________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૧૩ સમયમાં સાધુએ અપરાધ છતે પ્રતિક્રમણ કરે. તે છે ભગવદ્ ! પ્રતિકમણથી જીવ કયા ગુણને મેળવે છે? પ્રતિક્રમણ એટલે અપરાધેથી પીછેહઠ કરવાથી જીવ, અતિચાર રૂપ વતના છિદ્રોને ઢાંકે છે. વ્રતના છિદ્રોને ઢાંકનાર જીવ, આશ્રવને નિરોધક બની, ચારિત્રમાં શબલપણું–મલીનતાને કરનારા એકવીશ સ્થાન રૂપ શબલ સ્થાનેથી રહિત–પવિત્ર ચારિત્રવાળો, આઠ પ્રવચનમાતાઓના પાલનમાં દચિત, સંયમયેગના વિગ રૂપ પૃથકૃત્વથી રહિત, સારી રીતે સંયમમાં પ્રણિધાનવાળો સંયમમાર્ગમાં વિચરે (૧૩-૧૧૦૩) ___ काउस्सग्गेण भंते ! जीवे किंजणयइ ? काउस्सग्गेण तीअपडुपन्नं पायच्छित्तं विसोहेइ विसुद्धपायच्छित्ते अ जीवे नियहिए ओहरिषभरुष भारवहे पसत्थज्झाणोवगए मुहंसुहेण विहरइ ॥१४॥ ___ कायोत्सर्गेन भदन्त ! जीवः किं जनयति ? कायोत्सर्गेन अतीतप्रत्युत्पन्नं प्रायश्चित्तं विशोधयति, विशुद्धप्रायश्चित्तश्च जीवो निवृत्तहृदयोऽपहृतभर इव भारवहः, प्रशस्तध्यानोपगतः सुखंसुखेन વિદતિ
અર્થ–પ્રતિકમણમાં અતિચારની શુદ્ધિ માટે કાઉસ્સગકરે જોઈએ. તે હે ભગવદ્ ! કાત્સર્ગથી જીવ કયા ગુણને મેળવે છે? કાઉસ્સગથી લાંબા અને નજીક કાળના પ્રાયશ્ચિત્તયેગ્ય અપરાધેને દૂર કરે છે. વિશુદ્ધ પ્રાયશ્ચિત્તવાળો છવ, હૃદયની સ્વસ્થતાવાળ બનેલે, જેમ ભાર વગરને ભારવાહક, સ્વસ્થ હદથી બને છે, તેમ અતિચારના ભાર