावैजयन्ताश्च, जयन्तापराजिताः
॥२१३॥
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
सर्वार्थसिद्धकाव, पञ्चधाऽनुत्तरासुराः । इति वैमानिका एते, अनेकवैवमादयः
૨૨૪ लोकस्यैकदेशे, ते सर्वे परिकीर्तिताः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥२१५॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥२१६॥ साधिकं सागरमेकमुत्कृष्टेन स्थितिर्भवेत् भौमेयकानां जघन्येन, दशवर्षसहस्रिकाः पल्योपममेकं तूत्कृष्टेन व्याख्यातम् व्यंतराणां जघन्येन, दशवर्षसइस्रिका ॥२१८॥ पल्योपममेकं तु, वर्षलक्षणसाधिकम् पल्योगमाष्टभागो, ज्योतिष्केषु जघन्यका
- ગ્રથોરાશિ ૪ - અર્થ–કાગ (સૌધર્મ વગેરે દેવલેક રૂપ કમાં રહેનારા) અર્થાત્ સૌધર્મ વગેરે દેવલેકના દેવ અને કલ્પાતીત ( કના ઉપર રહેલા સ્થાનમાં ઉત્પન્ન થતા હેવાથી) જૈવેયકઅનુત્તર વિમાનવાસી દે, એમ જે વમાનિક ડે છે તે બે પ્રકારના કહેલ છે. કલપગ દેવે સ્વર્ગના નામવાળા બાર પ્રકારના છે. તે આ પ્રમાણે-સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાકૃત, આરણ અને અય્યત જાણવા. હવે જે કપાતીત દે છે તે બે પ્રકારના
વેયક (વેયકમાં પેદા થનાર ) અને અનુત્તર (અનુત્તરમાં પેદા થનાર) છે. હવે રૈવેયકે નવ પ્રકારના છે. રૈવેયકમાં ત્રણ * ત્રિકે (ત્રણને સમૂહ) છે. પ્રથમ ત્રિક-અધેસ્તન (નીચે રહેલ હેઈ) હાઈ હિલ્ડિમ કહેવાય છે. પ્રથમ ત્રકમાં પ્રથમ
Page #471
--------------------------------------------------------------------------
________________
૪પર
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ–બીજો ભાગ ચિવેયક અધસ્તન ઈહિમિહિઠિમ કહેવાય છે. ત્યાં ઉત્પન્ન. થનાર દેવે હિઠિમહિઠિમે કહેવાય છે. (૨) હિક્કિમમધ્યમે. અને (૩) હિડિમઉપરિમે. બીજી ત્રિક-મધ્યમાહિઠિમે, મધ્યમામધ્યમ અને મધ્યમાપિરિમે. ત્રીજી ત્રિક-ઉપરિમાહિર્ણિમા, ઉપરિમામધ્ય અને ઉપરિમા ઉપરિમ. આ પ્રમાણે નવ રૈવેયક સુરે જાણવા.વિજય-વૈજયંત-જયંત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ, એમ પાંચ પ્રકારના અનુત્તર સુરે છે. આ મુજબ આ વૈમાનિક દે અનેક પ્રકારના કહેલ છે. આ બધા વૈમાનિક દેવે લેકના એકભાગમાં છે-એમ કહેલ છે. હવે પછી તે દેના ચાર પ્રકારનાકાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. *
ભવસ્થિતિ–ભવનપતિ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કંઈક અધિક એક સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. વ્યંતર દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. જોતિષી દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય લાખ વર્ષોથી અધિક એક પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું છે.
(આ ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્રવિમાનના દેવેની અને જઘન્ય સ્થિતિ તારાવિમાનના દેવેની છે.એમ સમજવું.) (૨૦૭ થી ૨૧૯-૧૬૪૫ થી ૧૬૫૭)
दो चेव सागराइ, उक्कोसेण विआहिआ । सोहम्मम्मि जहण्णेणं, एगं च पलिओवमं ॥२२०॥ सागरा साहिआ दुन्नि, उक्कोसेण विआहिआ। ईसाणंमि जहण्णेणं, साहि पलिओवम - ૨૧
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૫૩ 'सागराणि अ सत्तेव, उक्कोसेण ठिई भवे । सणकुमारे जहण्णेणं, दुण्णि उ सागरोवमा ॥२२२॥ साहिआ सागरा सत्त, उक्कोसेण ठिई भवे ।। माहिदम्मि जहन्नेणं, साहिआ दुण्णि सागरा ॥२२३॥ दस चेव सागराइ, उक्कोसेण ठिई भवे ।. बंभलोए जहन्नेणं, सत्त उ सागरोवमा ॥२२४॥ चउद्दस उ सागराई, उक्कोसेण ठिई भवे । लंतगंमि जहन्नेणं, दस उ सागरोवमा ॥२२५॥ सत्तरस सागराइ, उक्कोसेण ठिई भवे । महासुक्के जहण्णेणं, चउद्दस सागरोवमा ॥२२६॥ अट्ठारस सागराइ, उक्कोसेण ठिई भवे । सहस्सारे जहण्णेणं, सत्तरस सागरोवमा ॥२२७॥ सागरा अउणवीसं तु, उक्कोसेण ठिई भवे । आणयम्मि जहण्णेणं, अट्ठारस सागरोवमा ॥२२८॥ वीसं तु सागराई, उक्कोसेण ठिई भवे । पाणयम्मि जहण्णेणं, सागरा अउणवीसई ॥२२९॥ सागरा- इक्कवीसं तु, उक्कोसेण ठिई भवे । आरणम्मि जहण्णेणं, वीसई सागरोवमा ॥२३०॥ बांवीस सागराइ', उक्को सेण ठिई भवे । अच्चुअम्मि जहण्णेणं, सागरा इक्कवीसई ॥२३॥
Page #473
--------------------------------------------------------------------------
________________
४५४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ तेवीस सागराई, उक्कोसेण ठिई भवे । पढमंमि जहण्णेणं, बावीसं सागरोक्मा ॥२३२॥ चच्चीस सागराई, उक्कोसेण ठिई भवे बिईअंमि जहण्णेणं, तेवीसं सागरोवमा ॥२३३॥ पणवीस सागराइ, उक्कोसेण ठिई भवे । तइमि जहण्णेणं, चउवीसं सागरोवमा ॥२३४।। छब्बीस सागराई, उक्कोसेण ठिई भवे । चउत्थंमि जहण्णेणं, सागरा पणवीसई ॥२३५।। सागरा सत्तवीसं तु, उक्कोसेण ठिई भवे । पंचमम्मि जहण्णेणं, सागरा उ छब्बीसई ॥२३६॥ सागरा अट्टवीसं तु. उक्कोसेण ठिई भवे छहॅमि जहण्णेणं, सागरा सत्तवीसई ॥२३७॥ सागरा अउणतीसं तु, उक्कोसेण ठिई भवे । सत्तमम्मि जहण्णेणं, सागरा अट्ठवीसई ॥२३८॥ तीसं तु सागराइ, उक्कोसेण ठिई भवे अट्ठमम्मि जहण्णेणं, सागरा अउणतीसई ॥२३९॥ सागरा इक्कतीसं तु, उक्कोसेण ठिई भवे । नवमम्मि जहण्णेणं, तीसई सागरोवमा ॥२४०॥ तित्तीसं सागराइ उक्कोसेण ठिई भवे । चउसु पि विजयाईस, जहन्ना इक्कतीसई ॥२४॥
Page #474
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
अजहण्णमणुक्कोसं, तित्तीसं सागरोवमा महाविमाणे सच्चट्ठे, ठिई एसा विआहिआ जा चैव य आऊंठिई, देवाणं तु विआहिआ सा तेसिं कायठिई, जहष्णुक्कोसिआ भवे अनंतकालमुक्कसं, अंतोमुडुत्तं जहण्णयं विजमि सए कार, देवार्ण हुज्ज अंतर एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ संठाणादेस वावि, विहाणाई सहस्ससो
૪૫૧
द्वे चैव सागरे, उत्कृष्टेन व्याख्याताः सौध जघन्येनैकं च पल्योपमम् सागरे साधिके द्वे, उत्कृष्टेन व्याख्याताः ईशाने जघन्येन, साधिकं पल्योपमम् सागराणि च सप्तैवोत्कृष्टेन स्थितिर्भवेत् सनत्कुमारे जघन्येन द्वे तु सागरोपमे सागराणि साधिकानि सप्तोत्कृष्टेन स्थितिर्भवेत् माहेन्द्रे जघन्येन, साधिके द्वे सागरे दश चैव सागराण्युत्कृष्टेन व्याख्याताः ब्रह्मलोके जघन्येन, सप्त तु सागराणि चतुर्दश तु सागराण्युत्कृष्टेन व्याख्याताः लान्तके जघन्येन, दश तु सागरोपमानि सप्तदश सागराण्युत्कृष्टेन व्याख्याताः महाशुके जघन्येन, चतुर्दश सागरोपमानि
1
॥२४२॥
।
॥२४३॥
I
॥२४४॥
I
॥२४५॥
॥ पञ्चविंशतिभिः कुलकम् ॥
1
॥२२०॥
"
॥२२१॥
I
॥२२२॥
।
॥२२३॥
॥२२४॥
1
॥२२५॥
1
।।२२६ ॥
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
अष्टादश सागराण्युत्कृष्टेन व्याख्याताः सहस्रारे जघन्येन, सप्तदश सागरोपमानि ॥२२७॥ सागराण्येकोनविंशतिस्तूत्कृष्टेन स्थितिर्भवेत् आनते जघन्येनाष्टादशसागरोपमानि
॥२२८॥ विंशतिस्तु सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् प्रोणते जघन्येन, सागराण्येकोनविंशतिः
॥२२९॥ सागराण्येकविंशतिस्तूत्कृष्टेनस्थितिर्भवेत् आरणे जघन्येन, विशतिस्सागरोपमानि ॥२३०॥ द्वाविंशतिः सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् अच्युते जघन्येन, सागराण्येकविंशतिः । ॥२३॥ त्रयोविंशतिः सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् प्रथमे जघन्येन, द्वाविंशतिः सागरोपमानि २३२॥ चतुर्विशतिः सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् द्वितीये जघन्येन, त्रयोविंशतिः सागरोपमानि ॥२३३॥ पश्चविंशतिः सागराणि तूत्कृष्टेन स्थितिर्भवेत् तृतीये जघन्येन, चतुर्विशतिः सागरोपमानि ॥२३४॥
ट्विंशतिसागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् चतुर्थे जघन्येन, सागराणि पश्चविंशतिः ॥२३५॥ सागराणि सप्तविंशतिस्तूत्कृष्टेन स्थितिर्भवेत् पञ्चमे जघन्येन, सागराणि तु ट्विंशतिः ॥२३६॥ सागराण्यष्टाविंशतिस्तूत्कृष्टेन स्थितिर्भवेत् । षष्ठे जघन्येन, सागराणि सप्तविंशतिः
॥२३७॥ सागराण्येकोनत्रिंशत्तत्कृष्टेन स्थितिर्भवेत् सप्तमे जघन्येन, सागराण्यष्टाविंशतिः ॥२३८॥ त्रिंशत्तु सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् अष्टमे जघन्येन, सागराण्येकोनत्रिंशत् ॥२३९॥
Page #476
--------------------------------------------------------------------------
________________
-શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૭ सागराण्येकत्रिंशत्तत्कृष्टेन स्थितिर्भवेत् નવને ઝઘજેન, ત્રિરાષિારોપમાનિ
૨૪૦I. त्रयस्त्रिंशत्सागराणि तूत्कृष्टेन स्थितिर्भवेत् તુર્ણપિ વિદ્યારિપુ, ચૈત્રરાત . ૨૪ अजघन्यमनुत्कृष्टं त्रयस्त्रिंशत्सागरोपमानि महाविमाने सर्वार्थे, स्थितिरेषा व्याख्याता Li૨૪૨ या चैव त्वायुः स्थितिदेवानां तु व्याख्याताः सा तेषां कायस्थितिर्जघन्यमुत्कृष्टा भवेत्
૨૪રૂા. अनन्तकालमुत्कृष्टमन्तम हुत्त जघन्यकम् त्यक्ते स्वके काये, देवानां भवति अन्तरम् ૨૪૪ एतेषां वर्णतश्चव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः Li૨૪વા
I ! પવૅરાતિ િકુરુમ્ | અર્થ - ૧૨ દેવલોકનાં નામે જઘન્ય આષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. સૌધર્મ ૧ પલ્યોપમ ૨ સાગરેપમ ૨. ઈશાન ૧ પલ્યોપમથી અધિક ર સાગરેપમથી અધિક ૩. સનકુમાર ૨ સાગપમ ૭ સાગરેપમ ૪. મહેન્દ્ર ૨ સાગરેપમથી અધિક ૭ સાગરોપમથી અધિક ૫. બ્રહ્મલેક ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ. ૬. લાંતક ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૭. મહાશુક્ર ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૮. સહસ્ત્રાર ૧૭ સાગરોપમ ૧૮ સાગરેપમ ૯. આનત ૧૮ સાગરેપમ ૧૯ સાગરેપમ ૧૦. પ્રાણત - ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમાં ૧૧. આરણ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૧૨. અચુત ૨૧ સાગરોપમ ૨૨ સાગરેપમ
Page #477
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ નવ ગ્રેવેયકનાં નામે જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. સુદર્શન ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમાં ૨. સુપ્રતિબદ્ધ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૩. મારમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૪. સર્વતોભદ્ર ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૫. સુવિશાલ ૨૬ સાગરોપમ ર૭ સાગરેપમ ૬. સુમનસ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૭. સૌમનસ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૮. પ્રિયંકર ૨૯ સાગરેપમ ૩૦ સાગરોપમ ૯. આદિત્ય ૩૦ સાગરોપમ ૩૧ સાગરેપમ
વિજય, વૈજયંત, યંત અને અપરાજિત-આ ચાર અનુત્તરમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું અને જઘન્ય એકત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. મહા વિમાન સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ કે જઘન્ય તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સમજવું. જે દેવેની આયુષ્યસ્થિતિ કહી તે જ ભાવસ્થિતિ સમજવી, કેમ કે દેવે મરીને ફરીથી દેવપણામાં ઉત્પન્ન થતા નથી.
અંતરદ્વાર–ઉત્કૃષ્ટ અનંતકાળનું અને જઘન્ય અંતર્મુહૂર્તનું અંતરદ્વાર છે. આ દેના ભેદે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ–સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણા ઘણું છે. (૨૨૦ થી ૨૪૫૧૬૫૮ થી ૧૬૮૩). संसारत्था य सिद्धा य इइ जीवा विआहिआ । रूविणो चेवऽस्वी य, अजीवा दुविहावि अ ॥२४६॥ संसारस्थाश्च सिद्धाश्च इति जीवा व्याख्याताः । વળગાડવિનર્સ, જfજા વિધારિ ૨ પારદા
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન–૩૬
૪૫૯
અર્થ-સિદ્ધ અને સંસારસ્થ—એમ એ પ્રકારના આ પ્રમાણે જીવા કહેલ છે. અજીવ પણ રૂપી અને અરૂપી ભેદથી એ अहाना छे. ( २४६ - १६८४ )
इइ जीवमजीवे अ, सुच्चा सद्दहिऊण य सन्वनयाण अणुमए, रमिज्जा संजमे मुणी
इति जीवाऽजीवांश्च श्रुत्वा श्रद्धाय च सर्वनयानामनुमतः, रमेत संयमे मुनिः
1
1128011
અર્થ –આ પ્રમાણે જીવ અને અજીવાને સાંભળીને તથા તેની શ્રદ્ધા કરીને, જ્ઞાન અને ક્રિયામાં અંતગ ત નગમ વગેર सर्वनयस भत संयभभां भुनि २भे ! ( २४७-१९८५)
तओ बहुणि वासाणि, सामण्णमणुपालिआ इमेण कम्मजोगेणं, अप्पाणं संलिहे मुणी
1
॥२४७॥
पढमे वासच उक्कम्मि, विगई निज्जूहणं करे बिए वासच उक्कम्मि, विचित्तं तु तवं चरे एतरमा वामं कद्दू, संवच्छरे दुवे ar संवच्छरद्धं तु, नाइ विगिट्ठे तवं चरे तओ संवच्छरद्धं, तु, विमिद्धं तु तवं चरे परिमिअं चेव आयामं, तंमि संवच्छरे करे
1
॥२४८॥
1
बारसेव उ वासाई, संलेहुक्को सिआ भवे संवच्छर मज्झिमिश्रा, छम्मासे अ जहण्णिआ ॥ २४९ ॥
।
॥२५०॥
1
॥२५१॥
I
॥ २५२॥
Page #479
--------------------------------------------------------------------------
________________
४६० શ્રીઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
कोडीसहिअमायाम, कट्ट संवच्छरे मुणी । भासद्धमासिएणं तु, आहारेणं तवं चरे ॥२५३॥
॥षइभिः कुलकम् ॥ ततो बहूनि वर्षाणि, श्रामण्यमनुपाल्य क्रमयोगेनात्मानं, सेलिखेन्मुनिः
॥२४८॥ द्वादशैव तु वर्षाणि, संले खोत्कृष्टा भवेत् संवत्सर मध्यमा, षण्मासांश्च जघन्यका । ॥२४९॥ प्रथमे वर्षचतुष्के, विकृति नि!इनं कुर्यात् द्वितीये वर्षचतुष्के, विचित्रं तु तपश्चरेत् ॥२५०॥ एकान्तरमाचाम्लं, कृत्वा संवत्सरो द्वौ । ततः संवत्सरार्द्ध तु, नातिविकृष्टं तपश्चरेत् ॥२५॥ ततः संवत्सरार्द्ध तु, विकृष्टं तु तपश्चरेत् परिमितं चैवाचाम्लं, तस्मिन्संवत्सरे कुर्यात् ॥२५२।। कोटीसहितमाचाम्लं, कृत्वा संवत्सरे मुनिः मा सार्द्धमासिकेनेत्वाहारेण तपश्चरेत्
॥२५३॥
॥षडभिः कुलकम् ।। અર્થ–ઘણાં વર્ષો સુધી શ્રમણ અવસ્થાનું પાલન કરી આ કમગથી (તપના અનુષ્ઠાન રૂ૫ ગ) દ્રવ્ય અને ભાવથી સંલેખન કરે ! દ્રવ્યને અને ભાવને કૃશ-પાતળા કરે! બાર વર્ષો સુધીની સંલેખના-દ્રવ્યથી શરીરને કૃશ બનાવવા રૂ૫ અને ભાવથી કષાયને કૃશ-પાતળા બનાવવા રૂપ સંખના ઉત્કૃષ્ટ થાય છે. એક વર્ષની મધ્યમ થાય છે, જ્યારે છ મહિના સુધીની જઘન્ય થાય છે. ઉત્કૃષ્ટ સંલેખનાના ક્રમાગને કહે છે કે-પહેલાંના ચાર વર્ષોમાં વિચિત્ર તપના પારણામાં વિગઈ. એને ત્યાગ કરે ! બીજા ચાર વર્ષોમાં વિચિત્ર જ-છઠ્ઠ-અઠ્ઠમ આદિ તપ કરે અને પારણામાં સર્વ કપનીય લઈ શકે છે, બે વર્ષોમાં એકાન્તરે ઉપવાસ કરી પારણામાં આયંબીલને તપ
Page #480
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીયવિભક્તિ-અધ્યયન-૩૬
૪૬૧
કરે, છ મડિના સુધી અતિ ઉત્કૃષ્ટ અઠ્ઠમ-દશમ વગેરે તપ ન કરે! છ મહિના સુધી વિકૃષ્ણ-ચતુર્થાંદિ ઉત્કૃષ્ટ તપ કરે અને પારણામાં પરિમિત જ આયંબીલ કરે ! બારમે વર્ષે નિરહર આય'બીલના તપ કરે ! અર્થાત્ વિવક્ષિત દિને આય.ખીલ કરીને ફ્રીથી ખીજા દિવસે આય ખીલતુ' જ પચ્ચકૢખાણુ કરે છે, તેથી પ્રથમની પર્યંત ક્રેડિટ અને બીજાની પ્રારંભ કાર્ટિ-એમ એ ફાટિ ભેગી થાય છે. તેથી તે કૈાટિ સહિત આયંબીલ–નિર ંતર આયંબીલ કરીને, ખારમે વર્ષે છેવટના માસખમણુ કે યાખખમણુ દ્વારા ભક્તપરિજ્ઞા આદિ રૂપ અનશન તપ સુનિ કરે ! આ પ્રમાણે અનશન પામનારને પણ મિથ્યાત્વ આદિ અશુભ ભાવનાએ અનથ હેતુ છે, યારે તેનાથીવિપય ય રૂપ સમ્યફૂલ વગેરે શુભ ભાવના શુભ હેતુ છે—એ વિષયને કહે છે. (૨૪૮ થી ૨૫૩-૧૯૮૬ થી ૧૬૯૧)
॥૨૧॥
I
મારી
कंदप्पमाभिओगं च, किब्बिसिअं मोहमासुरतं च । एयाओ दुग्गईओ, मरणम्मि विराहया हुंति मिच्छादंसणरत्ता, सनिआणा हु हिंसगा इइ जे मर ति जीवा, तेसिं पुण दुल्लहा बोही सम्मदंसणरत्ता, अनिआणा सुक्कले समोगाढा इइ जे मति जीवा, सुलभा तेसिं भवे बोही मिच्छादंसणरत्ता, सनिआणा कण्हलेसमोगाढा इइ जे मरति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५७॥ // સત્તમ જામ્ I
1
રા
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ कन्दाभियोगी च, किल्विषिकी मोहमासुरत्त्वं च । पता दुर्गतयो, मरणे विराधिका भवन्ति मिथ्यादर्शनरक्ताः, सनिदानाः तु हिंसकाः ।। इति ये म्रियन्ते जीवास्तेषां पुनदुर्लभा बोधिः सम्यग्दर्शनरताः, अनिदानाः शुक्ललेश्यामवगाढाः । इति ये म्रियन्ते जीवाः, सुलभा तेषां भवेद् बोधिः ॥२५६॥ मिथ्यादर्शनरक्ताः, सनिदानाः कृष्णलेश्यामवगाढाः । इति ये म्रियन्ते जीवाः, तेषां पुनदुर्लभा बोधिः ॥२५७॥
I તુર્ભિશાપમ્ | અર્થ–કંદર્પ ભાવના, આભિયોગ્ય ભાવના, કિબિષ ભાવના, મેહ ભાવના અને આસુર ભાવના-આ પાંચ ભાવનાઓ દુર્ગતિના હેતુ રૂપ હેઇ દુર્ગતિ તરીકે કહેવાય છે. આ ભાવના કરનારાઓ દુર્ગતિ રૂપ તથાવિધ દેવનિકામાં જ ઉત્પન્ન થાય છે.) મરણકાળે સમ્યગ્દર્શન વગેરેના વિરાધકને આ ભાવના થાય છે. (આ ભાવના પહેલાં હેય પણ પછી અંત કાળે શુભ ભાવના થાય, તે સુગતિ પણ થાય.) અતત્વમાં તત્વના આગ્રહ રૂપ મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગની પ્રાર્થના કરનારાઓ અને જીવની હિંસા કરનારાઓ-આવા જે મરે છે, તે જીવેને ફરીથી શ્રીજિન ધર્મની પ્રાપ્તિ રૂ૫ બેધિ દુર્લભ છે. સમ્યગદર્શનમાં સુદઢ, ભેગની ઈચ્છા વગરના અને શુકલેશ્યામાં પેસનારા–આવા છે જે મરે છે, તે જેને
ધિ સુલભ છે. મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગની ઈચ્છાવાળી અને કૃષ્ણલેશ્યામાં પ્રવિટ (કૃષ્ણલેશ્યા રૂપ વિશિષ્ટ સંકલેશ હોવાથી જ દુર્લભધિપણું છે, એટલે પુનરૂક્તિદેષ નથી.)
