SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ, एवमेव गंधे गतः प्रद्वेषं, પતિ प्र. द्वेष्टचित्तश्च चिनोति कर्म, દુ:લીવવવા । यत् तस्य पुनः भवेत् दुःखं विपाके || ५९ || गंधे विरक्तः मनुजो विशोकः . न लिप्यते भवमन्येऽपि एतेन दुःखौत्रपरम्परया । सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥६०॥ ॥ પશ્ચમિ જીમ્ ॥ અથ-તૃષ્ણાથી ઘેરાયેલે ચાર, મનોહર ગધ અને ગ ધવાળી વસ્તુએમાં અતૃપ્ત બનેલે, લાભના દોષથી માયાપૂર્ણાંક અસત્ય બોલે છે. ત્યાં પણ અસત્ય ખોલવા છતાં તે દુઃખથી છૂટતા નથી. અસત્યભાષણ પહેલાં ચિન્તા, પછીથી પશ્ચાત્તાપી અને પ્રયાગકાળમાં ક્ષોભથી દુ:ખો દુરત પ્રાણી અને છે. આ પ્રમાણે ચારી કરતા, મનેાહર ગંધ કે ગંધવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલા દુઃખી-અનાથ બને છે. આ મુજબ મનેાહર ગધાનુરાગી મનુષ્યને કયાંથી કેઈ પણ જાતનું સુખ ઢાય? જેના ઉપાનમાં પણ દુઃખહેાય, તે દુઃખજન્યવસ્તુના ઉપભોગમાં પણ ક્લેશકારી દુઃખ જ હાય. આ પ્રમાણે અ મનહર ગધમાં દ્વેષને કરનારા દુ:ખસમૂહની પરપરાને પામે છે. ચિત્તમાં પ્રદ્વેષ ધારણ કરનારા તે અશુભ કમ ભેશુ' કરે છે. તે તેના અનુભવકાળમાં અહી' કે ભવાન્તરમાં ફરી ફરી દુ:ખને અનુભવે છે. મનેાહર ગંધમાં રાગ વગરના મનુષ્ય, શાક વગરને ખની, આ પૂર્વોકત દુઃખસમૂહની પર પરાથી
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy