________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
અથ—શૌય પુર નગરમાં ચક્ર, સ્વસ્તિક, અકુશ આદિ કે શૌય, ઔદાય આદિ રૂપ રાજલક્ષજીવ ંતા, મહદ્ધિ ક વસુદેવ નામના રાજા હતા. તેમને રહિણી અને દેવકી એ રાણીએ હતી. તે બન્નેને ક્રમસર રામ અને કેશવ નામના એ વ્હાલા પુત્રા હતા. વળી આ જ નગરમાં રાજલક્ષયુક્ત, મહદ્ધિક સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શીવા નામની રાણી હતી. તે રાણીને કૌમારવયમાં કામવિજેતા ઢાત્રાથી દમીશ્વર મહા યશસ્વી, લેાકનાથ ભગવાન શ્રી અરિષ્ટનેમિ નામના પુત્ર हुता. ( १ थी ४-७७ : थी ७७८)
सो रिट्ठनेमिनामो उ, लक्खणस्सरसंजुओ | अट्ठ सहस्स लक्खणधरो, गोअमो कालगच्छवी ॥५॥ वज्जरि सहसंघयणो. समचउर सो झसोदरो ।
,
तस्स राईमई कन्नं अह सा रायवर कष्मा, सव्वल खणसंपन्ना,
भज्जं जायइ केसवो ॥६॥ सुसीला चारुपेहिणी । विजुसोय : मणिप्रभा ॥७॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
सोऽरिष्टनेमिनामा तु, लक्षणस्वरसंयुतः । अष्टसहस्रलक्षणधरः, गौतमः कालकच्छविः || ५ || वर्षभसंहननः, समचतुरस्रः झषोदरः : तस्य राजीमतीं कन्यां भार्यां याचते केशवः ॥ ६ ॥ अथ सा राजवरकन्या, सर्वलक्षणसंपन्ना,
सुशीला चारुप्रेक्षिणी । विद्युत्सौदामिनीप्रभा ॥ ७ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