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૬૩ જે જીવો છે, તે જીવને ફરીથી બેધિ દુર્લભ બને છે (૨૫૪ થી ૨૫૭–૧૬૯૨ થી ૧૬૫) : जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करिति भावेणं । अमला असंकिलिहा, ते होंति परित्त संसारी ॥२५८॥ बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहुआणि। मरिहंति ते वराया, जिणवयणं जे न याणंति ॥२५९॥
| ગુમ છે जिनवचनेऽनुरक्ता, जिनवचनं ये कुर्वन्तिः भावेन । अमला असंक्लिष्टाः, ते भवन्ति परित्तसंसारिणः ॥२५८॥ बालमरणैः बहुशोऽकाममरणैश्चैव बहूनि मरिष्यन्ति ते वराका, जिनवचनं ये न जानन्ति ॥२५९॥
! યુ . અર્થ–શ્રી જિનવચનમાં અનુરાગવાળા અને ભાવપૂર્વક શ્રી જિનવચનને જે આત્માઓ કરે છે, તે આત્માએ શ્રદ્ધાની મલિનતાના હેતુભૂત મિથ્યાત્વ વગેરે ભાવમલથી રહિત-અમલે રાગ વગેરે સંકલેશ વગરના પરિમિત સંસારી બને છે. ફાંસે
ખા વગેરેના કારણભૂત અનેક બાલમરણે, ઘણી વાર અનિચ્છા રૂપ ઘણુ મરણે તથા અક્રમ મરણ વડે તે છ મરે છે, કે જે બીચારા છ શ્રી જિનવચનને જાણતા નથી અને આચરતા નથી. જે આમ છે, તે શ્રી જિનવચન ભાવપૂર્વક આચરવું જોઈએ. ત્યાં અતિચારને સંભવ થતાં, આલેચના તેના શ્રવણને સંભળાવવી. તે શ્રવણ જે હેતુઓથી થાય છે તેને કહે છે. (૨૫૮૧૨૫૯-૧૬૪+૧૬૯૭)
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-ખીજો ભાગ
बहुआगमविण्णाणा, समाहि उपायगा य गुणगाही । पण कारणेणं, अरिहा आलोअणं सोउं
'
૦૨૬૦
बहुवागमविज्ञानाः, समाधेरुत्पादका च गुणग्राहिणः । एतैः कारणैरह आलोचनां श्रोतुम्
॥२६०॥
અથ-સૂત્રની અને અનૌ અપેક્ષાએ ઘણા આગમના વિશિષ્ટ જ્ઞાનધારક, જે દેશ અને કાળ–અભિપ્રાય વગેરેના જાણકાર હાઇ, મધુર વાકય આદિથી આલેાકાને સમાધિને જ ઉત્પન્ન કરનાર છે અને ઉપમૃ ણુ માટે બીજાઓના સત્ય ગુણુને ગ્રહણુ કરવાના સ્વભાવવાળા છે, માટે બહુશ્રુતત્વ-સમાધિ ઉત્પાદકત્વ-ગુણગ્રહણ આદિ કારણેાર્થી આચાય આદિ આવેચના શ્રવણયામ્ય થાય છે. (૨૬૦-૧૬૯૮)
कंद पकुक्कुआई, तहसील सहावहासविगहाहिं । विम्हायतो अ पर, कंदष्पं भावणं कुणइ कन्दर्पकौकुच्ये, तथा शीलस्वभावहसन विकथाभिः । विस्मापयंश्च पर, कान्दप भावनां करोति
ર૬॥
અથ-કંદ (અટ્ટાસ્યપૂર્ણાંક હસવુ,ગુરૂ વગેરેની સાથે કઠાર વક્રોકિત આદિ રૂપ આલાપા, કામકથા, ઉપદેશ,પ્રશ’સા વગેરે કદ.) કૌકુચ્છ કાયથી અને વચનથી એ પ્રકારનુ છે. કાયકીકુચ્ય-પેતે નહિ હુસૈને ભવાં, આખા આદિના વિકારાને એવી રીતે કર, કે જેથી ખીન્ને હસ્યા જ કરે. તેવી રીતે ખલે, કે જેથી બીજો હસે. નાનાવિધ જીવાના અવાજો કરે છે અને સુખો વાજિ ંત્રનું વાદન કરે છે, તે વાકૌકુચ્યકહેવાય છે. જે પ્રકારે ખીજાને આશ્ચય ઉત્પન્ન થાય તથા સ્વભાવ
