SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજો ભાગ हिरण्यं जातरूपं च, मनसापि न प्रार्थयेत् समलेष्टु काञ्चना भिक्षुरितः क्रयविक्रम क्रीणन्कायको भवति, विक्रीणानश्च वणिग् क्रयविक्रये वर्तमानो भिक्षुर्न भवति तादृशः भिक्षितव्यं न क्रेतव्यं, भिक्षणा भिक्षावृत्तिना । क्रयविक्रय महादोषं, भिक्षावृत्तिः सुखावहा ॥१५॥ समुदानमुञ्छमेषयेद्यथासूत्रमनिन्दितम् लाभालाभे सन्तुष्टः, पिण्डपातं चरेन्मुनिः _૨૬ાા अलोलो न रसे गृद्धो, दान्तजिह्वोऽमूञ्छितः । न रसाथ भुजीत, यापनार्थ महामुनिः Iળી અર્થ-મમતાને અભાવ હેઈસનું–ફામાં સમાનતાવાળ તથા ખરીદી અને વેચાણ વગરને મુનિ, સ્વર્ણ-ચાંદીસમસ્તધનધાન્ય વગેરેને મનથી પણ ઈએ નહિ. પારકી ચીજને મૂલ્ય આપી ગ્રહણ કરનાર–ખરીદનાર તથાવિધ ઈતર લેક સરખે મુનિ થાય છે. પિતાની ચીજ મૂલ્ય લઈ બીજાને આપનારે વાણી-વેપારી થાય છે. આમ વેપાર કરતે મુનિ વાણી બને છે. એથી જ કય-વિયમાં પ્રવૃત્તિ કરતે,શાસ્ત્ર કથિત જે સાધુ હોય છે તે મુનિ થત–બનતું નથી. સાધુએ ખરીદી અને વેચાણને બંધ નહિ કરે, પરંતુ તથાવિધ વસ્તુની ભિક્ષાવૃત્તિથી યાચના કરવી; કારણ કે-ક્રય વિકય મહા દેષ રૂષ છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખકર છે. ભિક્ષાને ઉછની ઉંછ (ધાન્યના દાણા એકઠા કરવા રૂ૫) અર્થાત્ બીજા બીજા ઘરમાંથી ડું એકઠું કરવા રૂપ ઉંછની ઢબે
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy