________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ तं पासिऊण संविगो, समुद्दपाको इणमब्बवी । अहो असुहाण कम्पाणं, निज्जाणं पावगं इमं ॥९॥ तं दृष्ट्वा संविग्नः, समुद्रपाल इदमब्रवीत् । अहो अशुभानां कर्मणां, निजानां पापकमिदम् ॥ ९ ॥
અથ–સંવેગના કારણ રૂપ આ દશ્ય જોઈ સમુદ્રપાલ આ પ્રમાણે કેઅહે! અશુભ કર્મોને કે અશુભ અંત–વિપાક છે કે-જુઓ! આ દયાપાત્ર બીચારાને વધ માટે साय छे. (६-७६०) ।
संबुद्धो सो तहिं भयवं, परमं संवेगमागओ। आपुग्छ याम्मापिअरो, पबए अणगारियं ॥१०॥
सम्बुद्धः स तत्र भगवान् , संवेगमागतः । . आपृच्छ्य मातापितरी, प्रावाजीदनगारिताम् ॥ १० ॥
અર્થ–આ પ્રમાણે વિચાર કરતાં જાગૃતિને પામેલ ઝરૂખામાં ઉભા રહેલ સમુદ્રપાલ, પરમ સંવેમાં આવાને भा-माथी on भगवी आधुताने पाये।. (१०-७११) बहित्तु संगं च महाकिलेसं, महंतमोहं कसिण भयावह । परिआयधम्मं चऽभिरोअइज्जाक्याणि सीमाणि परीसहे य ।११॥
हित्वा सङ्गं च महाक्लेशं, महामोहं कृत्स्नं भयावहम् । पर्यायधर्म चाभिरोचयेत् , व्रतानि शीलरानि परीषहांश्च ॥११॥
અર્થ-કૃષ્ણ વેશ્યાના કારણ રૂપ કે સંપૂર્ણ અને વિવેકીઓને ભયજનક, સ્વજને વગેરે સંબંધ રૂપ સંગને અને મહા દુઃખજનક સ્ત્રી વગેરે વિષયવાળા કે અજ્ઞાન રૂપ