॥૨૬॥
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ : ૪૬૫ અટ્ટહાસ વગેરે હાસ્ય, પરને આશ્ચર્ય પમાડનાર વિવિધ આલાપના સમુદાય રૂપ વિકથાઓથી તથા શીલસ્વભાવ હાસ્ય વિકથા એથી બીજાઓને આશ્ચર્ય પેદા કરનાર, કંદર્ય દેવેની ઉત્પત્તિમાં હેતુભૂત કાંદપ ભાવનાને કરે છે. (૨૬૧-૧૬૯) मंताजोगं काउं, भूईकम्मं च जे पउजति । सायरसइड्ढिहेडं, अभिऔगं भावणं कुणइ ॥२६२।। मंत्रयोगं कृत्वा, भूतिकर्म च यः प्रयुक्ते । सातरसर्द्धिहेतोराभियोगी भावनां करोति । ॥२६॥
અથ–મંત્રો અને યોગો (તથાવિધિ દ્રવ્યસંગ રૂપ ગ) ને કરી ભસ્મથી (માટી-દેરાથી) રક્ષા માટેની ક્રિયા ભૂતિકર્મ-કૌતુક વગેરેને જે સુખ આદિ માટે પ્રયોગ કરે છે. અર્થાત્ પુષ્ટ આલંબનમાં નિઃસ્પૃહ મુનિને આમ કરનારને પણ દેષ નથી, પરંતુ શ્રીજિનશાસનની પ્રભાવના રૂપ ગુણ જ થાય. છે. તે અભિગી ભાવનાને કહે છે. (૨૬૨-૧૭૦૦)
नाणस्स केवलीणं, धम्मायरिअस्स संघसाहणं । . माई अवण्णवाई, किविसि भावणं कुणइ ॥२६॥ ज्ञानस्य केवलिना, धर्माचार्यस्य संघमाधूनाम् । मायी अवर्णवादी, किल्बिषिकी भावनां करोतिः ॥२६॥
અર્થ–પ્રતાદિ જ્ઞાનના, કેવલઓન, ધર્માચાર્યના તથા સંઘ-સાધુઓના અવર્ણ (નિંદા) વાદી અને માયાવાળે, કિબિષિકી ભાવનાને કરે છે. (ર૬૩–૧૭૦૦)
Page #485
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
૪૬૬
अणुबद्धरोस पसरो, तह य निमित्तम्मि होइ पडि सेवी । एहि कारणेहिं, आसुरिअं भावणं कुणइ
॥૨૬॥
अनुबद्धशेषप्रसरः, तथा च निमित्ते भवति प्रतिसेवी । ताभ्यां कारणाभ्यामासुरीं भावनां करोति ર૬॥ અથ –અવિચ્છિન્ન રાયના ફેલાવાવાળા, તથા અપુષ્ટ આલંબનમાં પણ અતીત આદિનિમિત્તના વિષયમાં ભાષણ કરનારા-ભવિષ્યભાષી–જ્યાતિષીનું કાર્ય કરનારા, એ એ કારા થી આસુરી ભાવના કરે છે. (૨૬૪-૧૭૦૨)
सत्थग्गणं विभक्खणं च, जलणं च जलप्पवेसो अ । अणायार भंड सेवा, जम्मणमरणाणि बंधंति
રા
शस्त्रग्रहणं विषभक्षणं च ज्वलनं च जले प्रवेशश्च । अनाचारभाण्ड सेवा, जन्ममरणानि बध्नन्ति
॥२६५॥
અ—આપઘાતમાં શસ્ત્રના પ્રયાગ, ઝેરનું ભક્ષણ,અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, ભૃગુપાદે અને અનાચાર ભાંડસેવા (હાસ્ય, માઢ આદિથી શાસ્ત્રવિહિત વ્યવહાર રૂપ આચારવિરુદ્ધ ઉપકરણાના પરિભેગ), એ કારણેાને સેવનારા જન્મમરણેાના નિમિત્તભૂત કાંને ખાંધે છે, કેમ કે-શસ્ત્રગ્રહણ વગેરે સંકલેશના હેતુભૂત હોઇ અન’તુ ભવના મૂળ કારણા છે અહી ઉન્મા ના સેવનથી અને માગ ના વિરોધ ડેઈ અર્થની અપે. ક્ષાએ માહો ભાવના કહેલ છે. આ અશુભ ભાવનાઓનુ` તાત્કાલિક ફળ દેવદુગાઁતિમાં ગમન અને પર ંપર ફળ અન ત સંસારસાગરમાં ભમવાનું છે. (૨૬૫–૧૭૦૩)
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૭
શ્રી જીવાછવાવિભક્તિ-અધ્યયન-૩૬ इह पाउकरे बुद्ध, नायर परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए, भवसिद्धियसंमएत्ति बेमि ॥२६६॥ . રૂતિ પ્રાદુકૃત્ય યુદ્ધ, જ્ઞાતિના નિકૃતઃ | षत्रिंशदुत्तराध्यायान्भवसिद्धिकसंमतान्
| | કૃતિ બ્રવીકિ ૨૬દ્દા અથ–બુદ્ધ (કૈવલજ્ઞાન દ્વારા સકલ વસ્તુતવના જાણકાર) જ્ઞાતજ (સિદ્ધાર્થનંદન–જ્ઞાતકુલમાં ઉત્પન્ન થનાર) પરિનિવૃત્ત (કષાય વગેરેના તાપના ઉપશમથી પરમ સ્વસ્થ) શ્રીવર્ધમાનસ્વામીએ, ભવસિદ્ધિકરૂપ ભવ્યને પરમ પ્રિય એવા છત્રીશ ઉત્તર (પ્રધાન) અધ્યયને પ્રકાશિત કરેલ છે. આ પ્રમાણે, હે જંબૂ! હું કહું છું. (૨૬૬-૧૭૦૪).
ધમકલ્પવૃક્ષરૂંધ રૂપ શ્રતસ્કંધનું નિર્યુક્તિકાર પણ માહાસ્ય જણાવતાં કહે છે કે–જે ખરેખર આસન્નસિદ્ધિવાળા રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેદવાળા ભવ્ય આત્માઓ છે, તે આ છત્રીશ ઉત્તરાધ્યયનેને ભણે છે.
જે અભવસિદ્ધિક (અભવ્ય) અને ગ્રંથિને ભેદ નહિ કરનારા છે, તે અનંતસંસારી છે. તે સંકિલટ કર્મવાળાઓ ઉત્તરાધ્યયનના પઠનમાં અભવ્ય–અગ્ય છે. - આથી શ્રી જિનકથિત, અર્થભેદ રૂપ, અનંતગમેથી અને શબ્દપર્યાય રૂપ પર્યથી સંયુકત ઉત્તરાધ્યયને, ઉપધાન આદિ ઉચિત ક્રિયા રૂપ યોગ પ્રમાણે ગુરૂના પ્રસાદથી ભણવા જોઈએ. તેમાં પ્રમાદ કરે નહિ. શ્રતના અધ્યયનના અર્થીએ
Page #487
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે બીજો ભાગ અવશ્ય ગુરૂઓને પસંદ કરવા જોઈએ—એમ અહીં ગર્ભિત સૂચન છે.
વિનરહિત જે આત્માના આરંભેલ આ ઉત્તરાધ્યયને મહા મુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનેને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ષિઓ કહે છે
છત્રીશમું શ્રી છવાવવિભક્તિ-અધ્યયન સંપૂર્ણ
શ્રો ઉત્તરાધ્યયનસૂત્ર-બીજો ભાગ
સમાપ્ત. :
Page #488
--------------------------------------------------------------------------
________________ ': કતજ્ઞાન- મહિમા : જાપાનુણાબમાર 0. અનાં કે યોને મધ્યgશવૃત્તિએ અરસ રયાને પ્રયત્ન डाध्याययोगेषु चन्दन यत्नः / ' શ્રી વીતરામદેવની વાણીતા થાક્યાય—ાગમાં પ્રયત્ન 42. ગાકાર-offથતિ જatણયાહુ આરામણ ગાનની પરિસૃત્તિ ભાગનું ઋમ્યમ્ ઔષક છે. ( શી જિનચી પરિણતિ ભુગર કમ કાગ Mય નહી