________________
૨૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
વગરના સ્વસ્થ ચિત્તવાળા થાય.પ્રશસ્ત ધ્યાનથી સંપન્ન બનેલા ते सुपूर्व संयमभां २मे छे. (१४- ११०४)
पच्चक्खाणेण भंते ! जीवे किं जणय ? | पच्चक्खाणेण आसवदारा निरु भइ ॥ १५ ॥ प्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? | प्रत्याख्यानेन आश्रवद्वाराणि निरुणद्धि ॥१५॥
અથ-કાઉસગ્ગથી ને અશુદ્ધિ રહી ગઇ હોય તે પચ્ચક્ખાણુ કરવુ જોઇએ. તે હે ભગવન્! પ્રશ્ર્ચક્ખાણુથી જીવ કયા ગુણુને મેળવે છે પચ્ચક્ખાણથી આશ્રવદ્વારાને व रोडे छे. (१५-११०५)
यथुम' गलेण भंते ! जीवे किं जणयइ ? थयथुइमंगलेण नाणदंसणच रित्तवोहिलाभ जणयइ, नाणदंसणचरितवो हिला भसंपणे अ णं जीवे अंतकिरिअं कप्पविमागोववत्तिअं आराहण' आराहे ॥ १६ ॥
स्तवस्तुतिमङ्गलेन भदन्त ! जीव: किं जनयति ? स्तवस्तुतिमङ्गलेन ज्ञानदर्शनचारित्रबोधिलाभं जनयति, ज्ञानदर्शनचारित्रबोधिलाभसम्पन्नश्च नु जीवोऽन्तक्रियां कल्पविमानोपपत्तिका माराधनामाराधयति ॥ १६ ॥
અથ-પચ્ચક્ખાણ કરીને ચૈત્યના સદ્દભાવમાં ચૈત્યવદન કરવું અને તે સ્તુતિસ્તવમંગલ વિના ન હોય. તે હું ભગવન્ ! સ્તુતિસ્તવમંગલથી જીવ કયા ગુણને મેળવે છે? એકથી લઇને સાત શ્ર્લેષ્ઠ પય તના ધ્રુવેન્દ્રસ્તવ વગેરે