________________
૨૩૮
શ્રી ઉત્તધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
करणसतिं जणयइ करण सच्चे अ वट्टमाणे जीवे जहावाई तहा
कारो आवि भवइ ॥५३॥
करणसत्येन भदन्त ! जीवः किं जनयति ? करणसत्येन करणशक्ति जनयति करणसत्ये च वर्तमानो यथावादी तथाकरी પિ મતિ કા
અ-ભાવસત્ય હોય તા જ કરણુસત્ય થાય છે. તે હું ભગવન્ ! કરણુસત્યથી જીવ કયો ગુણ મેળવે છે ? જીવ, પ્રતિલેખના વગેરે ક્રિયાને ઉપયોગવાળા બની કરે છે. તરૂપ કરણસત્યથી અપૂર્વ અપૂર્વ શુભ ક્રિયાને અને ક્રિયા સામર્થ્ય રૂપ કરણશકિતને જીવ પામે છે. (૫૩–૧૧૪૩ )
9
जोगसच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोगसच्चेणं जोगे વિદેશ ।।૧૪।। योगसन भदन्त ! जीवः किं जनयति ? # योगसत्येन योगान् વિશોધતિ ા ા અ -કરણુસત્યમાં વત્તા યથાવાદી તથાકારી થાય છે, માટે તે મુનિના યોગસત્યને કહે છે. તે હું ભગવન્ ! ચેગસત્યથી જીવ કયા ગુણને પામે છે? જીવ, મન-વચનકાય-સત્ય રૂપ યોગસત્યથી યોગાને વિશુદ્ધ મનાવે છે, અર્થાત્ ક્લિષ્ટ કર્મોના બંધના અભાવ થવાથી નિર્દોષ, ચેગાને કરે છે. (૫૪-૧૧૪૪)
मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए गं जीवे एगग्गं जणयs एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए
સવર પા