________________
૧૭
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯ મૃદુતાના અભ્યાસથી, દ્રવ્યથી કેમલ તે મૃદુ અને ભાવથી, નમનશીલ મૃદુની સદા કેમલતા રૂપ મૃદુતાથી સંપન્ન બનેલ જીવ મદના આઠ સ્થાનને ખપાવે છે. (૧૧-૧૧૪૧)
भावसच्चे गं भंते ! जीवे किं जणयइ ? भावसच्चेणं भावविसोहि जणयइ, भावविसोहिए वट्टमाणे जोवे अरहंतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुठेइ अरहतपण्णत्तस्त धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोअधम्म आशहर Hવ ા
भावसत्येन भदन्त ! जीवः किं जनयति ? भावसत्येन भावविशुद्धिं जनयति, भावविशुद्धया च वर्तमानो जीवोऽहत्प्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्तिष्ठते, अह प्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्थाय परलोकधर्मस्याराधको भवति ॥५२।।।
અર્થ–તત્વથી સત્યસ્થિતને મૃદુતા હોય, માટે પ્રધાનભૂત ભાવસત્ય છે. તે હે પ્રભુ? ભાવસત્યથી જીવ ક્યા ગુણને પામે છે? પારમાર્થિક સત્યતા રૂપ-શુદ્ધ અંતરાત્મતા રૂ૫ ભાવસત્યથી જીવ અધ્યવસાયની વિશુદ્ધિને પામે છે. ભાવવિશુદ્ધિમાં વર્તતે આત્મા શ્રી અરિહંત ભગવંતકથિત ધર્મની આરાધના માટે ઉત્સાહી બને છે. શ્રી અરિહંત-પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનાથી અને આરાધના માટે ઉત્સાહી બની, પલકમાં શ્રી જિનધર્મની પ્રાપ્તિ દ્વારા કે વિશિષ્ટ ભવાન્તરની પ્રાપ્તિ દ્વારા જીવ, પરલોકહિતકારી ધર્મને આરાધક બને છે. (પર-૧૧૪૨) करणसच्चेणं भंते ! जीवे कि जणयइ ? करणसच्चेणं