________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ શાહ કનવતરણા, વાકુવં મદ્વિવત્ इहागच्छतु कुमारो, येन तस्मै कन्यां ददाम्यहम् ॥ ८ ॥ सर्वोषधिभिस्स्नपितः, कृतकौतुकमङ्गः । વિથયુઢિપરિહિત, સામવિભૂષિતઃ ? | मत्तं च गन्धहस्तिनं, वासुदेवस्य ज्येष्ठकम् । બાલટરોમતેષધિ, શિક થા ટૂડામળિ: . ૨૦ | अथोच्छ्रितेन छोण, चामराभ्यां च शोभितः । दशाईचक्रेण ततस्सर्वतः परिवारितः ॥११॥ चतुरङ्गिण्या सेनया, रचितया यथाक्रमम् । तूर्याणां सन्निनादेन, दिव्येन गगनस्पृशा ॥१२॥ હતાદરથી રદ્ધા, ગુહ્યોત્તમા શો निजकाद् भवनाद् निर्यानो, वृष्णिपुङ्गवः ॥ १३॥
| | પમિ ૪૫ . અર્થહવે યાચના કર્યા બાદ તે રાજમતીના પિતાએ, મહદ્ધિક વાસુદેવને કહ્યું કે-“ખુશીથી અરિષ્ટ નેમિકુમાર અહીં પધારે! કે જેથી તેમને વિવા–વિધિપૂર્વક મારી રાજીમતી કન્યા પરણાવું.” આ પ્રમાણે ઉગ્રસેનના કથન બાદ બંને કુલમાં વધામણુ થયાં. કેપ્ટકી જોષીએ આપેલ નજીકના વિવાહના મુહૂર્ત, જેમણે જયા-વિજયા-ઋદ્ધિ-વૃદ્ધિ વગેરે સર્વ ઔષધીઓથી સ્નાન કર્યું છે, જેમણે લલાટમાં મુશલને સ્પર્શ આદિ કૌતુક અને દહીં–અક્ષત વગેરે મંગલે કર્યા છે, જેમણે દિવ્ય-દેવદૂષ્યની જેડીનું પરિધાન કર્યું છે અને જેઓ બરાબર ભૂષણેની વિભૂષાવાળા છે, એવા અરિષ્ટ નેમિકુમાર, વાસુદેવના જયેષ્ઠ પટ્ટહાથી ઉપર આરૂઢ થયેલા