________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ.
नन्नदृठं पाणहेउं वा, नवि निव्वाहणाय वा । तेसि विमोक्खणट्ठाए, इमं वयणमब्बवी ॥१०॥ नवि जाणसि वेअमुहं, नवि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं जंच, जंच धम्माण वा मुहं ॥ ११ ॥ जे समत्था समुद्ध, परं अप्पाणमेव य । न ते तुमं विआणासि, अह जाणासि तो भण ॥ १२॥
૧૩૮
॥ चतुर्भिःकलापकम् ॥ महामुनिः । उत्तमार्थगवेषकः ॥ ९ ॥ निर्वाहणाय च ।
वचनमब्रवीत् ॥१०॥
याजकेन
!
स तत्रैव प्रतिषिद्धः, नाऽवि रुष्टो नाऽपि तुष्टः, नानार्थ पानहेतुं वा नापि तेषां विमोक्षणार्थं,
इदं नापि जानासि वेदमुखं, नापि यज्ञानां यन्मुखम् ।
नक्षत्राणां मुखं यच्च यच्च धर्माणां वा मुखम् ॥११॥ समर्थास्समुद्धर्तु, परमात्मानमेव च ।
ये
न तांस्त्वं विजानास्यथ जानासि ततो
भण ॥ १२ ॥
॥ चतुर्भिः कलापकम् ॥
અ–તે યજ્ઞમ`ડપમાં યજ્ઞ કરાવનાર વિજયઘોષદ્વારા આ પ્રમાણે પ્રતિષેધ કરાયેલ શ્રી જયદ્યેાષમુનિ, રાગ-દ્વેષ વગરના થઇ, મેક્ષાથી સમતાભાવે ઉભા રહેલ છે. તેઓ અન્ન માટે નહિં, પાન માટે નહિ, પેાતાના વસ્ત્ર વગેરેથી નિર્વાહૂ માટે નહિ, પરન્તુ તે યાજ્ઞિકાના મોક્ષ માટે આ વચન મેથ્યા કે તુ વેદ્યાના મુખ્ય વેદને જાણતા નથી, વળી. યજ્ઞાના ઉપાયને તુ જાણુતા નથી, નક્ષત્રોના પ્રધાન નક્ષત્રને