SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી ઉત્તધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ करणसतिं जणयइ करण सच्चे अ वट्टमाणे जीवे जहावाई तहा कारो आवि भवइ ॥५३॥ करणसत्येन भदन्त ! जीवः किं जनयति ? करणसत्येन करणशक्ति जनयति करणसत्ये च वर्तमानो यथावादी तथाकरी પિ મતિ કા અ-ભાવસત્ય હોય તા જ કરણુસત્ય થાય છે. તે હું ભગવન્ ! કરણુસત્યથી જીવ કયો ગુણ મેળવે છે ? જીવ, પ્રતિલેખના વગેરે ક્રિયાને ઉપયોગવાળા બની કરે છે. તરૂપ કરણસત્યથી અપૂર્વ અપૂર્વ શુભ ક્રિયાને અને ક્રિયા સામર્થ્ય રૂપ કરણશકિતને જીવ પામે છે. (૫૩–૧૧૪૩ ) 9 जोगसच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोगसच्चेणं जोगे વિદેશ ।।૧૪।। योगसन भदन्त ! जीवः किं जनयति ? # योगसत्येन योगान् વિશોધતિ ા ા અ -કરણુસત્યમાં વત્તા યથાવાદી તથાકારી થાય છે, માટે તે મુનિના યોગસત્યને કહે છે. તે હું ભગવન્ ! ચેગસત્યથી જીવ કયા ગુણને પામે છે? જીવ, મન-વચનકાય-સત્ય રૂપ યોગસત્યથી યોગાને વિશુદ્ધ મનાવે છે, અર્થાત્ ક્લિષ્ટ કર્મોના બંધના અભાવ થવાથી નિર્દોષ, ચેગાને કરે છે. (૫૪-૧૧૪૪) मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए गं जीवे एगग्गं जणयs एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए સવર પા
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy