________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨
एवं कुर्वन्ति सम्बुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यः, यथा स पुरुषोत्तमः इति ब्रवीमि ॥४९॥
અર્થ–જેમ આ પુરુષોત્તમ રથનેમિ ખલના થવા છતાં વિશેષથી તેને સુધારી ભેગેથી અટકી ગયા, તેમ સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણે ખલનાને સુધારી ભેગોથી અટકી જાય છે. એમ હે જંબૂ! હું કહું છું. (૪૯-૮૨૪)
બાવીશમું શ્રી રથનેમિયાધ્યયન સંપૂર્ણ..