SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧ ૨૮૩ સંતોષ ધાર. (૯) પરીષહાદિને જય. (૧૦) સરલતા. (૧૧) સંયમ વિષયમાં પવિત્રતા. (૧૨) સમ્યકત્વશુદ્ધિ, (૧૩) ચિત્તસમાધિ. (૧૪) આચારપાલનમાં દંભ નહિકર.(૧૫) વિનીત બની અભિમાન નહિ કરવું. (૧૬, ધીરજવાળી બુદ્ધિ ધારવી. (૧૭) મેક્ષની અભિલાષામાં પરાયણ રહેવું. (૧૮) સ્વદોષ ઢાંકવા માટે માયા નહિ કરવી. (૧૯) પ્રત્યેક અનુષ્ઠાનેમાં સારી રીતે વિધિ કરવી. (૨૦) સંવર કર. ૨૧) સર્વ કામભેગોથી વૈરાગ્ય થાય તેવી ભાવના કરવી. (૨૨) મૂલગુણેને અંગે સવિશેષ પચ્ચકખાણ કરવાં. (૨૩) ઉત્તરગુણેને અંગે સવિશેષ પચ્ચક્ખાણ કરવાં. (૨૫) આત્માના દેષને ઉપસંહાર (ઘટાડે) કરે. (૨૫) દ્રવ્ય-ભાવવિષય વ્યુત્સર્ગ–વિવિધ ત્યાગ કરે. (૨૬) અપ્રમત્તભાવ કેળવવા. ર૭) ક્ષણે ક્ષણે સામાચારીનું પાલન કરવું. (૨૮)ધ્યાનમાં સ્થિરતા. (૨૯) પ્રાણાન્ત વેદનાના ઉદયે પણ મનમાં ક્ષેભ ન કર. (૩૦) પગલિક સંગ સંબંધનું પચ્ચકખાણ કરવું. (૩૧) અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) મરણન્ત આરાધના (સંખના કરવી. આ બત્રીશમાં સેવન દ્વારા, તેત્રીશ આશાતનાઓમાં, અર્થાત્ (૧ થી ૯) આચાર્ય આદિની, આગળ, પડખે, પાછળ અથવા અત્યંત નજીક ચાલવું –ઉભા રહેવું-બેસવું (૧૦) ઉભય સાધારણ પાણીથી ગુરૂની પહેલાં બહિર્ભુમિમાં ગયેવ શિવે શૌચ કરવું. (૧૧) ગુરૂની પહેલાં ગમનાગમનની આચના કરવી. (૧૨) રાત્રે ગુરૂએ બેલાવ્યા છતાં, જાગતા એવા શિષ્ય ગુરૂને જવાબ નહિ આપ. (૧૩) બેલાવવા શ્રાવક વગેરેને ગુરૂની પહેલાં બોલાવવા. (૧૪) આડાર આદિ લાવીને બીજાઓની આગળ પહેલાં આલેચીને
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy